SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી મણીલાલ મોહનલાલ પારકર - સુફી સંત [ સ્વ. શ્રી પાદરાકર અને સ્વ. શ્રીમદ્જી વચ્ચે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ હતું. તેઓશ્રીના (શ્રીમદ્જીના) અનેક સજનના તેઓ સાક્ષીભૂત હતા. અને શ્રીમદ્જીના અનેક ગ્રંથોના પ્રકાશને પણ તેમની હાજરીમાં થયાં છે. તેઓશ્રીએ (લેખકે) શ્રીમદ્જીના તમામ ગ્રંથોને સંક્ષિપ્ત પરિચય, તેમજ સ્વ. શ્રીમદ્જીને એક સાહિત્યકાર તરીકેને પરિચય શ્રી જયભિખુ રચિત-ગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી જીવન ચરિત્રગ્રંથમાં “શ્રીનું સાહિત્ય સર્જન” વિભાગમાં આવે છે. તેમાંથી શ્રીમદ્જીના ભજને વિષે કેટલુંક લખાણ અત્રે લીધું છે. –સંપાદક ] અનેક હૃદયોના આવેગને ઝીલના ગુર્જર ભાષામાં ભજન સાહિત્યનું પાત્ર તરીકે ભજનોનું સ્થાન અદ્વિતીય સ્થાન અનેખું છે. નરસિંહ મીરાથી અનુપમેય છે. માંડીને તે આજસુધીમાં ભક્ત કવિઓએ ભજને દ્વારા જ અંતરગત વિચારોને શ્રી બુદ્ધિસાગરજીના જીવનની ચાવી પ્રકાશ્યાં છે, અને એક વખત એ આ જ કાવ્યમાં છે. એમના જીવનહતું કે ગુજરાતી કવિતાનું ભાવિ આ માંથી નીતરતો વૈરાગ્ય, પ્રબળ ત્યાગ પ્રભુ ભકતોના હાથે જ ભજનો દ્વારા ભાવના, પ્રભુ ભક્તિ અને આત્માનુભાવ સતુ હતું. કાવ્ય દેવી ઉફવના એકત્ર થઇને તેમના આ કાવ્યોમાં ત્યારે સંકુચિત ક્ષેત્રમાં જ હતા. પ્રભુ હલવાયાં છે. તેઓશ્રીના સમસ્ત કાવ્ય ભક્તિ અને આત્મલક્ષી કાવ્યાનો મહિમા સર્જનમાંથી આ ભાગ ઉઠાવી લઈએ આ કારણે ઘણે છે. ગુર્જર સાહિત્યના તે શ્રમના વ્યકિતત્વનું સાચું દર્શન પ્રધાન અંગ તરીકે, કવિતાના ઇતિ- અશક્ય થઈ પડે. વૈરાગ્યનાં આકરાં હાસના કમને અભંગ રાખનાર તરીકે, વ્રત લઇ, સત્ય અને આત્મ સૌન્દર્યની ર્મિગીતના એક ઉત્તમ પ્રકાર તરીકે શોધમાં ખાક થઈ જવાની. ભીષણ
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy