________________
બુદ્ધિપ્રભા [તા, ૧૦-૬-૧૯૬૪ પ્રતિજ્ઞા લઈ બેઠેલા મહાન યોગીનાં શ્રદ્ધા, અશ્રદા, મેહ, વૈરાગ્ય, શેક, હૃદયના પ્રબળ આવેગમાં આ કાવ્યની અશક અને સત, અસત્ આદિનાં ઉત્પત્તિને ઇતિહાસ જડશે. જગતની ઠંદ યુદ્ધોમાંથી જ તેમને કાવ્ય સમુદાય સર્વ બ્રમણાઓને લાત મારી પ્રભુ સાથે પ્રકટયો છે. તેથી તેમનાં આ પ્રકારનાં આત્માની એકતાનતા સાધવા મથનાર કાવ્યોને માટે ભાગ આત્મલક્ષી છે. હૃદયમાંથી થયેલી ફુરણમાંથી પ્રગટતાં
આત્માનુભાવને પ્રદર્શિત કરતાં. કાબે અલૌકિક પરમાનંદને અનુભવ સાધકના તરવાટને સચવતાં અને કરાવનાર હોય છે. કાવ્યને આત્મા,
ભક્તિની પરાકાષ્ઠા બતાવતાં આ ભજનો. નહિ કે દેહ, આ કાવ્યમાં પ્રધાનપણે ભૂતકાલીન અનેક મહાત્માઓનાં ભજહેય છે. જુઓ ---
નોની હરોળમાં મૂકી શકાય તેવાં છે.. પ્રભુ તુજ અકળ કળા ન કળાતી, કબીર, મીરાંબાઈ, આનંદઘન,. સમજયાં નહિ સમજાતી, ધીરે, ભજે, નિષ્કુલાનંદ આદિ અનેક
ભક્ત કવિઓની છાપ શ્રીમદ્ ઉપર જેવી ફૂપની છાયા રૂપમાં,
સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ મહાપ્રકટ થઈને સમાતી,
ભાઓની પ્રેરણા અને પિતાને સ્વાનુતેવી રીતે માહિરી બુદ્ધિ,
ભાવ એ ઉભયને સુસંયોગ થયેલો તેરે પાર ન પાતી............ તેમના કાવ્યોમાં નજરે પડે છે. આંતર.
પ્રદેશની દ્રવીભૂત દશામાંથી આ કાવ્યો. (ભ. ભા. ૧૦ પૃ. ૧૨) ઉદભવેલાં હોઈ તે સાચાં ઊર્મિ કાવ્યો અને જાણે પ્રભુ મળ્યા પછી બોલતા
છે. શ્રીમદ્દની આત્મ છાયા તેમાં સ્ફટીકની
જેમ સ્પષ્ટ આલેખાયેલી દષ્ટિએ પડે છે. હોય તેમ – મેરા આતમ આનંદ નૂર,
મીરાં, કબીરાદિની પેઠે શ્રીમદ્દ એક
ભક્ત કવિ હતાં. ભક્ત એ પ્રભુનાં અમીરસ છાય રહા,
પ્રણયી છે. તેની સાથે લગની લાગતાં હમ લાલન મરત ફકીર,
તે સર્વસ્વ વિસરી જાય છે. તેને પ્રભુ અમીરસ પાન લહા. સિવાય અન્ય આશક કે માશક નથી. (ભ. ભા. ૧૦ પૃ. ૫)
હેતાં તેની પાછળ ગાંડે બની આતમ
અર્પણ કરવામાં તેને મઝા-મસ્તી છે. શ્રી મુહિસાગરજીના અંતરમાં ચાલતાં શ્રીમાની ભકિત પણ કંઈક આવા ર