SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ a. to-૬-૧૯૬૪ ] બુદ્ધિપ્રભા [s વિશ્વકલ્યાણી ગુરુદેવ ..એક વખતે અત્રેના આંબલી પાળના ઉપાશ્રયે ગુરુમહારાજના વંદને થયા હતા. ત્યાં ઉપર એક કૂતરા ચઢી આવ્યેા અને મહારાજ સાહેબની નજીક આવી ઊભા. ત્યાં તે એ વિશ્વોપકારી સત્તુનું હ્રદય ઉછળવા લાગ્યું, અને કૂતરાને સભેાધીને કહેવા લાગ્યા કુતરસીભાઇ ! ધર્મ ધ્યાનમાં મરત રહેજો...આત્માને ભૂલી ના જશા. કૂતરે પણ આ સાંભળી મુગ્ધભાવે તેમની સામે જોઇ રહ્યો... ઝવેરી મૂળચંદ આશારામ વૈરાટી (અમદાવાદ) સ્મારક ગ્રંથ પાન ન. ૪૪ વિશ્વજ્યેાતિ ર આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજને મળવા સાથે જ તે પ્રત્યે પૂન્યભાવ થઈ જાય તેવા તેમને પ્રભાવ હતે. તેએશ્રી જૈન ક્રામના જેટલા મહાન પુરુષ હતા તેટલા જ સમસ્ત હિંદુ કેામના હતા, તેઓશ્રી સાથે પાદરા મુકામે જે જ્ઞાન ગેાફીને! સ્વાદ અનુભવ્યા છે તે કદી પણ વિસરી શકાય તેમ છે જ નહિ. જૈન ધર્મ શુરવીર પ્રજાનેા ધર્મ છે તે વાતનું પ્રતિપાદન તેા તેમની પાસેથી જ પહેલ વહેલા સાંભળેલું અને તેમની તે વાત પ્રતિપાદન કરવાની શૈલી તે ખરેખર અનુકરણીય જ હતી... –ડા, પ્રાણજીવનદાસ મયારામ (આંતરસુબા) સ્મારક ગ્રંથ પાન ન
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy