________________
“૬૨]
બુદ્ધિકક્ષા [ તા. ૧૦-૬-૧૯૬૪ તોડી નાંખે છે. ઘણી જગાએ તે જ મુઠીપ પન્નતી, પન્નવણા, યાદવાદ તેમણે જેમના પ્રશ્નનો જવાબ પ્રમથી મંજરી, કર્મગ્રંથ, સમ્મતિતર્ક દ્વાદશજ આપીને તેને એ મુંઝવ્યો છે કે
સાર, નયચક, સ્વાવાદ રત્નાકર, તે પ્રશ્ન તેમને તેમજ છોડીને એ બીજો
અનેકાંત જયપતાકા, સ્વાદુવાદ કપલતા, પ્રશ્ન કરે છે.
સ્યાદવાદ રત્નાકર અવતારિકા, સુયડાંગ, મુનિશ્રીએ આ પુસ્તકમાં ઈસુના નદીસત્ર, પ્રમાણ પરીક્ષા, ન્યાયાવતાર, સર્વજ્ઞપણા વિષે તેમજ ઈશ્વરના જગત વિવિધબોધ રત્નાકર વગેરે. કર્તુત્વપણા વિષે ખૂબ જ દલીલોથી તે વસ્તુને નિરાધાર સાબીત કરી છે. જો કે આ પુસ્તક એ તેમનું અને આ માટે તેમણે ખ્રિસ્તી ધર્મના પ્રથમ પુસ્તક છે. છતાં પણ તેમણે પુસ્તકોને ઘણે માટે આધાર લીધે એવી ગંભીરતાથી લખ્યું છે કે, જે છે. પુરાતન સ્થાપનાનું પુસ્તક, ધર- કેઈ તમને કહે નહિ કે આ તેમનું મયાને ભવિષ્યવાદ, માથીનું પુસ્તક, પ્રથમ પુસ્તક છે. તે તમે એ વાંચીને સુરત ભાગ ૧-૨, પાઉલરૂમી, જરૂર એમ જ કહેવાના કે આ પુસ્તકના બાઇબલ, જુના તથા નવા કરાર, સજક જરૂર કઈ પ્રકાંડ વિદ્વાન અને તેહફતુલહિંદ, તેમજ વિવિધ લેખકે એ સિદ્ધ હસ્ત લેખક હશે ! લખેલું ઈસનું જીવન ચરિત્રો વગેરેમાંથી તેમણે કલમ તેમજ પાન નંબર સહિત
* આખાય પુસ્તકની ભાષા એવી
તે સરળ ગુજરાતીમાં વહી જાય છે કે ઉતાર આપ્યા છે. આ માટે તેમણે ખ્રિસ્તી ધર્મમાં પરસ્પર વિરોધ
કયાંય અર્થને વિચારવાની ભાંજગડ આ શિર્ષક ઠળ ખાસા છ પાનાં
નડતી નથી. કયાંક કયાંક તો વિચારની
વિશેષ સમજ માટે નાનાં દષ્ટાંતો પણ રોકયાં છે. અને ગ્રંથમાં, ખ્રિસ્તી - ધર્મના જ ગ્રંથના આધારે તેમના ભૂલા
તેમણે ટાંક્યાં છે, દલીલને ધારદાર
બનાવવા બેચાર જગાએ કહેવત તેમજ બચાવની નોંધ તે જુદી જ છે. આ માટે તે ઉપરાંત જૈન ગ્રંથના આપા ૨૮ દુહા પણ મૂકયાં છે. પણ તેમણે બતાવ્યો છે. એ ના જેમલના અધકચરા જ્ઞાન માટે - નામ આ પ્રમાણે છે. ગ્રહણ, તેમણે આ દુહે –“કમાં તે વગર