________________
૮]
બુદ્ધિપ્રભા [તા. ૧૦-૬-૧૯૬૪ સખ દ:ખના સથવારે અધ્યાત્મજ્ઞાન ખરેખર એક ઉત્તમ
મિત્ર સમાન છે. ઉત્તમ મિત્ર જેમ અધ્યાત્મજ્ઞાન ખરેખર માતા સમાન પિતાના મિત્રના હૃદયને પ્રફુલ્લ કરે છે. છે. માતા જેમ પોતાનાં બાળબચ્ચાં- ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રો, એનું લાલનપાલન કરે છે અને સંકટ વખતમાં સાથી બને છે, તેમ તેઓને અનેક દુ:ખમાંથી બચાવે છે; અધ્યાત્મજ્ઞાન પણ અંતરાત્મરૂપ મિત્રને પિતાના બચ્ચાઓના ગુન્હા સામું અનેક પ્રકારના મેહરાજાએ કરેલાં જોતી નથી પણ તેમના ભલાને સંકટોમાં સાથી બનીને, મેહના દુઃખથી માટે જ સદાકાલ પ્રયત્ન કરે છે, તેમ ઉગારે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના અધ્યાત્મજ્ઞાન પણ ભવ્ય જીવોની પુષ્ટિ મિત્રને પ્રાણાતે પણ વિશ્વાસઘાત કરતા કરે છે અને ભવ્ય જીવોમાં રહેલા નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ અંતઅનેક દોષોરૂપ મળને દૂર કરે છે; રાત્મને કદાપિ વિશ્વાસઘાત કરવા પ્રવૃત્તિ તેમ જ ભવ્ય જીવોના ગુણોની પુષ્ટિ કરતું નથી. ઉત્તમ મિત્ર જેમ પોતાના કરીને પરમાત્માદરૂપ મહત્તાને અપે છે. મિત્રને દોષરષ્ટિ ટાળીને સદ્ગણ દષ્ટિ
અધ્યાત્મજ્ઞાન ખરેખર ભાવપિતાની ખીલવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ ગરજ સારે છે. સાંસારિક પિતા, જેમ અંતરાત્મામાં રહેલા દોષે ટાળીને તેના પોતાના કુટુંબનું પોષણ કરે છે અને સગુણ દૃષ્ટિ ખીલવે છે. તનતોડ મહેનત કરે છે, શત્રુઓથી અંતરાત્માને પોતાનું શું કર્તવ્ય પિતાના કુટુંબને બચાવ કરે છે, છે અને તે કેવી રીતે સિદ્ધ થાય પિતાના પુત્ર અને પુત્રીઓને ભણાવે તે શિખવનાર અધ્યાત્મજ્ઞાન છે ઉત્તમ છે. અને તેઓને શુભમાર્ગમાં દોરે છે, મિત્ર જેમ પોતાના મિત્રના ગુણે અને તેમ આધ્યાત્મજ્ઞાનરૂ૫ ભાવપિતા પણ દેશે જાણે છે તે પણ તે દોષોની વાત વિરતિ આદિ કુટુંબનું પોષણ કરે છે કોઈ આગળ કરતો નથી અને ગુણેના અને અંતરાત્માને જ્ઞાનાદિ પંચાચારનું - સુગંધી સર્વત્ર ફેલાવે છે, તેમ અધ્યાશિક્ષણ આપીને તેની પુષ્ટિ કરે છે, તેમજ્ઞાન પણ સર્વ જીવોના ઉત્તમ તથા મિત્રીઆદિ ભાવનાઓના અમૃત- મિત્ર સમાન છે. રસ વડે અંતરાત્માનું પિષણ કરે છે જેનામાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન
અને ઉચ્ચ ગુણસ્થાનકરૂ૫ શુભ માર્ગમાં થાય છે તે, સર્વ જીવોના ગુણો સામું પિતાના કુટુંબને દોરે છે અને પિતાની જુવે છે, અને સર્વ જીવોના ગુણાની ફરજ બજાવીને આત્માનાં આંતરિક સુગધીને તે સર્વત્ર લાવે કરે છે. કુટુંબની ઉન્નતિ કરે છે.
મનુષ્યના દુર્ગુણે તરફ તેનું લક્ષ્ય