SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ના, ૫૦-૬- ૪] બુદ્ધિપ્રભા [૫ [ ૫ ખેડુતમાંથી ખાખી બાવો (સ્વ. શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનને સંક્ષિપ્ત ઉડતે પરિચય. – સંપાદક) કાળનાં થર કંઈ બહુ ઘેરાં નથી આમળતાં તેમણે ખૂદ પોતાના આંતર જમ્યાં. માત્ર પચાસ વરસ પહેલાની જ શત્રુઓને આમળ્યાં છે. વહાલા પશુઆ વાત છે. જો કે તેમને દિવંગત ધનને નીરણ ધરતાં ધરતાં તેમણે થયાને આજ માત્ર ઓગણ ચાલીસ જ પોતાના આત્માને પણ સંસ્કારનું વરસ થયાં છે. નીરણ ધર્યું છે. પરંતુ જીવનની બે પચ્ચીસીનું જ તેઓશ્રીને જન્મ ઉત્તર ગુજરાતમાં જીવન જીવીને એમણે કંઈ હારે આવેલા વિજાપુર ગામમાં સં. ૧૯૩૦ ના વરસ સુધીનું જીવન જીવ્યું છે. શેકસ- મહા વદી ૧૪ (શીવરાત્રી ના રોજ પીચર માટે કોઈ કવિએ કીધું છે કે થયો હતો. He was not of an Age but તેઓ જ્યારે ખેતરમાં એક ઝાડની for the all time. તે જ વાત ડાળ પર બાંધેલા પારણાંમાં સૂતો સ્વ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહા- હતાં ત્યારે એક મહા વિકરાળ ભોરીંગ રાજને પણ લાગુ પડે છે. ખરેખર સાપ, તેમના જીવન અને મૃત્યુનો તે એ યુગના જ માત્ર મહાપુરુષ કે તાગ કાઢતાં લાલ ધૂમ આંખે જોઈ વિભૂતિ ન હતા; તે તે સદાય માટે રહ્યા હતા, અમર છે. વત્સલ માએ પોતાના લાલને શ્રીમજીનું જીવન એ તે પુરુષા- બચાવવા મા બહુચરાની બાધા મનમાં ર્થની ગૌરવ ગાથા છે. નહિ તે ક્યાં લીધી. અને દીકરા હેમખેમ ઊગરી ગયે. ખેડૂતને એક દીકરી ને કયાં એક દેવી બહુચરાએ દીકરાને જીવતા નવાવતાર પામેલા યોગનિષ્ઠ, આવ્યા રાખે આથી માએ તેમનું નામ . બહેચરદાસ રાખ્યું. ત્મજ્ઞાન દીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર પિતાએ કોક ફકીરને આ વાત સુરીશ્વરજી મહારાજ ! .: કરી અને ફકીરે જાણે દેવવાણી કીધો. પણ આ હકીક્ત છે. ખેતર ખેડતાં ‘શિવદાસ! તેરા લડકા આગે', ખેડતાં એમણે ખુદ પિતાનું જીવન બડા મહાત્મા બનેગા મહા ભાગ્યવાન એડવું છે, બળદના પૂછડાં આમળd હે વહી
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy