Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ ચોગ એટલે શુ? ૧૨ દઈ સુંદર કલાકૃતિ ઊભી કરી દઈ એ. અરે, સ્થપતિને પણ કલાકૃતિમાં જે જીવંત કાય કરવાનું હેાય છે, તે કેવું કઠણ હાય છે! ત્યારે જીવન-કળા તે ડગલે ને પગલે જીવત વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે. આપણા જ જીવનનાં અંગભૂત એવાં રાગ-દ્વેષ, ઇચ્છા-અભિલાષાઓ, અને કેણુ જાણે કયાય ને કેટલાય યુગેાથી ચિર-સ ંચિત થયેલા સંસ્કારે જોડે એને કામ પાડવાનું હોય છે. ચેગસૂત્રકાર આ પ્રકારન જીવનકળા-વિધાયકને એ જ સાધન બતાવે છે: વૈરાગ્ય અને અભ્યાસ. વૈરાગ્ય એટલે પેાતાના જ પણ અઘિટ દિશામાં વિકાસ માગતા અંગ પર વશીકાર — કાબૂ : પેાતાન અંતઃકરણ પર નસ્તર મૂકવાની વાઢકાપ-કળા. આ શક્તિ જેની પાસે ન હોય, તે આ કળામાં આગળ વધી જ ર શકે. મૂતિ વિધાયક જો ટાંકણું ન લઈ શકે ને સામે પડેલ સુંદર આરસ પર ચલાવવા જેટલા ઉદ્યત જ ન થઈ શકે તે ? સાધક માટે વૈરાગ્ય અને અભ્યાસ એવાં મહત્ત્વન એજાર છે. તેટલી તત્પરતા વગર ચેાગકળા અપગ અને જાય છે. એટલે ‘સંયમ,' એટલી તત્પરતા હોય તે પઇ જ અભ્યાસ કામ દઈ શકે છે. તેા જ અભ્યાસશિ આગળ વધી શકે છે. [વાચકને યાદ દેવડાવવું જોઈ એ કે · અભ્યાસ ’ને યોગશાસ્ત્રને અથ સતત પરિશ્રમ, અથા જાગ્રત મહેનત છે. ] આ પ્રકારને પાતા પર વશીકાર મેળવવા, પેાતાન જ અંગ જેવી બની ગયેલી એષણાઓ પર કાબૂ મેળવવે એ જ અધ્યાત્મ-માગનું મેટામાં મેટું ને પહેલામાં પહે Jain Education International યોગ એટલ શુ? ૧૩ પગલું છે. શરીર તથા મનની બધી શક્તિઓને આ પગલે જવા કેળવવામાં જ સાધનાનું રહસ્ય રહેલું છે. એ સાધના સાધુ-સંન્યાસીએ જ કરી શકે, અથવા ચેાકસ શબ્દમાં કહીએ તેા, તેએ જ ખરાખર કરી શકે, એમ શ્રમણસંસ્કૃતિના કાળમાં મનાયું. જોકે, એક છૂટછાટ આપવાના દયાભાવથી ખુદ્ધ તથા મહાવીરે શ્રાવક ધમ પણ યાછ આપ્યા હતા, અને યમ અથવા વ્રતની અણુ ને મહા એવી એ કક્ષાએ પાડી હતી. પર’તુ, સાધુ કે સંન્યાસી જન્મતા નથી; તે પણ ગૃહસ્થાના સંસારમાંથી જ તે માગે જાય છે. કદાચ સંન્યાસીનું જવાનું ઝડપી હોય, છતાં માગ` તે એ જ છે. એટલે, આમ યમના બે પ્રકાર બતાવતાં છતાં, અણુવ્રતી ગૃહસ્થને પણ યાગની અંતિમ સિદ્ધિ મળે, એમ હેમાચાય જેવા જૈન યાગાચાર્ય એ બતાવ્યું છે, તે ધ્યાન ખેંચનારી મીના છે. માણસ સાધુ હાય કે ગૃહસ્થ, તે જો સમજી હોય, તેનામાં જો જ્ઞાન હોય કે પેાતે કાણુ છે, — પેાતાનું કર્તવ્ય શું છે, — કયે માગે જવાથી સુખ મળશે, અને એ જ્ઞાન પ્રમાણે વવા માટે આવશ્યક એવી જો શ્રદ્ધા તેનામાં હોય, તેા તે પેાતાનું જીવન તેને અનુરૂપ ઘડે જ. એને જીવનમાં ‘સચમ ’ કરવાની — કાંઈક નિયમથી રહેવાની જરૂર લાગશે જ. એટલે, અમુક કાર્યા તે છેડશે, અમુક ગૃહશે, અને પોતાની શ્રદ્ધા પરિપુષ્ટ થતી રહે તે માટે તેને અનુરૂપ સત્સંગ, સંબધા, ક્રિયાઓ તથા કામે પણ કરશે. આ વસ્તુ સંસાધારણ છે. અને એમાં જ યેાગશક્તિનું રહસ્ય સમાયું છે. હેમાચાયની ચેાગની વ્યાખ્યા For Private & Personal Use Only www.jain litary ag

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142