Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ ર યોગ એટલે શુ? ૫'તજલિએ યાગની વ્યાખ્યા આમ કરી છે ઃ - યોગ : ચિત્તવૃત્તિનિરોધ: (૦૨, સૂ૦૨). -ચિત્તની વૃત્તિને નિરાધ કરવા એટલે ચેાગ. આમ જોઈ એ તે નિરાધ એ ચિત્તને સાવભૌમ ધમ`` છે. દરેક માણસને આવા નિરોધ થતા હાય છે. માણસ એક વસ્તુને મેળવવા માટે ધારણા કરે; અન્યગામી પ્રયત્નાને તે અર્થે સયમ કરે; એમ કરતાં કરતાં એવી ક્ષણ આવે કે જ્યારે એની પ્રાપ્તિ માટેની વૃત્તિ શમે. તે ઘડીએ તેને આનંદ થાય છે. ચેગશાસ્ત્ર-માન્ય માનવિદ્યા એમ કહે છે કે, આ આનંદનું કારણ તે માણસની ચિત્તવૃત્તિ તે ઘડીએ નિધ પામે છે તે છેઃ તે વેળા થતા સમાધિસુખના તે આનંદ છે. એટલે, ચેગ એ ચિત્તને કાઈ ગૂઢ, વિરલ કે અવનવા અનુભવ નથી. તેથી કરીને ચેાગસૂત્રના ભાષ્યકાર પેાતાના ભાષ્યના પ્રારંભમાં જ, ટૂંકમાં પણ સૂચક રીતે જણાવે છે :- ‘યોગઃ સમાધિ: સ = સાર્વૌશ્વિત્તસ્ય ધર્મ: । -યાગ એટલે સમાધિ, અને એ ચિત્તને સાર્વભૌમ ધમ છે. ૧. સરોવરમાં બધે જ વખત વીચિલહરીએ ઊઠતી હોય તેપણ દરેક વીચિ ઊડીને સમતલ તેા બને જ છે. માનસ-સરની વૃત્તિરૂપી વીચિનું પણ એમ જ છે. અને એ રીતે, વૃત્તિનિરોધ ચિત્તના સાર્વભૌમ ધમ છે. Jain Education International યોગ એટલે શુ? તેા પછી ‘યેગશાસ્ત્ર' જેવું શું રહ્યુ ? જો દરેક આનંદ-અનુભવનું માનસ કારણ ચેગ એટલે કે ચિત્તવૃત્તિનિરોધ છે, તેા ચેગશાસ્ત્ર જેવી વસ્તુ નથી રહેતી, એમ જ કહેવું જોઈએ. આને જવાબ યેાગશાસ્ત્ર નિરાધના એ પ્રકારો પાડીને આપે છે. એક નિરોધ એવા છે કે જે, ઉપર જણાવ્યું તે રીતે, વિના ખાસ સાધનાએ, થાય છે.૧ આવા નિરોધથી અંતિમ આનદાનુભવ નથી થતા. ચિત્તના જેમ અનેક ધમે છે, તેમ જ નિરોધ અર્થાત્ ‘ સમાધિ ’ પણ એક ધ છે. પરંતુ એ ધમ ને કેળવવા, ખીલવવા અને ધારી રીતે વાળીને કામમાં લેવા, એમાં યાગત્વ રહેલું છે; તે જ એ સાવ ભૌમ ધમ ચાગશક્તિ વ્યક્ત કરે છે, અને એ જે કેળવણીની રીત, ચિત્ત-સાધનને તૈયાર કરવાને માગ', તેને જ યાગ કહેવામાં આવે છે. અને તેથી જ ૧. વિદેહ એવા દેવાદિ, તથા પ્રાકૃતિક નગિક દરામાં લીન રહેતાં પશુ, પુખી, કીટ વગેરે તિય ક્થાનનાં સાને વૃત્તિનિરોધ ભવપ્રત્યય ’– સાહજિક – જન્મસિદ્ધ છે. વયયો વિવેદપ્રતિવાનામ્ । [પા૦૬, જૂ૦ ૨૧] ૨. યાગભાષ્યકાર સમાધિને ચિત્તનો સાભૌમ (સવભૂમિકાએ મળી આવ) ધમ કહીને આગળ કહે છેઃ क्षिप्तं मूढं विक्षिप्तम् एकाग्रं निरुद्धम् इति चितभूमयः । तत्र विक्षिप्ते चेतसि विक्षेपोपसर्जनीभूतः समाधितं योगपक्षे वर्तते । यस्तु एका चेतसि सद्भूतमर्थं प्रद्योतयति, क्षिणोति च क्लेशन् “ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુધ્ધ એ (પાંચ) હૂમિકા ચિત્તની હોય છે. (તેમાં પહેલી જેમાં મળી આવતા સમાધિ ધમ તે યોગ કાટીમાં ગણવા લાયક જ નથી. ) વિક્ષિપ્ત ભૂમિકાના ચિત્તમાં પણ સમાધિધમાં વિક્ષેપેાથી હણાયેલા રહે છે; તેથી તેને પણ યાગપક્ષે ન મુકાય. પરંતુ એકાગ્ર ચિત્તમાં મળી આવતા સમાધિધમ' કે જે . . .'' [જુએ પા॰ ૧, સૂ॰ ૧ પર ભાષ્ય ]. www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142