Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 120
________________ ચોગ એટલે શુ? શ્રુત એટલે શાશ્ત્ર, આગમ. તેના અભ્યાસ વડે અમુક પ્રજ્ઞા ખીલે છે. તેનેા પાયે શબ્દજ્ઞાન છે. શબ્દ દ્વારા વિવરણ અને વિવેચન કરીને તે પેાતાનું કામ કરે છે. ત્રણ પ્રમાણા —પ્રત્યક્ષ, અનુમાન, આગમ (જુએ સૂત્ર ૭)માંના આગમ -પ્રમાણથી જે સામાન્ય જ્ઞાન મળી શકે, તે એ વડે પ્રાપ્ત કરી શકાય. આ પ્રજ્ઞા વડે સામાન્ય જ્ઞાનના બધા વિષયે જાણી શકાય. શાળાનું શિક્ષણ આપણી આ પ્રજ્ઞા દ્વારા કામ ો છે. ૧૮૧ ખીજું સાધન આપણા ચિત્તની તકશક્તિ છે, જે મુખ્યત્વે અનુમાન-પ્રમાણથી કામ લે છે. એ કાઈ નવું જ્ઞાન નથી આપતી, પણ જે જ્ઞાન હૈાય તેમના પરથી વધુ કલ્પીને આગળ ચાલે છે. આ વિષયાને જ લઈને ચાલે છે. પ્રજ્ઞા પણ સામાન્ય અનુમાન સમાધિ દ્વારા ચિત્ત જે પ્રજ્ઞા પ્રગટ કરે છે તે આ બે કરતાં જુદી છે, કેમ કે તે પ્રજ્ઞા શબ્દ કે વડે કામ લેતી નથી. જે કાઈ દૃશ્ય પરથી સમાત્તિ જન્મે, તેને સર્વિત, નિતિક, સર્વિચાર અને નિવિચાર એ ચાર ક્રમે શુદ્ધ કરીને, જે વિશેષ અર્થ તે સમાપત્તિનું કારણુ બન્યા હાય, તે વિશેષ અને આ પ્રજ્ઞા પ્રત્યક્ષ કરી શકે છે. વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન કરવા માટેની એ ખાસ પ્રજ્ઞા છે. તે દ્વારા પ્રગટતું જ્ઞાન, શ્રુત કે અનુમાન વડે જેમ કે સૌને થાય, તેવા પ્રકારનું નથી; તે કેવળ તે પ્રજ્ઞાવાળાને થતું વિશેષ અર્થાંવાળું જ્ઞાન છે. ઋતંભરા પ્રજ્ઞા આ રીતે ખાસ પ્રજ્ઞા છે. શ્રુત અને અનુમાનથી બુદ્ધિમાં જે પરાવલ’બીપણું Jain Education International ઋત ભરા પ્રજ્ઞા - ૨ ૧૮૩ અને પ્રત્યક્ષ અનુભવને અભાવ હોય છે, તે આ ઋતંભરા પ્રજ્ઞામાં નથી હાતાં. શ્રીકૃષ્ણે અર્જુનને આ જ વસ્તુ અ॰ ૨-૫૩માં કહી છે. તે કહે છે કે, ‘શ્રુતિ એટલે કે શાસ્ત્રોમાંથી મળેલી વાતા સાભળીને તારી બુદ્ધિ તૈયાર થયેલી છે; તે જ્યારે સમાધિથી નિશ્ચળ થશે ત્યારે તને ચેાગ મળશે.’ એટલે કે, અર્જુન જે લીલા કરે છે, વિચાર કરે છે, તેમાં શ્રુતપ્રજ્ઞા અને અનુમાનપ્રજ્ઞા વધુ રહેલી છે. તે એને સ`શય કે શકાથી મુક્ત નથી કરી શકતી. તે પ્રજ્ઞા જ્યારે સમાધિ વડે સ્થિત થાય,— શકા, મેાહ ઇત્યાદિથી ડહેાળાયા કરે છે તે ઠરે, ત્યારે સાચી શુદ્ધ પ્રજ્ઞા લાધે. આ પ્રજ્ઞા યાગનું સાધન છે; આ પ્રજ્ઞા સુક્ષ્મ છે, ગમે તે વસ્તુને પ્રત્યક્ષ કરી શકે છે. એ પ્રજ્ઞાને ઉદ્દેશીને ઉપનિષદે પેલા મંત્ર કહ્યા છે કે, एष सर्वेषु भूतेषू गूढेत्मा न प्रकाशते । યુતે ધ્યયા યુદ્ધથા સૂક્ષ્મચા સબંÁિમિ: । (જોવ૰૧. રૂ. ૨૨) (સર્વ ભૂતામાં ગૂઢ રહેલા આ આત્મા દેખાતાનથી; પરંતુ સૂક્ષ્મદશી પુરુષા પેાતાની એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વડે તેને જોઈ શકે છે. ) આ પ્રકારની પ્રજ્ઞાથી કેવી રીતે સાધના આગળ વધે છે તે યેાગસૂત્રના પહેલા પાદનાં છેલ્લાં બે સૂત્રેા (૫૦-૫૧)માં કહ્યું છે. તે આવતા પ્રકરણમાં. ૧૦-૩-૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142