________________
વેગ એટલે શું ?
ઈશ્વરપ્રણિધાનનું ફળ આપ આપ મળી રહે છે તે પ્રત્યકુ-ચેતનને પામે છે
ज्ञानस्पैव पराकाष्ठा वैराग्यम् । एतस्यैव हि नान्तरीयक कैवल्यमिति ।। અને એના અંતરાયે ઓગળી જાય છે. ગીતાકારે આ
(જ્ઞાનની જ પરાકાષ્ઠા વૈરાગ્ય છે. એમાંથી કે એ વસ્તુને નીચેના શ્લોકમાં ( અ૦ ૨૯, ૧૦) કહી છે—
પછી, બીજા કશાના આંતરા વગર - તરત જે આવે છે तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
તે જ કૈવલ્ય છે.) ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥
ભક્તિ-માર્ગ એવો અવ્યક્ત જ્ઞાન-માગ ન લેતાં (મારામાં સતત યુક્ત રહેતા અને મને પ્રીતિપૂર્વક ભજતા
વ્યક્તપૂજાને માર્ગ લે છે. તે જીવ અને શિવ વચ્ચે વિવેક તે લેકેને હું બુદ્ધિયોગ આપું છું, જેના વડે તેઓ મને
કરે છે. તેનું ખાસ ફળ એ છે કે, “પ્રયતર' પ્રાપ્ત પામે છે.)
થાય છે. ભક્તિ-માર્ગ અને વૈરાગ્ય-અભ્યાસ-માણે પહોંચે છે તો એક જ ધામે. અને ત્યાં પહોંચવા માટે બેઉને તેમાં
આ પ્રચંતન એટલે શું? એને સાદે સીધે આવતા અંતરાયે જીતવાના જ છે. પરંતુ ફેર એ છે કે
અર્થ આ છે– દરેકના અંતઃકરણમાં વિરાજતું કે પિતાનું કામ કરવા માટે વૈરાગ્ય માર્ગ સીધે વિવેકજ્ઞાન
પ્રતીત થતું ચેતન તે.* આ ચેતનને આપણે આપણાપણું પર જાય છે, તે પ્રકૃતિ અને પુરુષને વિવેક કરે છે અને
કે જીવ સમજીએ છીએ. પરંતુ તેનું સ્વરૂપ શું છે તે એના દ્વારા પિતાના વૈરાગ્યને આગળ લે છે અને પ્રકૃતિથી
સ્પષ્ટ જાણતા નથી. ઈશ્વર, કે જે પરમ પુરુષોત્તમ છે, તેને અલગ એવા પુરુષનાં ચિંતન મનન અને ધ્યાન દ્વારા
સતત જગ્યા કરવાથી, તેના સ્વરૂપને યાદ કર્યા કરવાથી, સાધનમાં વધે છે. આમ સારી રીતે કરવા માટે તેને
તેની સરખામણીમાં આપણને આપણું સ્વરૂપ અને તેની અંતરાયે અને વિક્ષેપ ઉપર વિજય મેળવવાને આવે છે.
મર્યાદા સમજાય છે. ઈશ્વરની વ્યાખ્યા જ એ પ્રકારની છેઃ પણ એ કામ તે સંક૯પપૂર્વક – ખાસ અભ્યાસ વડે કરે છે.
ઈશ્વર સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છીએ; તે લેશકમંદિથી તે અભ્યાસનો પ્રકાર હવે પછીનાં સૂત્રોમાં કહે છે. આમ
મુક્ત છે, આપણે તેમાં સબડીએ છીએ; આપણે અજ્ઞ વિવેક-વિચાર અને અંતરાય-નિવારણના અભ્યાસ વડે
છીએ, તે પરમ ગુરુ છે;– આમ સદાકાળ ભાવ ચાલો વૈરાગ્યમાગી કામ લે છે. તેથી વૈરાગ્યની પરાકાષ્ટા પર
* ભેજ દેવ તેમની ટીકામાં આ શબ્દની સૌથી સારી સમજ નીચે પહોંચે છે, અને આવા વિવેક કે વૈરાગ્યની પરમ સ્થિતિ
મુજબ આપે છેએ જ જ્ઞાન છે. અને એમ ભાષ્યકાર વૈરાગ્ય-સૂત્ર ૧૬માની
विषयप्रातिकूल्येन स्वान्तःकरणाभिमुखमंचति या चेतना दृकशक्तिः सा प्रत्यक्-चेतना। ટીકામાં સાફ કહે છેઃ
અર્થ - પ્રતિકૂળ બુદ્ધિથી વિષમાંથી હડીને પોતાના અંતઃકરણ તરફ
વળેલી - અંતમુખ બનેલી ચેતના –દશક્તિ, તે પ્રત્યક્ ચેતના કહેવાય. For Private & Personal Line Only