Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 95
________________ નિદ્રાવૃત્તિ બ્રાંતિદર્શનને ખેલ નથી? તેનું રહસ્ય પામીએ તે મન પર કાબૂ આવે. તેવું જ નિદ્રા વિષે છે. તેને થોડો વધુ વિચાર આવતા પ્રકરણમાં. ૨૧-૫-'૪૯ ૩૧ ૧૩૨ ગ એટલે શું? જેમ કે કંઇડ. તેણે સ્વપ્નાવસ્થાને ઊંડો અભ્યાસ કર્યો. તે મનના લક્ષણ વિષે કેટલાંક નવા જ બિંદુઓ તેણે જગત આગળ રજૂ કર્યા; અને સારાંશે કહ્યું કે, આપણી અંદર મુખ્ય પ્રેરક બળ “લિબિડો” છે – કામવાસના છે. ગીતાકારે પણ અજુનના ખરી મૂંઝવણથી પૂછેલા સવાલને એને મળતો ઉત્તર સદાને માટે નથી આપ્યો? TF TE: ધ gવ: I ૦ ૨, ૩૭ I પરંતુ ગીતાકાર આગળ જઈને કહે છે, એ “કામ” આપણે નથી. આપણી ઇન્દ્રિયે, તેથી આગળનું તત્ત્વ મન, તથા તેથીય આગળનું તત્ત્વ બુદ્ધિ, – કામ ત્યાં ઘર કરીને વર્તે છે. પરંતુ આટલું જ સમજવું એ ભ્રાંતિજનક છે. બુદ્ધિ અને ત્યાં સુધી વ્યાપતા કામ-શત્રુની પણ પર એવું આત્મતત્ત્વ છે. સ્વપ્ન અને નિદ્રામાં તે સાક્ષીરૂપે અનુભવ લે છે. એ અનુભવોની છણાવટ કરવા દ્વારા જે આપણે આત્મનિષ્ઠાને સંસ્કાર દઢ કરીએ, તે સ્વપ્ન અને નિદ્રામાં મળતા તે જ્ઞાનના આધારથી મન પર કાબૂ આવતો જાય. મનને કાબૂ એ આત્મચિંતનને હેતુ છે. તે ચિતન કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિ (સૂત્ર ૩૬ જુઓ), વિચારમય જીવન (સૂત્ર ૩૭ જુઓ), ઉપરાંત સ્વપ્નદશાના મનને અભ્યાસ કરવાની સૂમ માનસપ્રવૃતિ પણ કામની છે. કેવળ જાગ્રત જ નહિ, તે ઉપરાંત સ્વપ્ન ને નિદ્રા એમ ત્રણે દશામાં જે અનુભવ થાય, તે બધાને ભેગે ક્યાસ કરીને રહસ્ય કાઢવું જોઈએ. સ્વપ્નદશા એક ભારે મોટા નિદ્રાવૃત્તિ ગયા પ્રકરણમાં આપણે સ્વપ્ન અને નિદ્રા એ બે અવસ્થામાં થતા જ્ઞાન પર આધાર રાખીને અભ્યાસ કરવાથી પણ ચિત્ત ઉપર અમુક કાબૂ મળી શકે છે, તેની ચર્ચા કરી હતી. તે અંગે થોડુંક વિશેષ જોવા જેવું છે. - નિદ્રા એક વૃત્તિ છે, એ અહીં યાદ કરવું જોઈએ. એટલે કે, ચિત્ત સામાન્ય રીતે આ વૃત્તિમાં પણ જાય છે; અને એને શારીરિક તથા માનસિક ફાયદે કેટલો બધે છે, એ તો દરેક જાણે છે. ઊંઘ ન આવે તો આપણે સાજાતાજા ન રહી શકીએ; ઊંઘ ન મળતી રહે તો આપણું. ચિત્ત સ્વસ્થ રીતે કામ ન કરી શકે; તે વગર લોકો ગાંડા પણ થઈ જાય છે. મતલબ કે, નિદ્રાવૃત્તિમાં આ ગુણ સહેજે રહેલો છે. ચિત્તને તે અમુક સ્વસ્થતા અને તંદુરસ્તી આપે છે. આ સૂત્રમાં તેથી આગળ જઈને જ્ઞાનપૂર્વક અમુક અભ્યાસ કરવાની વાત છે. તે એ કે, આ નિદ્રાદશામાં ચિત્તને જે અનુભવ થાય છે, જે નિદ્રાકાર રૂપમાં તે એ For Private Personal use only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142