Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ યોગ એટલે શુ? ૧૫૪ અનુભવ એટલા બધા ક્રાંતિકારી છે કે, તેને સાવ નેાખે ગણવા જોઈએ. તેથી યાગસૂત્રકારે સૂત્ર ૧૭માં વિતવિશ્વા-માનવ-અસ્મિતા-અનુગમાત્સ પ્રજ્ઞાત: એમ કહીને વૃત્તિમાત્રના ઉદયની પાછળ રહેલા એવા નિરાળા બીજો અનુભવ તેની પછીના સૂત્રમાં કહ્યો છે— विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषः अन्यः ।। १८ ।। વૃત્તિમાત્ર પાછળ રહેલા આ સૂક્ષ્મ છતાં મહાવ્યાપક સ’પ્રજ્ઞાનના વસ્તુને ઉદ્દેશીને જ કવિએ ગાયું છે કે, વૃત્તિ જેવા ‘તરણા ઓથે’ મેાટી ડુંગર જેવી એ ચીજ રહી છે; અને તેની ગમતએ છે કે, છતાં ‘ડુંગર કેાઈ દેખે નહિ !' આ દેખવાના ઉપાય નિધ છે, કે જે મેળવવા માટે વિરામ-પ્રત્યયને અભ્યાસ કરવાને છે, અને જેનું જ્ઞાન ‘સંસ્કારશેષ’ છે. આ અભ્યાસ કેવી રીતે કરવા એ સમજવાનું છે. તેની પ્રક્રિયાને ક્રિયાયેાગ પણ કહેવામાં આવે છે, અને તેને ઉદ્દેશ સમાધિની પ્રાપ્તિ છે, એમ યાગસૂત્રકાર બીજા પાદમાં આગળ કહેશે. આ સમાધિ શું છે તે સમજાવવાનું કામ યાગસૂત્રના પહેલા પાદનું છે; તેથી તે સમાધિવાત કહેવાય છે. તેના ૪૧મા સૂત્ર સુધી સમાધિનું સ્વરૂપ સમજવાને માટેની ભૂમિકા તૈયાર કર્યાં પછી, એ પ્રકરણ આગળ ચાલે છે. તે સમજતા પહેલાં, સમાધિનું મુખ્ય સાધન જે ચિત્તવૃત્તિનું સંયમન કે નિરોધન, તેના બે પ્રકાર છે એ જોવાના રહે છે. આ એ પ્રકારે નીચેના ૧૯,૨૦મા સૂત્રમાં કહ્યા છેઃ Jain Education International ચિત્તનિરોધના બે પ્રકારો મપ્રત્યય: વિવે-પ્રકૃતિયાનામ્ ।। & શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમષ્ટિ-પ્રજ્ઞા-પૂર્યઃ સરેષામ્ ॥ ૨૦ ।। -નિરોધ એ જાતના છે—એક છે વિદેહ-પ્રકૃતિલય’ કહેવાતાઓને નિરાધ કે જેને ભવપ્રત્યય' કહે છે. તેથી જુદા એવા બીજા લેાકેાના જે નિરાધ છે તે ભવપ્રત્યય નથી, પણ શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-પૂર્ણાંક નીપજતા નિરોધ છે. આને સ્પષ્ટ શે। અથ થાય છે તે આવતા પ્રકરણમાં જોઈ શું. ૧૭-૨-૫૦ ૧ ૩૭ ચિત્તનિરોધના બે પ્રકારો ગયા પ્રકરણમાં આપણે નીચેનાં એ સૂત્રેાના વિચાર આગળ રાકાયા હતા — મવપ્રત્યય: વિવે7-પ્રકૃતિયાનામ્ ।। ૨ ।। શ્રદ્ધા-વીય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-યંત્ર: તરવામ્ ।। ૨ ।। આ સૂત્રેાને શબ્દાર્થ સ્પષ્ટ છેઃ—નવપ્રત્યય કહેવાતા નિરોધ છે તે ‘વિદેહ ' તથા ‘ પ્રકૃતિલય ’ સત્ત્વાના હોય છે. તેમનાથી બીજા જે સત્ત્વા રહ્યાં તેમના નિરોધ શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞા દ્વારા સધાતા નિરોધ છે. અને તેમનેા અન્વય ચિત્તવૃત્તિનિોધ: એ મૂળ પ્રકરણ જે ચાલે છે તેની જોડે છે. એવા જ અન્વયવાળાં બે સૂત્ર For Private & Personal Use Only www.jain litary ag

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142