Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 231
________________ તેમ જ ખુશ કરીને તેમની પાસેથી આર્થિક લાભ મેળવવા લાકોએ પોતાના દાનધમ નુ દ્રષ્ટિબિંદુ બદલી નાખ્યુ.. તેમના વડીલેાના ધનના, • દાનના પ્રવાહ જે રસ્તે વહેતા તે બ ંધ કરીને હવે માત્ર અ ંગ્રેજી નિશાળા, કાલેન્સ અને હાસ્પિટલે તરફ તેમના ધનપ્રવાહનાં પૂર ઊમટવા લાગ્યાં, અને આ કોલેજો દ્વારા સુધારકાની, પશ્ચિમચક્ષુઓની, મ ગ્રેછ સસ્કૃતિના ઝંડાધારીઓની ફાજ વધવા લાગી. સરકાર તરફથી આ ફાજને ઉત્તેજન આપીને સમાજ ઉપર તેમના અો જામે એવા પ્રયત્ન થવા લાગ્યા જેથી તેમના દ્વારા સમસ્ત સમાજ ઉપર પેાતાની પ્રતિભા જામી જાય. જ્ઞાતિસ’સ્થાઓએ મ ંગ્રેજોને હું ફાવ્યા અંગ્રેજોનુ મૂળ ધ્યેય તે સમસ્ત પ્રજાને દારૂ પીતી અને માંસ ખાતી, ખાસ કરીને ગાયનું માંસ ખાતી કરવાની હતી, જેથી તેને ખ્રિસ્તી ધર્મોમાં વટલાવી શકાય. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ કાઈ ખ્રિસ્તી ધર્મ ન તા વેદ કે જૈન ધર્મથી ઉત્તમ છે, ન તો એ વેદ કે જૈનધી આને આ વાની શક્તિવાળા. છતાં કદાચ કોઇ માગભૂલ્યા હિંદી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા સમજણપૂર્વક નહિં તો સત્તા કે ધનની લાલચે તૈયાર થાય તેપણુ દારૂ અને માંસ પ્રત્યેની તેની સૂગ તેને તેમ તાં અટકાવે. અગ્રેજી ભણેલા દારૂ અને માંસને આધુનિક જીવન જીવવા માટે આવશ્યક ગણુતા. છતા પણ નવેદિતો પણ છૂટી અને જાહેર રીતે કાર અને માંસના ઉપયેાગ કરી શકતા નહિ. કારણ કે તેમ કરવા જતાં તેમના જ્ઞાતિજના તેમના બહિષ્કાર કરી જ્ઞાતિ બહાર મકે, એટલે તે સમાજમાંથી તદ્દન ફેકાઈ જાય, જ્ઞાતિ બહાર થયેલ વ્યક્તિને તેનાથી નીચી ગણાતી જ્ઞાતિ પણ પોતાનામાં સમાવવા તૈયાર ન થાય. ' જે જે લાકા ખાનગીમાં દારૂ પીતાં કે માંસ ખાતાં પકડાય તેમને તે ગમે તેવો માટા સરકારી અમલદાર હોય તોપણુ જ્ઞાતિ તેને જ્ઞાતિ અહાર મૂકી હૈૌ. જ્ઞાતિ બહાર મુકાયા પછી સમાજમાં તેની પ્રતિષ્ઠાનુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302