Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 270
________________ છાણિયું ખાતર એટલે વાવવાના અનાજની જાત મુજબ દર એકર ૧૦ ગાડાંથી ૫૦ ગાડાં છાણ નાખવું) વળી છાણની ખેંચને કારણે છાણુનું બળતણ ન મળવાથી લોકોએ જંગલે કાપીને બાળી નાખ્યાં. જેથી પવનમાં જમીનની ઉપરની ફળદ્રુપ માટી ઊડી જઈને નદીઓ અને તળાવે પૂરી દે છે અને પાણીને દુકાળ પ્રસરે છે. આમ જમીન દર વર્ષે ધેવાતી જઈને પિતાની ફળદ્રુપતા ગુમાવતી જાય છે, અને એગ્ય ખેડાણ તેમ જ પૂરતા ખાતર રૂપી પોષણ ન મળવાથી પાક આપવાની તેની શક્તિ પણ ગુમાવતી જાય છે. જે પ્રદેશમાં ગોવધની નીતિ શરૂ થઈ તે પહેલાં એકરે ૧૦૦ મણ (૨૦૦૦ કિલ) અનાજ પાકતું ત્યાં, હવે માત્ર ૧૫ થી ૨૦ મણ (૩૦૦ થી ૪૦૦ કિલ) અનાજ પાકે છે. આપણે ત્યાં જમીનમાં હાલ એકરે કેટલું અનાજ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા છે તેની વિગત નીચે આપી છે. . : એગ્ય ખેડાણ અને પૂરતા ખાતર વડે અનાજ ઉત્પન્ન કરવાની આપણી જમીનની ક્ષમતા. * અનાજનું નામ દર એકર જમીનની ઉત્પાદન પાઉન્ડમાં " 'જાત મુજબ ચેખા ૭૫૦ થી ૩૭૫૦ ૪૦૦ થી ૧૨૦૦ કોઈ પ્રદેશમાં ૨૨૦૦ ૬૨૦ થી ૨૫૦૦ ૪૦૦, ૮૦૦, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦ ૪૦૦, ૮૦૦, ૧૦૦૦, ૨૦૦૦ જ. ૬૦૦ થી ૧૬૦૦ વટાણા અને બીજાં કાળ, ૫૦૦ થી ૨,૦૦૦ * બટેટા ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ ઘઉં મકાઇ જુવારે બાજરો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302