Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 290
________________ ૨૮૫ ચક્કસ ધ્યેયવાળો વર્ગ છે, તે એમ માને છે, કે સમસ્ત વિશ્વમાં એક જ ધર્મ, અને તે ખ્રિસ્તી ધર્મ છે જોઈએ. અન્ય ધમએને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની જે મુશ્કેલી છે. તેથી અનેકગણી વધુ. મુશ્કેલી હિંદુ પ્રજાને ખ્રિસ્તી ધર્મ માં વટલાવવાની છે. કારણકે હિદુઓને તેમને ધર્મ દારૂ પિવાની મનાઈ કરે છે. માંસ ખાવાની પણ મનાઈ કરે છે. વેદ ધર્મ માંસને રાક્ષસને ખોરાક ગણે છે. માંસાહાર-આજના યુગને તકાદે શા માટે? હિંદુઓ ૪૫ કરોડથી વધારે છે. પણ જો તેઓ માંસાહાર ની કરે અને ગોમાંસ ખાતા ન થાય તે તેઓને ખ્રિસ્તી બનાવી શકાય. નહિ. કારણ કે હિંદુઓ માંસ ખાવાને અધમ કૃત્ય ગણે છે. મુસલમાને ડુક્કરનું માંસ ખાતા નથી. અને ઈસ્લામ દારૂને હરામ ગણે. છે, જ્યારે ખ્રિસ્તી પાદરીઓ તે ગોમાંસ અને ડુકકરનું માંસ ખાય છે. અને દારૂ પણ પીએ છે. એટલે એ બન્ને કોમને ખ્રિસ્તી પાદરીએ પિતાનાથી હલકા લાગે. એટલે તેમને ધર્મ એ કઈ રીતે સ્વીકારે ? એટલે સમગ્ર ભારતીય પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં પલટાવવી હોય તે તેમને રોમાંસ અને ડુકકરનું માંસ ખાતી કરવી જોઈએ. હિંદુ, પ્રજાને સીધી રોમાંસ ખાતી કરી શકાય નહિ, એટલે ક્રમે ક્રમે પ્રથમ પ્રોટીનના નામે અહિંસક ઈડી ખાતી કરો પછી હિંસક ઈડા અને માછલીઓ ખાતા કરે. પછી માંસાહારી બનાવે અને છેલ્લે ગોમાંસ, અને ડુક્કરનું માંસ ખાતા કરે. એટલે એક જ વિશ્વધર્મના નામે. તમામને સહેલાઈથી ખ્રિસ્તી બનાવી શકાય. માટે જ તે માંસાહાર એ આજના યુગને તકાદો છે. વધી રહેલી વસ્તીને ખવડાવવાને, ભૂખે મરતી બચાવવાને એક માત્ર ઉપાય છે. બેરાની જૂની ટેવે અને માન્યતાને વળગી રહેવું એ યાતનામય મોતને આમંત્રણ આપવા જેવું છે. આવા પ્રચારની પાછળ ખ્રિસ્તી ધર્મપ્રચારનું ધ્યેય કામ કરી રહેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302