Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 254
________________ ૨૪૯ -જરા પણ શરમ આવતી નથી. કારણ એ ઈશ્વરનો ઈન્કાર કરનારી સિકયુલર સરકારે હોય છે. હૂંડિયામણુ એ તેમને સવાઈ ઈશ્વર છે, હિંસા અને ભ્રષ્ટાચાર એ એમની નીતિ છે, પક્ષપલટા અને વચનમંગે કરવા એમાં તેમની મુત્સદ્દીગીરી સમાઈ જાય છે, અને દારૂબંધી કર-- બવાની ડંફાસ મારવી એ જ એમને ગાંધીમાર્ગ છે.' આમ ઈંડાં એ હિંસક છે કે અહિંસક એ ચર્ચા અસ્થાને છે. પરંતુ એ ભોળી અને ધર્મપ્રિય પ્રજા સાથેની નિર્દય છેતરપિંડી છે. અને રાષ્ટ્રની સમૃદ્ધિ અને સંપત્તિને રોળી નાખનારી ચીજ છે. -ડાં અનેક રોગોને નોતરે છે. - આર્થિક દષ્ટિએ ઈડાં ખાવાં વધુ ખર્ચાળ છે, એ વિષે મેં વારવાર લખ્યું છે. તે ખાવાથી રોગ થાય છે કે કેમ એ ચર્ચાથી દૂર રહીને, ઈંડાં, માંસ, માછલીને ખેરાક-આપણે જે રેજિદે ખેરાક ખાઈએ છીએ તેના કરતાં વધુ પિષણ આપનારે છે કે કેમ, તે નક્કી - કર્યા વિના માત્ર પ્રથારના બળે ભ્રમિત થઈને તે ખાવાનું શરૂ કરવું તેમાં નથી ગૌરવ, નથી ડહાપણ કે નથી ફાયદો. " કે ઇડા, માંસ આદિ ખાવાથી વિવિધ પ્રકારના રોગે થાય. છે એમ પ્રખ્યાત હેકટરે કહે છે જ. ઉપરાંત મારા પિતાને પણ એ. અનુભવ છે કે ઈંડા ખાનારા અને માંસાહાર કરનારાઓમાં વાયુને - લગતા રોગ જેવા કે સંધિવા, આર્થરાઈટીસ, ગાઉટ, પિલિયે, લકવા નિરામિષાહારીઓ કરતાં પ્રમાણમાં વધુ હોય છે અને જે તેઓ દૂધ ન લઈ શકતા હોય તે માંસાહાર કરવા છતાં પણ અપષણનાં દરથી, -દૂધ ન લઈ શકનાર નિરામિષાહારીઓ જેટલા જ અપષણનાં દરથી પીડાતા હોય છે. 'પ્રજાના મોંમાંથી દૂધ શા માટે આંચકી લેવામાં આવે છે? છે. ભારતની આબોહવામાં પ્રજાને એકમાત્ર વહેવારુ અને ચક્કસ પગલાં દ્વારા મધું અને દુષ્પાપ્ય બનાવવામાં ન આવે તે સહુથી સસ્તું મળી શકે એવી એક માત્ર પિષણની વસ્તુ દૂધ નિર્દયતાપૂર્વક કયાં વિના નથી ડહાપરવાથી વિવિધ જાતને પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302