Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 251
________________ ૨૪ પડે છે. એટલે કે દર વરસે ત્રણ કરોડ માણસાને પેટ ભરીને ખવડાવી, શકાય તેટલુ અનાજ આ મરઘાંને ખવડાવી દેવાય છે. હવે આ અનાજમાંથી ખાસ તૈયાર થતા ખાશકમાં ઈડાં વધુર વજનનાં થાય માટે ગાયનું માંસ અને ગાયનાં હાડકાંની ભૂકી મેળવવામાં આવે છે. એટલે ઇંડાંને અહિંસક ઠરાવવા માટે એ માત્ર અનાજનુ રૂપાંતર છે એ રજૂઆત અર્ધસત્ય છે. એ અનાજ ગામાંસ અને ગાયાનાં હાડકાંના મિશ્રણનુ રૂપાંતરછે એમ કહેવુ ચેગ્ય છે. ઉપરાંત તેમાં માછલાં પણ ભેળવવામાં આવે છે, અને આમ હોવાથી એ માંસ, માછલાં અને હાડકાંનું રૂપાંતર હાઈ અહિંસક પણ નથી અને હિંદુઓને ખાવા ચાગ્ય પણ નથી. પણ અહીં આપણે ફરૌથી હિંસા-અહિંસાના પ્રશ્નને ખાજીએ. રાખી શષ્ટ્રના આર્થિક હિત તરફ વળીએ. બજારમાં ત્રણ કરોડ માણસને એટલે કે, કુલ વસ્તીના પાંચ ટકા માણસાને ચાલે એટલા અનાજની માંઆને ખવડાવવા માટેની ખરીદી થાય ત્યારે અનાજના ભાવ ઘટી શકે નહિ. જ્યારે પ૦ ટકા માણસા દેશમાં અનાજના પૂરતા જથ્થા ઢાવા છતાં માત્ર એક ટક ખાઈને જીવતા હોય ત્યારે તેમને વધુ અનાજ સસ્તા ભાવે પૂરુ પાડવાને બદલે એ અનાજ મરઘાંને ખવડાવી દેવુ' એ માનવતા સામે. ઢવાનિયત ભરેલા ગુના છે. દાંભિક પ્રચાર હિટલરે તેા યહૂદીઓને ગેસથી ગૂંગળાવીને ઝપાટાબંધ મારી. નાખ્યા હતા. નાદિરશાહે તલવારને ઝાટકે દિલ્હીવાસીઓની કતલ ચલાવી હતી. પરંતુ અહીં તા અનાજના પૂરતા જથ્થા હાવા છતાં ટાકાને ભૂખથી ખાવી રિબાવીને મરવા દઈને મરઘાંને અનાજ ખવડાવી દેવાય છે. અને પછી તેમનાં ઈંડાં અપષણનાં દરડા સામે રક્ષણ આપશે કહીંને તે ખાવા ટીકાને લલચાવાય છે. પરંતુ ઈંડાંથી માણસનું પેટ ભરાતુ નથી, એ ગરીબના ખારાક હાવાના દાવા સત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302