Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૦ ' સામાયિકનું ફલ दिवसे दिवसे लख्खं, देइ सुवनस्स खंडिवं एगो॥ एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ।। २४ ॥
કે પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કઈ પુરૂષ સામાયિક કરે છે તે તે સામાયિક કરનાર પુરૂષની તુલના-અરેબરી કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફલ વિશેષ છે. (૨૪)
સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેાય? निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु॥ समसयपरियणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥
નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ. અર્થાત્ સામાયિકમાં સ્થિત પુરૂષ એ હેય. (૨૫)
નિરર્થક સામાયિક લક્ષણ. सामाइयं तु काउं, गिहिकज्जं जोवि चिंतए सड्ढो ॥ अट्टवसढोवगओ, निरत्ययं तस्ससामाइयं ॥ २६ ॥
શ્રાવક સામાયિક કરતે છતે ગૃહકાર્યને ચિંતવે અને આ રૌદ્ર સ્થાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે. (૨૬)
आचार्यना छत्रीस गुणः-पडिरुवाइ चउदस, खंतीमाई य