Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૩૪ निअमिजइ नीअजीह, अविआरिअ नेव किज्जए कजं ॥ न कुलकमोअ लुप्पइ, कुविओ किं कुणइ कलिकालो ॥५॥
પિતાની જીભને વશ કરવી અવિચાર્યું કામ ન કરવું અને પિતાના સારા કુલાચારને ન લેપ તે પછી કેપ પામેલા કલિકાલ પણ શું કરે? અર્થાત્ કાંઈ ન કરે. ૫
मम्म नउ ल्लविजइ, कस्सवि आलं न दिज्जइ कया ॥ कोवि न उक्कोसिज्जइ, सज्जणमग्गो इमो दुग्गो ॥६॥
કેઈનું મર્મ વચન ન બોલવું, કોઈને કયારે પણ આલ ન દેવું તેમજ કેઈને તિરસ્કાર પણ ન કરવું. આ પ્રમાણે સજનનો માર્ગ દુર્લભ છે. ૬
सव्वस्स उवयरिजइ, न पम्हसिज्जइ परस्स उवयारो॥ विहलं अवलंबिज्जइ, उवएसो एस विउसाणं ॥७॥
સર્વને ઉપકાર કરવો, પારકો ઉપકાર ન વિસાર, દુઃખીને આધાર આપો. એ ડાહ્યા પુરુષોનો ઉપદેશ જાણો.
कोवि न अद्भच्छिज्जइ, किज्जइ कस्सवि न पत्थणाभंगो॥ दीणं न य जंपिज्जइ, जीविज्जइ जाव जिअलोए ॥८॥
જ્યાં સુધી જીવલોકમાં જીવિયે ત્યાં સુધી કેઈની પાસે યાચના ન કરવી, તેમજ કેઈની યાચનાને ભંગ ન કરવો અને દીન વચન ન બોલવું. ૮
अप्पा न पसंसिज्जइ, निदिज्जइ दुजणोवि न कयावि ।। बहु बहुसो न हसिज्जइ, लभइ गुरुअत्तणं तेण ॥९॥
પિતાનાં વખાણ ન કરવાં, દર્જનને ક્યારે પણ નનિંદ, બહુ બહુ ન હસવું કે જેથી મહેકાઈપણું પામી. ૯