Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 219
________________ આલોયણું. આલોયણા. મહારે જીવે મનુષ્ય ભવમાં બહિરાત્મરૂપે વર્તીને કર્મ બાંધ્યાં હાય, રાત્રિભૂજન કરીને કર્મ બાંધ્યાં હોય, ડર અનંતકાય ભક્ષણ કરીને કર્મ બાંધ્યાં હાય, બાવીસ અભક્ષ્ય ભક્ષણ કરીને કર્મ બાંધ્યાં હોય, આ ભવમાંહિ પરભવમાંહિ અનંતા ભવમાંહિ તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. વાસી ખાઈને કર્મ બાંધ્યાં હોય, કેઈને ત્રાસ પમાડીને કર્મ બાંધ્યાં હોય, કેઇના જીવને ભય પમાડીને કર્મ બાંધ્યાં હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી તમ્સ મિચ્છામિ દુક્કડં. કેઈના જીવને ધ્રાસકે પાડીને કર્મ બાંધ્યાં હેય, કપટ કરીને કર્મ બાંધ્યાં હય, મહોમાંહી ખેદ કરીને કર્મ બાંધ્યાં હય, પારકા અવગુણ બલીને કર્મ બાંધ્યાં હેય, સ્વપ્રશંસા કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ચપલતા કરીને, કુડકાંટ કરીને, કેઈને માઠાં વચન કહીને, આર્તધ્યાને કરીને, રૌદ્રધ્યાન કરીને મહારે જીવે આ ભવને વિષે પરભવને વિષે કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. કુતુહલ જેવે કરીને કર્મ બાંધ્યાં હોય, નાટક જોવે કરીને કર્મ બાંધ્યાં હોય, કોઈની ચોરી કરીને કર્મ બાંધ્યાં હોય, પચ્ચકખાણ ભાંગીને કર્મ બાંધ્યાં હયઆ ભવમાંહિ પરભવમાંહિ તે સવિ હું અરિહંતની શાખે, સિદ્ધની શાખે, સિદ્ધગિરિની શાખે, આત્માની શાખે, ગુરૂની શાખે મન વચન કાયાએ કરી પાપને ત્યાગ કરું છું. સતી બંનતી કરીને, છિદ્ર કદાગ્રહ કેઈમાં ઘલાવીને, અનર્થદંડ કરીને, હેળીની

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272