Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
ચાર ગતિ જીવનમાં ખામણું. આરિયખિત્ત વિ મએ, ખદિયવાગુરિયડું બજાઈ જે વહિયા મે જીવા, તેવિય તિવિહેણ ખામેમિ ારપા
આર્યદેશમાં પણ કસાઈ પારધી ડુંબ ધીવરાદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જીવોને વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું છું કે ૨૫ છે મિચ્છમહિએણું, જે વહિયા કેવિ ધમ્મબુદ્ધીએ અહિગરણકારણેણં, વહાવિયા તેવિ ખામેમિ ૨૬ છે
મિથ્યાત્વથી મહીત અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જીના વધ કરાવ્યા તેને પણ હું નમાવું છું છે ૨૬ દવદાણવલ્લિવણયં, કાઊણું જે જીવા મએ દા સરદહતલાઈ સં, જે વહિયા તેવિ ખામેમિ રહા
વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે જીવને મેં બાન્યા હોય, દ્રહ તલાવ આદિ જલસ્થાનને શેષાવીને જે જીવને વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું છું કે ૨૭ છે સહદુલ્લલિએણું જે, જીવા કેવિ કમ્મભૂમિસા અંતરદીવાઈસુવા, વિણસિયા તેવિ ખામેમિ ૨૮ છે
ઉલંકપણે કર્મભૂમિ અંતરદ્વીપાદિને વિષે જે જીવને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું . ૨૮ છે દેવત્તેવિહુ પિત્ત, કેલિપઉગેણુ લેહબુદ્ધીએ જે દુહવિયા સત્તા, તેવિય તિવિહેણ ખામેમિનારલા
દેવના ભવોને વિષે પણ મેં ક્રીડાના પ્રાગથી, લેભ