Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
|| अथ उपदेशरत्न कोश ॥
उवएसरयणकोसं, नासिअनी से सलोगदोगच्चं ॥ उवएसरयणमालं, बुच्छं नमिऊण वीरजिणं ॥१॥
શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને હું નાશ કર્યા છે. સ લેાકના દારિદ્ર એવા અનેઉપદેશરુપ રત્નની માલારૂપ ઉપદેશ રત્નકાશને કહું છું. ॥ ૧ ॥
जीवदयाई रमिज्जर, इंदियवग्गो दमिज्जइ सयावि ॥ सच्चं चैव चविज्जइ, धम्मस्स रहस्समिणमेवं ॥२॥
જીવ દયામાં રમવું, ઇંદ્રિયાના સમૂહને નિત્ય ક્રમવા અને સત્યજ ખેલવું. એજ ધર્મનું રહસ્ય છે. ૨૫ सीलं न हु खंडिज्जइ, न संवसिज्जइ समं कुसीलेहिं ॥ मुरुवयणं न खलिज्जइ, जइनज्जइधम्मपरमच्छो ॥ ३॥
નિશ્ચે શીલને ન ખેડવું. કુશીલિયાની સાથે ન વસવું, ગુરુનું વચન ન આલધવું. એજ શ્રી જિનેશ્વરના ધર્માંના लृष्ट अर्थ छे. ॥ ३ ॥
चवलं न चकमिज्जइ, विरडेज्जइ नेव उप्भडो वेसों ॥ वक न पलोइज्जर, रुठावि भांति किं पिसुणा ॥४॥
ચંપલપણાથી (અયતનાથી) ન ચાલવું, ઉમટવેષ ન પહેરવા; વાંકી દેષ્ટિથી ન જોવું કે, જેથી રીસાયેલા એવા પણ व्याडीया शु ? ॥ r it