Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
जललवतरलं जीयं, अथिरा लच्छीवि भंगुरो देहो ॥ तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥१८॥
જીવિતવ્ય જલના પરપોટા જેવું છે, લક્ષ્મી અસ્થિર છે, દેહ ક્ષણભંગુર છે તેમજ કામગ તુચ્છ લાખ ગમે દુઃખનાં કારણ છે. ૫૮ नागो जहा पंकजलावसन्नो, दह्रथलं नाभिसमेइ तीरं ॥ एवं जिआ कामगुणेसु गिद्धा, सुधम्ममग्गे न रया हवंति ५९
જેમ હાથી કાદવવાલા જલમાં બુડત છો કે સ્થલને દેખે છે, તથાપિ ત્યાંથી કાંઠે આવી શકતો નથી તેમ કામગુણમાં વૃદ્ધ થયેલા જીવો પણ સુધર્મના માર્ગમાં રક્ત થતા નથી. ૫૯ जह विठ्ठपुंजखुत्तो, कीमि मुहं मन्नए सयाकालं ॥ तह विसयामुइरत्तो, जीवोवि मुणइ मुहं मूढो ॥६०॥
જેમ વિષ્ટાના ઢગલામાં ખૂચેલો કરમ (જો કે તેમાં સદાકાલ સુખ માને છે, તેમ વિષય રૂપ અશુચીમાં રક્ત થયેલ મૂઢ જીવ પણ (વિષયમાં) સુખ માને છે. ૬૦ मयरहरोव जलेहि, तहवि हु दुप्पुरओ इमे आया ॥ विसयामिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तत्ति ॥६१॥
જેમ પાણયે કરી સમુદ્ર પૂરા દુષ્કર છે, તેમ વિષયરૂપ આમિષ (માંસ) માં વૃદ્ધ થયેલે આ આત્મા પણ વિષચથી પૂરા દુષ્કર છે અને તેને લીધે જ તે ભવ ભવમાં તૃપ્તિ પામતો નથી. ૬૧