Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
લીલે અને સૂકે એવા બે માટીના ગેળા ભીંત તરફ ફેંક્યા, તે બે ગેળા તે પટકાણા; પરંતુ તેમાંથી જે લીલે ગોળ હતું, તે ભીંતે ચાટી રહ્યો અને સૂકે ગોળ ન ચેટી રહ્યો. એ પ્રકારે કામગમાં લંપટી અને દુર્બદ્ધિ પુરૂષ સંસારરૂપ ભીંતમાં ચેટી રહે છે અને જે કામ ભેગથી વિરામ પામ્યા છે, તે સૂકા ગાળાની પિઠે (સંસાર રૂપ ભીંતમાં) ચોટી રહેતા નથી.
(આવૃત્ત) तणकठेहिव अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं ॥ न इमो जीवो सक्को तिप्पे कामभोगेहिं ॥ २१॥
જેમ ઘાસ તથા કાષ્ઠથી અગ્નિ અને હજારે નદીયોથી લવણસમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ પણ કામગથી તૃપ્ત થવાને શક્તિવાન થતો નથી. ૨૧
भुत्तूणवि भोगमुह, सुरनरखयरेसु पुण पमाएणं ॥ વિન નug મેર, વટછતાં તંવપાળનારું રચા
આ જીવ, દેવ મનુષ્ય અને વિદ્યાધરની ગતિમાં પ્રમાદના વશથી ભોગસુખ ભોગવીને નરકમાં ભયંકર કલકલતા અગ્નિયે તપાવેલા તાંબાના રસને પીયે છે. રર
को लोभेण न निहओ, कस्स नरमणीहि भोलि हिययं ॥ को मच्चुणा न गहिओ, को गिद्धो नेव विसएहिं ॥२३॥
આ સંસારમાં કેણુ લેભથી નથી હણા? કેનાં હદયને સ્ત્રીએ નથી લખ્યું? કેને મૃત્યુએ નથી પચ્છે? અને કણ વિષયમાં વૃદ્ધ નથી થ? ૨૩