Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
દૈવા. કેમ કે, પંથમાં ચારની પેઠે તેઓ મેક્ષ માર્ગોમાં વિઘ્ન કરનારા છે. ૬ પ૯
અગીતા અને કુશીલિયાને નજરે પણ ન જોવા.
उम्मग्ग देसणाए, चरणं नासंति जिणवरिंदाणं || वावन्नदंसणा खलु, न हु लप्भा तारिसं दटुं || ६०॥
ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવતનું કહેલું ચારિત્ર નાશ પામે છે, માટે નિશ્ચે નાશ પામ્યું છે સમક્તિ જેવું એવા તેઓનું દેખવું પણ ન થાઓ | ૬૦ ॥ ઉસન્નાની અનુવૃત્તિએ ન ચાલવા માટે ઉપદેશ કહે છેઃ
परिवारपूअहेऊ, उसन्नाणं च आणुविसीए ॥ चरणकरणनिगूहई, तं दुलहं बोहिअं जाणं ॥ ६१ ॥
પરિવારની પૂજાના હેતુએ ઉસન્નાની અનુવૃત્તિએ ચાલે અને ચરણશિત્તરી કરણશિત્તરીને ગેાપવે, તેને સમક્તિ દુર્લભ જાણવું. ૫ ૬૧ ૫
ઉસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દોષ પ્રાપ્તિ થાય છે તેનું દ્રષ્ટાંત કહે છે.
अंबस्स य निंबस्स य, दुण्हंपि समागयाई मूलाई || સંતો નિળકો, યંત્રો નિવત્તળ વો ફરા
આંખાનાં અને લીમડાનાં એ અનેનાં મૂલ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંખ વિનષ્ટ થયા. અને લીબડાપણાને પામ્યા. ॥ ૬૨ ॥