Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૮
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવાને મરણાંતે પણ મન વડે કરીને પીડા કરતા નથી, એવા ગચ્છને ગચ્છ કહેવા. (૫૧)
मूलगुणेहिं विमुक्कं, बहुगुणक लिपि लद्धिसंपन्नं ॥ उत्तम कुलेवि जायं, निद्धाडिज्जइ तयं गच्छं ॥५२॥
કોઈ પણ મુનિ ખીજા બહુ ગુણે અલ'કૃત હેાય, લબ્ધિસંપન્ન હાય અને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હાય, તા પણ મૂલ ગુણે કરીને વિમુક્ત હાય; તે તેને કાઢી મૂકે છે એવા ગચ્છ તે જ ગચ્છ છે. (પર)
जत्थ य उहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं || જમ્મુદાયમુશાળ, ગાળ ન જિજ્ઞરૂ સ નો ॥૬॥
જે ગચ્છમાં અષ્ટકવિમુક્ત અને સુરેદ્ર પૂજિત શ્રી ઋષભાદિક તીર્થંકરાની આણા સ્ખલના પામતી નથી, તે ગચ્છને ગચ્છ જાણવા. (૫૩)
जत्थ य अज्जाहिं समं, थेरावि न उल्लवंति गयदसणा ॥ ન ય જ્ઞાયંતિસ્થાળ, અંગોવનારૂં તું નખ્ખું ખા
જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવા સ્થવિર પણુ, સાધ્વીની સાથે ખેાલતા નથી અને સ્ત્રીનાં અંગેાપાંગને નિરખતા નથી, તેને ગચ્છ કહીએ. (૫૪) वज्जेइ अप्पमत्ता, अज्जासंसग्गि अग्गिविससरिसी ॥ अज्जाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥ ५५ ॥
અપ્રમત્ત મુનિ મહારાજાએ આર્યાના, અગ્નિ અને વિષ સદૃશ જે સંસગ છે, તે વવા. આર્યાના અનુચર સાધુ નિશ્ચે સ્વપકાળમાં અપકીર્તિને પામે છે. (૫૫)