Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 228
________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતા. રર૩ તથા પકવાન્ન તળી કાઢયા બાદ વધેલું ઘી પણ કાઢી લઈને તવીમાં જે ચીકાશ વળગી રહી છે તે ચીકાશ ટાળવા માટે તેમાં ઘઉને ભરડે (જાડા કાંકરીયાળ લેટ) શેકી ગેળનું પાણી રેડી જે છૂટ દાણાદાર શીરે અથવા કસાર જેવું બનાવાય તે ઝાપો ચોથું વિયાતું ગણાય. એ જલલાપસીના ઉપલક્ષણથી ચાલુ પદ્ધતિ પ્રમાણે કરી કઢાઈએમાં બનાવાતા શીરા અને કંસાર પણ નીવિયાતા તરીકે જાણવા, પરન્તુ એ સર્વને ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા પછી તેમાં ઘીને એક પણ છાંટો નાખવામાં આવે તો તે નીવિયાતામાં ગણાય નહિં. કદાચ ઘી ઓછું જાણું ચલા ઉપરજ રહેલી તપતી તવીમાં ઘી ઉમેરી ઉકાળવામાં આવે તો તે નીવિયાતામાં ગણી શકાય. - - તથા તવીમાંનું બળેલું ઘી કાઢી લીધા બાદ ખરડેલી તવીમાં ગાળ્યા પૂડા અથવા ખાટા પૂડા ઘી અથવા તેલનું પિતું દઇને કરવામાં આવે છે તે તત પૂરો પાંચમું નીવિયાતું ગણાય. અથવા કેરી તવીમાં પણ ચાલુ રીતિ પ્રમાણે બનાવાતા ગયા અથવા ખાટા પૂડા પણ પાંચમા નીવિયાતામાં ગણી શકાય. પરંતુ ચૂલા ઉપરથી તવી નીચે ઉતાર્યા બાદ તેમાં ઘી અથવા તેલને એક છોટે પણ ઉમેરવો નહિ. એ રીતે પાંચ નીવિયાતાં પકવાન્ન વિગઇનાં છે. પ્રશ્ન–કડાહ વિગઈનાં (પકવાનનાં ) છેલ્લાં ત્રણ નીવિયાતાંમાં તળવાની ક્રિયા થતી નથી, તે તે ત્રણેને કડાહ વિગઈનાં નીવિયાતાં કેમ ગાં ? અર્થાત “ પકવાન એટલે તળેલી ચીજ” એ અર્થ એ ત્રણ નીવિયાતામાં કેમ ઘટતું નથી ? ઉત્તર–અહિં પ્રવાજ એટલે “ ઘી અથવા તેલ વિગેરે સ્નેહ - વ્યોમાં પકવ થયેલી એટલે તળાયેલી અથવા શેકાયેલી વસ્તુ” એ અર્થ ઘટિત છે. અને હા એટલે ( કેવળ કટાઈ જ નહિ પરતુ ) કઢાઈ, તવી, લોઢી, તપેલી ઈત્યાદિ ભાજન જાણવું. માટે ઘી અથવા તેલમાં તળાયેલી અથવા શેકાયેલી વસ્તુઓ તે વાવિયા અને તેજ વસ્તુઓ કઢાઈ કે તવીમાં તેમજ તપેલી વિગેરેમાં પણ તળાય વા શેકાય છે, માટે તેનું બીજું નામ રદ વિષ છે, અથવા ઘી અને તૈલાદિ સ્નિગ્ધ દ્રવ્યોમાં અવગાહવા વડે (=

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276