Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 246
________________ દ્વાર ૮ મું (૬ શુદ્ધિ ) ૨૪. પછી પચ્ચ૦ આપે, અને તેથી તે પચ્ચતનું યથાર્થ પાલન થાય. છે, માટે ત્રીજો ભંગ પણ શુદ્ધ છે. પરંતુ ચોથા ભાંગામાં તો બને જણ અજાણ હોવાથી પચનું સ્વરૂપ પણ સમજાય નહિં અને યથાર્થ પાલન પણ થાય નહિં માટે તે ચેથે ભંગ તો સ્પષ્ટ રીતે અશુદ્ધજ છે. એ પ્રમાણે આ ચતુર્ભગીનું સ્વરૂપ સમજીને પચ્ચ૦ કરનારે પોતે પચ્ચ૦નું સ્વરૂપ સમજવું, અથવા તે ગુરૂની પાસે સમજીને પચ્ચ૦ કરવું. ગવત કરેલું પચ્ચખાણું જે છ રીતે વિશેષ શુદ્ધ થાય છે. તે ૬ પ્રકારની શુદ્ધિનું ૮ મું દ્વાર આ ગાથામાં કહે. વાય છે – फासिय पालिय सोहिय तीरिय किट्टिय अराहिय छ सुद्धा पच्चरकाणं फासिय, विहिणोचियकालि जं पत्तं ॥४४॥ શબ્દાર્થ – શિવ સ્પેશિત ક્રિદિપ=કીર્તિત પસ્ટિચ=પાલિત ૩rre=આધિત સોદિય રોધિત વિgિr=વિધિવડે તરિકતરિત વિચક્ષત્તિ ઉચિતકાળે પત્ત પ્રાપ્ત થયું, લીધું જયાર્થ–સ્પશિત-પાલિત-ધિત-તીરિત–કીર્તિત–અને આરાધિત એ છ પ્રકારની શુદ્ધિ છે. ત્યાં વિધિપૂર્વક ઉચિતકાળે (દિવસ ઉગ્યા પહેલાં) જે પચ્ચર પ્રાપ્ત કર્યું હોય (લીધું હોય) તે સ્પરત Va૦ કહેવાય. ૪૪ માવાર્ય–ગાથાર્થવત સુગમ છે. વિશેષ એજ કે-પ્રત્યાય ના સ્વરૂપને સમજનાર સાધુ અથવા શ્રાવક સૂર્ય ઉગ્યા પહેલાંજ પિતે એકલો અથવા ચૈત્ય સમક્ષ અથવા સ્થાપનાચાર્ય ૧ એ અર્થ ઉપરથી “પચ્ચ૦ નું સ્વરૂપ સંપૂર્ણ સમજાય તેજ પચ્ચ કરવું, નહિતર કરવુંજ નહિ” એમ કહેનારા પ્રત્યા ધર્મના નિષેધક અને વિરાધક જાણવા.

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276