________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વથ રળિાનુરાસનમ્" ,
નિરંજન પટેલ +
મહાભાષ્યકાર પતંજલનું પહેલું વાક્ય છે. “ અથ શાનશાસનમ્'' અહીંથી શબ્દોનું અનુશાસન કરવામાં આવે છે.
અમરકેષકારે “મા” શબ્દના નવ અર્થ આપ્યા છે. અહીં “ગથ” શબ્દ અધિકાર અથ માં પ્રજા છે. અધિકાર એટલે પ્રારંભ કરવો એ અર્થ ભાષ્યકારને અભિપ્રેત છે. “રાજાનાસન' શબ્દથી પાણિનિ દ્વારા પ્રણીત વ્યાકરણશાસ્ત્ર એવો અર્થ થાય છે. માત્ર શબ્દાનુશાસન એટલું જ કહ્યું હોત તો શબ્દાનુશાસનને પ્રારંભ કરવામાં આવે છે કે નહિ એવી શંકા રહી જાત. આ શંકાના નિવારણાર્થે “અપ ” શબ્દ પ્રયોગ કર્યો છે.
કાંટે પણ કહ્યું છે. જો અથ શબ્દ પ્રયોગ ન કરીએ અને માત્ર “ શત્રાનુશાસન'' એટલું જ કહીએ તે આ સ્થિતિમાં વાક્યની પૂર્તિ થશે નહિ. વાક્યની પૂર્તિ માટે અન્વયને ઉચિત ક્રિયાપદને અધ્યાહાર કરવો પડે.
પ્રશ્ન થાય કે કઈ ક્રિયાને અધ્યાહાર કરવો ? કઈ ક્રિયાને પ્રયોગ થાય ?
ઘર ” અથવા તૂ ” આ ક્રિયામાંથી કેને અધ્યાહાર કરવો ? જવાબરૂપે અર્થ અન્તરવ્યવરછેદથી “પ્રચતે ” ક્રિયાને અધ્યાહાર કરવામાં આવે છે. જે અન્ય ક્રિયાને અધ્યાહાર કરીશું તે “અથ ' શબ્દની સંગત તેની સાથે થશે નહિ.
વળી “બા” શબ્દને પ્રયોગ કરીને બીજા અર્થો જેવા કે સ્તુતિ કરવી, વર્ણન કરવું વગેરેનું નિવારણ કરી આરંભ કરે એવો અર્થ સુનિશ્ચિત થાય છે.
1 નો રીf vશે' ( દિવ્ય જલ અમારે કથાણુરૂષ બંને ! ઈચ્છાપૂર્તિમાં સહાયક બને !) વગેરે વદિક શબ્દોનું અને અર્થપ્રકાશનના માધ્યમથી એની સહાયતા કરનાર :, ,
:, શનિ વગેરે લૌકિક શબ્દોનું અનુશાસન થાય છે. વ્યુત્પત્તિ પ્રકૃતિ-પ્રશ્યથી સ્પષ્ટ થાય છે. આ શબ્દાનુશાસન છે.
સ્વાધ્યાય', પૃ. ૨૧, અંક ૧-૨, દીપત્સવ-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃષ્ઠ ૫૧-૫૪.
* ગુ. રાજય યુનિ. અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના સોળમા અધિવેશન (૨૭ થી ૨૮ માર્ચ ૧૯૪૧, શામળાજી)માં રજૂ કરેલા લેખ.
+ સંસ્કૃત વિભાગ, આર્ટસ કોલેજ, બાલાસિનોર, ગુ.યુનિ. ? મારતરામ કરનાર વ્યવો અમરકોષ ૬૨૭. २ स्ववाक्यं व्याख्यातुं तदवयवमथ शन्दं तावद् म्याचष्टे ।
For Private and Personal Use Only