________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
વાતચીતના લયને જે રીતે યોજે છે તે ધ્યાન ખેંચે છે. સંસ્કૃતમાં જાણીતી આકાશભાષિતરૂપ રીતિથી એ જુદી છે.
આધુનિકતાનું એક લક્ષણું સાહિત્યસ્વરૂપ, અભિવ્યતિરીતિઓમાં જેમ ભાંગફેડ કરવાનું છે તેવું જ ભાષામાં ભાંગફોડ કરવાનું છે. તર્કશાસિત વાક્યવિન્યાસોને તેડીકેડી અતકને પ્રવેશ તથા ભાષામાં વિભાષી શબ્દોને બળપૂર્વક દાખલ કરી તેના સંકેતોને અસ્તવ્યસ્ત કરવાનું પણ આધુનિક સર્જકોનું વલણ રહ્યું છે. હર્ષદેવની વનારા:, રોrvમ:, ચન્નનિ જેવી સરરીયલ કવિતામાં તર્કશાસિત વાકવિન્યાસોની ડિફેડ કરી અધતનાને આકારવાની મથામણ થઈ છે. ભાષાની નાદગત સમૃદ્ધિ આધુનિક નગરજીવનની વિધ્વંસક્તાને પ્રકટાવવા કવિઓ
જે છેઃ
कचडक कचडक भचडक कचडक...भुकसुक रुकमुक हुहुहुहु कडकट कचक् हाहा कचड़क कडकट भकसुक् कचत्क् पिष्टाः रुकसुक् पिष्टाः
વર્ષ ૨ HિEાઃ વયે જ મુનાસુ...(સામમનસ્યમ્ ૧૨-૧૨, ૬. ૨૨) અહીં યંત્રથી કચડક ભીંસાતા–પીસાતા અને અંતે યંત્રરૂપ બની જતા આધુનિક માનવની કઠોર નિયતિને કર્કશ વર્ણઆવર્તન દ્વારા મૂર્ત કરી છે.
આધુનિક સંસ્કૃત સર્જક અન્ય ભાષાઓની પંક્તિઓ કતમાં નિઃસંકોચ ઉતારે છે. ભાષાશુદ્ધિના આગ્રહને અવગણી એ અનેક ભાષાઓમાંથી શબ્દને સંસ્કૃત ભાષામાં ઇજેકટ કરે છે :
(૨) થાય પાપો તારે મામાર અને માનવ રે (૨. ક. ૪, ૫. ૨૬) (૨) નક્િતોનમણુI: fસાતાઃ | (३) टयूबलाइटतेजसा पश्यामि । (૪) રાવરવાથTયા રહ્યા “ક્ષેરોક્ષ વિરતા ઢીya: I (૨. s. fઝ. p. ૪૦)
એ અભિપ્રેત અર્થ વ્યક્ત કરવા ટાઇપોગ્રાફીને પણ ઉપયોગ કરતાં ખંચકાતા નથી.
આધુનિકતાનું એક વલણ સાહિત્યની સંકુલ દુધ સૃષ્ટિ રચવાનું છે. સર્જક પ્રતીક, કલ્પને, પુરાકલ્પને દ્વારા સંકુલ, અપરિચિત અને દુર્બોધ સૃષ્ટિ રચે છે. ઉષ્ટ્ર જેવી કવિતા પ્રતીકકવિતાનું ઉદાહરણ છે. એ જ રીતે વિશ્વની વિવિધ સંસ્કૃતિમાંથી પુરાકલ્પને પણ હર્ષદેવની કવિતામાં જોવા મળે છે. આધુનિક સર્જક ભાવકની પંપાળાયેલી, પિધેલી લાગણી સામે ભય ઊભું કરે છે. એ ભાવકના પ્રતિભાવની પરવા કર્યા વિના સર્જન કરી કળાની સ્વાયત્તતાને પુરસ્કાર કરે છે. હર્ષદેવની સંવેદના, અભિવ્યક્તિ અને ભાષા બદ્ધ રુચિવાળા સંસ્કૃત ભાવકો સામે પડકાર ઊભું કરે છે,
For Private and Personal Use Only