________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણ
સમગ્ર ચેતનાના નાનકડા અંશરૂપ હોય છે. આધુનિક કવિ તર્કથી ન પકડાતા સ્વપ્ન આદિમાં ઝિલમિલરૂપે દેખાતા અતિવાસ્તવને તાગવાને પુરુષાર્થ કરે છે. પશ્ચિમમાં જોવા મળતી સરરીય, કવિતા રચવાના પ્રયાસો આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પણ થયા છે:
केनापि घटिकायन्त्रस्य स्नानागारे जलप्रवाहो मुक्तः
વાઘટવા વદતિ . (સામનધ્યમ્ ૧૧, ૧૨, પૃ. ૨૨), હર્ષદેવ અહીં રોગભ્રમની અનુભૂતિને સમયજળના અસ્તિત્વમાંથી વહી જવા રૂપે એક કલ્પન દ્વારા વ્યક્ત કરે છે. જાગૃતિ અને તંદ્રાના સંધિકાળે આંખમાં પ્રવેશતાં સ્વપ્ન એ નાવીન્યપૂણું ચાક્ષુષ ક૯પન દ્વારા રજૂ થાય છે:
स्वप्नेष/सानमेरिनो नगरसम। किञ्चित् स्वप्नं
ઘનતવમાTHEશે નેત્રોઃ વજન, પ્રવરતા (રુ.. . ૨૧) આધુનિક સંસ્કૃત કવિએતના દેશ-કાળ ભાષાના સીમાડા તોડી વિશ્વચેતના સાથે સંધાન રચવા મથે છે. વિશ્વનાં વિવિધ નગર, ભાષાઓ, વ્યક્તિઓ, સાહિત્ય અને દંતકથાઓના સંદર્ભો રોપીને સર્જકચેતનાને વિસ્તારવાનું સાહસ સ્પૃહણીય છે : (૧) મારા -વિત્રત:/તનનોfસ્ત (Out-sider )
fજો જ્ઞાવિ . (ર. ન. શિ. ૬, ૪૦૩ (२) ओ हविनो-नवलिकाया/आसन्नमृत्युबालिकायाः/
पुरतः झंझानिलप्रचण्डचपेटसंहतिषु/निश्चलमन्तिमं पर्ण
( થાકે મહાનિહિતમેa) s$ (રુ. s. fશ, પૃ. ૪૦), ( ૩ ) fસત્રતા:/દૂરગારી મિત્ર વરિતતમ્ (રુ. ન. શિ.) હર્ષદેવ વિશે, ગાવાનો, નૌનારી-રાંઝાનિયાવન” માં દેશકાળના તે ગ્રીક પ્રેમદેવા એક્રોડીટી કે મેઘાલયના “કથા આગાના ” મહાકાવ્યમાં આવતા બે ભાઈઓની દંતકથાથી ભાષાસંસ્કૃતિના સીમાડા પણ ઓળગે છે. '
આધાનિક સંત કવિતામાં ગઝલ, સેનેટ જેવા અન્ય ભાષાના કાવ્યપ્રકારોને પ્રવેશ કરાવવાનું વલણ પણ આધુનિક છે. આધુનિક સર્જક મુકતક, લહરી, સ્તોત્ર જેવા પરંપરાગત કાવ્યપ્રકારને છેડી દે છે. એ ઇદના ઝાંઝરથી ઊર્મિકવિતાને મુક્ત કરી અભિવ્યક્તિની મોકળાશ માટે મથે છે. આમ તે પરંપરાગત સંસ્કૃત સાહિત્યમાં પણ “ગદ્ય'માં લખાયેલી રચના કાવ્ય જ ગણાતી આવી છે. છતાં એકાદ ભાવ-મિને અભિવ્યક્ત કરવા માટે અછાંદસની યોજના સ્પષ્ટ રીતે આધુનિક કાળમાં, પશ્ચિમની અછાંદસ કવિતાના પ્રભાવથી જ થતી જોવા મળે છે.
આધુનિક સંત કવિએ પરંપરાગત નિરૂપણરીતિને સ્થાને આધુનિક રીતિએ જી છે. એ સંદર્ભે હદેવનું ‘નહી મુકવો: telephone talk' કૃતિ ટેલીફન ટકના રમતિયાળ જીવંત
For Private and Personal Use Only