________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
हे द्विज ! त्वनि अतोऽसि दूरे
कृत्वा मामिह नष्टम् ।
कृत्वा मामिह म्रष्टम् । हे गतिमय ! न च पुननिवर्त्य
વ્યfધસમરું રહણ સુદ (૪. . શિ. 1. ૨૪) આધુનિક કવિ ઈશ્વરના અસ્તિત્વ સામે શંકા ઉઠાવે છે. એ ઈશ્વરે કરેલી આ સૃષ્ટિની રચના પાછળ દેખાતી અસંગતિ સામે પણ પ્રશ્ન ઉઠાવે છે. ભલે આપણે કવિ ઇશ્વરમૃત્યુ સુધી ન પહોંચ્યો હોય પણ એને ઈશ્વર કયારેક રજ જે બ્રાંત, મૃગણિકા જેવો છદ્મવેશી, પિકળ અને આસુરી તત્ત્વ તો લાગે જ છે : (૬) ! | રાતિ | | અજીતસમક: / HarsurTT |
ગુઃ 1 | સf: (. . શિ, ૪). (૨) ત્વચા fifમાં વિરવભેર સૌચમ્ |
મધુ નૈય પાત્ર ૬ સુષ્ટ તથપિ છે (૨. . . p. ૨૪) ઈશ્વર વિશેની આ અવઢવ પણ આધુનિકતાનું મહત્વનું લક્ષણ છે.
આધુનિક કવિ યાંત્રીકરણ અને શહેરીકરણથી સર્જાયેલા અમાનવીયકરણ Dehumanizationને અનુભવે છે. શહેરના વિસંગતિભર્યા જીવનથી માણસને ચહેરો ભૂંસાઈ ગયો છે. એની જગુપ્સા જગવતી કદર્યતા આધુનિક કવિતામાં અનેક પ્રકાર પ્રકટ થઈ છે :
संकेतरहित पत्रं भूत्वा/अहं निवसामि तव नगरे अलकनन्दे ! शाकिनीवत् प्रस्खलन्ति बसयानानि । कीटशलभतुल्या नागरकाः ।/ शूकरदन्तसमः टयबलाइटप्रकाशः । Tદ્વવ ...વિ : માર્ક:
ક્ષરોમરfનનો મિy: I ગૂગરાળ તમિમ (૨. s. fશ. ૬. ૨) માનવગૌરવને લેપ થતાં માણસનું જતુ બની જવું એ આધુનિકતાનું એક વિશિષ્ટ લક્ષણ છે. એ જ રીતે નગરની ભયાનક અને બિભત્સ સૃષ્ટિનું પણ અહીં સૂચન થયું છે.
આધુનિક સર્જકચેતના આ ખલી, નપુંસક, સુષ્ઠ સુષ્ઠ અને બિભત્સ નાગરીવૃત્તિ સામે વિદ્રોહ કરી આદિમતા તરફ વળે છે. આદિમતા તરફ પ્રબળ આકર્ષણ અને પ્રાકૃત પ્રતિભાવોની છોછ વિના અભિવ્યક્તિ આધુનિક સાહિત્યનું એક પ્રબળ વલણ છે : (૨) સમઢ:/frણીયુવતyવાનોનાવૃત્ત !
नाविककन्यावक्षःस्थलसदृशो रोमाञ्चकः । (२) मसाईकन्यका वर्ण इवान्धकारः ।
ચુકાશાલા/અથrો વિસતિ -(. ગ. શિ. p. ૨૮). આધુનિક સર્જક ચેતનાના અધસ્તલમાં ડૂબકી મારવાનું સાહસ કરે છે. આપણા ચેતનાનો ઘણો મોટો વિસ્તાર સ્વપ્ન આદિમાં પ્રકટ હોય છે. આપણી બાહ્ય ચેતના તે આપણી
For Private and Personal Use Only