________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંપ્રત સંસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણે કે
कलकत्ता-सोनागाच्छीवासिन्याः વેરથાણા:/ના/ન દૃષ્ટા ગ્રીન મતો ત્રીજો નિયતિ સર્ષ તીરે | (૪. ઝ, fiા. . ૪૦ )
આધુનિક કવિ યુદ્ધ આદિની વિભીષિકાએ પરંપરાગત મૂલ્યવ્યવસ્થાની પ્રસ્તુતતા સામે ઊભો કરેલે પડકાર પ્રમાણે છે. એ આ ખોખલી અને અપ્રસ્તુત પરંપરામાં શ્રદ્ધા રાખી શકતું નથી. યુદ્ધમાં માણસ કે શહેર કે સંબંધ જ નથી બળતા, શાંતિ, કાશ્ય જેવાં મૂલ્ય અને માતૃપ્રેમ જેવા ભાવો પણ બળી જાય છે ?
दाधनगरश्रियं/-दग्धशान्ति/-दन्धकारुण्यं -दग्धसज्जनश्वास/-दग्धमातहृदयानि/प्रति
વાનિ નનાનિ ? /નિ સરનાનિ? /ifન ? થથય. ..(૨. s. ft. 94 ૮) આધુનિક કવિને નિર્વેદ અને નિર્ભાન્તિ પ્રશ્ન-ઉપાલંભતા કાકુમાં અભિવ્યકત થાય છે, તે આસ્વાદ્ય છે.
આધુનિક કવિ માનવના અભાવભર્યા જીવનને, અની શન્યતાને કાવ્યને વિષય બનાવે છે. પરંપરાગત કવિમાં જોવા મળતા ખોખલા આશાવાદને સ્થાને આધુનિક કવિનું વલણ માનવની કરુણ નિયતિ આદર્શ કે આશાવાદના વાઘા પહેરાવ્યા વિના રજૂ કરવાનું છે. આ નૈરાશ્ય જ એને પિતાની સમસ્યા સાથે ખૂઝતે સાચકલે માણસ બનાવે છે. આધુનિકતાને અભિમત Anti-Hero વિનાયક હર્ષદેવે “ઊંટના પ્રતીક દ્વારા રજૂ કર્યો છે:
उष्ट्रस्य जीवनरेखा रणम् । उष्ट्रस्य लग्नस्थाने सूर्यातपः । ફક્ય અબ્દને સ્થાને મgs: उष्ट्रस्य षष्टिलेखे
વિઘારા નિલિત: ક્વાથવાડા (ર. ન. શિ. ૬. રૂ૫-૨૬) અહીં આધુનિકતામાં જોવા મળતો Tragi-Farce કરુણગર્ભ ઉ ૫હાસ આધુનિક સંસ્કૃત કાવ્યને એક આગવું સ્વાદ પ્રકટાવે છે.
આધુનિક કવિ વિચ્છેદની અનુભૂતિને અભિવ્યક્ત કરે છે. પરંપરાગત સાહિત્યમાં વિરછેદનું નિરૂપણ થતું હતું. પરંતુ તે વિચ્છેદ અવાન્તર સ્થિતિરૂપ હતો. બહેકે એ અંતિમ મિલનને પરિપૂર્ણ બનાવવાના સાધનરૂપે જાતે હતે. આધુનિક કવિમાં એ અંતિમ, આત્યંતિક અને કાયમી સ્થિતિરૂપે આવે છે. તેથી એ માનવનિયતિ બની રહે છે. હર્ષદેવના ગીffપદ્ધ જતમ્ કાવ્યનું શીર્ષક આધુનિક સંસ્કૃત કવિતામાં પ્રવેશેલા નવા વિષયો અને નવા દષ્ટિકોણને સૂચવી દે છે. પરંપરાગત કવિના પ્રકૃતિપ્રેમ સામે આધુનિક કવિના પ્રકતિ તરફના વલણ વચ્ચેનો ભેદ પણ અહીં જોવા મળે છે. હવા ૧૪
For Private and Personal Use Only