Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra કું૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોસેફ પરમાર સમતુલા ગુમાવી બેઠા છીએ એની નિશાની ć. '' ઉક્ત કયિત, આ સ`ગ્રહમાં ભારતીય ભાષાઓની રચનાઓના વિશેષ સમાવેશની અપેક્ષા જગાવે તેવી છે. ન સુરેશ લાલ કવિ ” તેથી કાવ્યોની એક વિમાનસ પરની છાપ એમના રસદર્શોનામાં ઝોલાઈ છે. કવિતાનું રસદર્શન મહીં કિમંતાઈ શૈલીમાં પમાય છે. ચાખર રસદર્શન છતાં, સક્ષિપ્ત રૂપનાં ને ભાવસદને અલપઝલપ ઝોલતાં છે. અહીં રસદ ના કાવ્યનો જીવનસ‘દ ખાલી આપે છે ખરાં પરંતુ ગુગત આવસ ંદર્ભથી જાણે દૂર રહી જતા ન હોય એમ લાગ્યા કરે છે.ઉશનસનુ કે પ્રશાન્ત ક્ષહ્યુ ' રમેશ પારંખના ફાગુની ઝા ઝાળ ' જેવી રચનાઓના મુખ્ય ભાગનું વિવરચ્છુ થતું હોય તેમ લાગે ન કયારેક પદ્યમાં કાવ્યમાં રજૂ થયેલા ભાવ શબ્દાન્તરે ગદ્યમાં રજૂ થતે હોય એવા પાતળા પોતનાં રસદર્શનો થઈ જાય છે. આસ્વાદની કક્ષા અહીં એકસરખી નથી. ‘સ્ત્રી તેના પ્રિયતમને ’( કૅથેલિન રેઇન )ના જે આસ્વાદ છે તેવા ઊંચી કક્ષાના આસ્વાદો એછા જડે; એ કાવ્યના કળારૂપને સુરેશભાઇએ અનેકધા ખાલી આપ્યું છે. ‘ માગું સ રાતવાસા જ હું કે એ રા. વિ. પાકની કૃતિનું સદન સામાન્ય સમજામાત્રથી આગળ વધતું નથી. “ શિખરું ઊંચાં 'ના આસ્વાદમાં ઊમળકાનો અભાવ વર્તાય છે તો કયાંક કવિકર્માંના ઉઘાડની અપેક્ષા રહી જતી જ્હાય છૅ (ઉદા. ‘સૂર્યને શિક્ષા કગ ') એ કે હરીન્દ્ર દવેનું-‘ને તમે યાદ આવ્યાં ' કે અમૃત ઘાયલના ચોટ ગોઝારી ' (પૃ. ૬૯) જેવાં પ્રણયકાવ્યાનાં રસદર્શન એકંદરે અસરકારક ને મમ`ગામી બન્યાં છે. t ' સુરેશ દલાલની રસદંશનરીતિ અનેાખી છે. એક કાવ્યની વાત કરતાં, સામ્ય ધરાવતાં અનેક કાવ્યના સ`સ્કારા આલેખે છે, એ રીતે ભાવવશ્વના વિસ્તાર તે પૂતિ દાખવે છે. કિશોર શાહના કાવ્યનું રસદર્શન કરાવતાં ભિવ્યક્તિના સામ્યવાળુ ‘એક પાખીને કર્મક-’ કાન્ચ તેમને સ્ફુરે છે ને કે આ સાથે અન્ય કાવ્ જે ઉદ્ધૃત કર્યું છે ( પૃ. ૧૯) તેના ડિવો નામોલ્લેખ કર્યા ડોન તા કે યિમિનેઝના * અતિમ યાત્રા કે કાવ્યના કરુણુભાવના સંદર્ભે, રાવજીના ‘ આભાસી મૃત્યુના ગીત 'ની છેલ્લી ચાર પંક્તિને વશેષ કરુણ બતાવી છે. વડિયાના કાંટા ” સાથે ‘ નજરુ લાગો ’ને સરખાવવામાં યિત્વ રહેલું છે. પરંતુ કશ્મીરના * મુખડા કયા દેખા.- 'ના ભાવસ્તૃતના સંદર્ભે પ્રિયકાન્તનુ સમયના સાનાવિક કાવ્યનું વિવર મૂળ કૃતિના કેન્દ્રાબંદુથી ધણું દૂર જતું લાગે છે. ‘ ચંદ્રકાન્તને ભાંગીને ભુક્કો કરીએ ’ એ આધુનિક કવિ ચંદ્રકાન્ત રીઝની રચના સાથે ગાંધીયુગના કવિ સુન્દરમનું ' પધ્યે ઉઠાવ ’કાવ્યને પશુ જોવા જેવું ’ કહીને કયારેક તેા સંપાદક અભ્યાસુએની તુલનાત્મકરીતિ માટે પડકાર પણ્ ઊભા કરી આપે છે ! જો કે સુન્દરમના ‘મેાહનકી 'ના રસદનમાં ટાંકેલ એ જ ‘ કાઢુકો રતિયા બનાઈ જેવા સવથા સુંદર ગીતનો જ આસ્વાદ કેમ નહી કરાવ્યું. હોય તેનું વિસ્મય પણ કોઈ ને થાય. સામ્યસૂચક કાવ્યોના ઉત્કૃતિકરણુ દ્વારા એક જ ભાવસંદર્ભ કવિ ને રચનાબેંકે કેવી રીતે નવીનરૂપમાં ઉડે છે તે અવલાકવાના તુલનાત્મક દૃષ્ટિકોણને એ રીતે અહીં' અવકાશ મળ્યો છે. ' : કાવ્યો અંગેના પ્રતિભાવો ક્યારેક શુ મામલક્ષી રૂપમાં તે ધણીવાર અલકારામાં રજૂ થાય છે. ' હું તે અમથી ઊભી'તી ' કાવ્યના પ્રતિભાવમાં તેઓ કહે છે;............આ ગીત જોઈને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148