Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra }¢ www.kobatirth.org ६ अद्वैतप्रकाशिका - पद्यपञ्चकव्याख्या योगवासिष्ठसारटीका - तत्त्वार्थदीपः ७ ८ रामगीता - कल्पलताटीकासहिता ९ सारस्वतवृत्तिव्याख्या १० सिद्धान्त चन्द्रिकाव्याख्या - सुप्रभा ११ कर्मप्रकाशवत्ति: १२ कामन्दकीयनीतिसारटीका Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાર્થ યશ ત વાજીકર वेदान्त वेदान्त वेदान्त व्याकरण व्याकरण ज्योतिष नीति આમાંથી ઘણી કૃતિની મૂળ હસ્તપ્રતા સિન્ધિયા એરિએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, વિક્રમવિશ્વવિદ્યાલય, ઉજ્જૈનના સગ્રહાલયમાં સચવાયેલી છે. આ કૃતિમાંથી ઘણી કૃતિઓ ૫. સામનાથ વ્યાસે સન્યાસની દીક્ષા લીધા પછી રચેલી છે. માટે એમના કર્તાનુ' નામ ‘ સ્વામી બ્રહ્મતારકયતી ' એવું જોવા મળે છે. આ કવિ વિષેની માહિતી નીચેનાં ત્રણુ સાધનો દ્વારા મળી . આવે છે. ૧ સ્વય. શ્રી. નીલક’૪ ગ. દેવભક્ત, સીહેાર ( Sehore ) હાઇસ્કૂલના હેડ-માસ્તર-જ્યાં ૫. સામનાથ વ્યાસે ૧૮૩૮–૧૮૫૭ ઈ. સ. સુધી સ`સ્કૃત શિક્ષક તરીકે સેવાએ આપી હતી; ૨ સ્વોય શ્રી. નારાયણુ વા. આલ્યે, ઉજ્જૈન-જેમણે સ્વગીય શ્રી. દેવભક્ત અને ૫. સામનાથ વ્યાસના પૌત્ર પં. રામવલ્લભ વૈદ્ય ( શાજાપૂર; ગ્વાલિયર સસ્થાન) પાસેથી માહિતી મેળવી અને કેટલીક પોથીઓ જોઇને તેધ કરી હતી અને ૩ પ્રા. ડૉ. બાબુલાલ શુક્લ શાસ્ત્રી, ઉજ્જૈન—જેમના વિદ્વાન કુટુંબને ૫. સેામનાથ વ્યાસ સાથે ત્રણ પેઢીના સબ્ધ છે. કોઈક વાર સનદો મળી આવેલી છે અને કાઈક વાર મૌખિકરૂપે માહિતી મળેલી છે. આ ત્રણ સાધના પરથી પ. સામનાથ વ્યાસ વિશે નીચે પ્રમાણે માહિતી ભેગી કરીને અહીં આપી છે-કોઈ વિદ્વાન આ સિવાય વધુ માહિતી ધરાવતા હોય તેમને વિનંતી કે મને એ માહિતી આપીને ઋણી કરે. પ્રસ્તુત લેખક પાસે પં. સોમનાથ વ્યાસ રચિત ‘ સુખેાધકુમુદાકર ’, સ્વાપષુધાર્નાન્દનીટીકાસહિત ‘કલન્દિકા પ્રકાશ ' આ બે પાથીએ (અપ્રકાશિત) અને ‘ શ્રીરાધવાહિક ' ગૅયકાવ્યની પ્રા. ડૉ. બાબૂલાલ શુક્લ શાસ્ત્રીએ સંપાદિત એક-મુદ્રિત પ્રત છે. આ આધાર પરથી જ પ. સામનાથ વ્યાસને કુલ-વૃત્તાન્ત આપવાના પ્રયત્ન કર્યો છે. આર્યાવરવહ્િની, એના ઉપરની પોતાની ટીકા અને કલન્દિકાપ્રકાશ અને એના ઉપરની પોતાની ટીકા-એ ગ્ર’થામાં વિશેષત: તેની પુષ્પિકાઓમાં કવિ પોતે જ કુલ-વૃત્તાન્તાદિ મહત્ત્વ ધરાવતી સમગ્ર માહિતી આપે છે For Private and Personal Use Only ૧ કવિના પિતાનું નામ એઙકાર અને એમના મોટા ભાઇનું નામ ભોલાનાથ હતું. ( श्रीमदोङका रद्विजसून भोलानाथानुजेन सोमाना थाख्यकविकुलसेवकेन विरचिता 'आर्यावरवर्णिनी ' સમાપ્તા), ૨ ભાવપ્રકાશિનીટીકામાં સંવત ૧૮૮૬માં આ ટીકા પૂછ્યું થઈ એવા સ્પષ્ટ કાનિર્દેશ છે. (શ્રીમદ્રધુનાથવવવ:ગમરમ્યાનન્વાયિતનેતસા સોમનાથેનષિતાયા વરfનનો

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148