________________
उत्सु
શબ્દના પ્રદ્દિ ભાગને આ સૂત્રથી ધાતુસંજ્ઞાનો નિષેધ થાત તો રહિત ાય શબ્દને જ ધાતુ સંજ્ઞા થવાથી તેની પૂર્વે વગેરે કાર્યથી ઉસ્વાયત આવો અનિષ્ટ પ્રયોગ થાત શકાય છે. અર્થ - ઉત્કંઠિત જેવો થયો. ૪
થી
ર્ નો આગમ એ સમજી
अवौ दा-धौ दा ३ | ३|५||
।.
વુ જેમાં ઈત્ છે તે વિત્ ધાતુને છોડીને અન્ય - 7 અથવા થા સ્વરૂપ વાળા ધાતુને ॥ સંજ્ઞા થાય છે. તે હૈં। સંજ્ઞાવાળા ધાતુઓમાં વરૂ સ્વરૂપ વાળા ધાતુઓ ચાર છે; અને ધા સ્વરૂપવાળા ધાતુઓ બે છે. કુલ છ ધાતુઓ વરૂ સંજ્ઞાવાળા છે - એ યાદ રાખવું. વામ્ (ધા. પા. નં. ૭) પ્ર+નિ+વા + તા (શ્વસ્તનીનો); વેંટ્ (ધા. પા. નં. ૬૦૪) x + ત્તિ + ? + ૩૬ + તે; ડુવા (ધા.પા. નં.૧૧૨૮) પ્ર+નિ+યા+તિ; વોવું (ધા. પા. નં. ૧૧૪૮) - પ્ર+નિ+લો+ય + તિ; દ્યું. (ધા. પા. નં. ૨૮) પ્ર+નિ+થે+ગ+તિ અને દુધાળ્ (ધા.પા. નં. ૧૧૩૧) - પ્ર+નિ+પા+તિ આ અવસ્થામાં આ સૂત્રથી વા; તે; વા; વો; છે અને ધા આ છ ધાતુઓને । સંજ્ઞા થવાથી તેની પૂર્વેના ના ઉપસર્ગ સમ્બન્ધી ન્ ને ‘નેાવા૦ ૨-૩-૭૬' થી ગ્ આદેશ વગેરે કાર્ય થવાથી અનુક્રમે प्रणिदाता प्रणिदयते प्रणिददाति प्रणिद्यति प्रणिधयति भने प्रणिदधाति આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - આપશે. રક્ષણ કરે છે. આપે છે. તોડે છે. પીએ છે. ધારણ કરે છે. અહીં તે ધાતુના ઓ નો ‘સ્રોતઃ શ્વે ૪-૨-૧૦રૂ' થી લોપ થયો છે. ‘હવ: શિતિ ૪-૭-૧૨' થી ī (૧૧૩૮) અને ધા ધાતુને દ્વિત્વ વગેરે કાર્ય થયું છે. શેષ પ્રક્રિયા આગળ જણાવી છે. અહીં યાદ રાખવું જોઈએ કે - આ સૂત્રથી જે ધાતુઓને વરૂ સંજ્ઞા વિહિત છે તે ધાતુઓનું તે ધાતુઓની 7 સંજ્ઞાના વિધાન પૂર્વે વા કે ધા સ્વરૂપ હોવું જ જોઈએ --એવો નિયમ નથી. તાદૃશ ધાતુઓનું તે સ્વરૂપ ગમે ત્યારે પણ હોવું જોઈએ - એટલું જ તાત્પર્ય છે. તેથી ઉપર
૬
-