Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04 Author(s): Chandraguptavijay Publisher: Mokshaiklakshi Prakashan View full book textPage 7
________________ થતી નથી. અર્થાત્ પ્રતિ અવ્યયોથી વિશિષ્ટ તાદૃશ ક્રિયાવાચક શબ્દોના પ્રષ્ટિ અવ્યયાત્મક ભાગને છોડીને અન્યભાગને થાતુ સંજ્ઞા થાય છે. પરતુ પ્રતિ અવ્યયથી કોઈ પ્રત્યયનું વિધાન કર્યું હોય તો તે તે પ્રાદ્રિ વિશિષ્ટ તાદૃશ ક્રિયાવાચક શબ્દને આ સૂત્રથી ધાતુ સંજ્ઞાનો નિષેધ થતો નથી. આથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી પ્રાદ્રિ અવ્યય વિશિષ્ટ તાદૃશ ક્રિયાવાચક શબ્દના પ્રારે ભાગને ધાતુસંજ્ઞાના અવયવ તરીકે માનવાનો નિષેધ કરાયો છે. કારણ કે શિયાળે રૂ-રૂરૂ' થી તાદૃશ ક્રિયાવાચક શબ્દ માત્રને ઘાતુ સંજ્ઞાનું વિધાન હોવાથી પ્રષ્ટિ સહિત તાદૃશ શબ્દને પણ ઘાતુ સંજ્ઞા, તે સૂત્રથી પ્રાપ્ત હતી. તેમાંના પ્રાદિ ભાગને જ ઘાતુ સંજ્ઞાનો આ સૂત્રથી નિષેધ કરાયો છે. અથતું તાદૃશ શબ્દના એકદેશમાં જ ઘાતુ સંજ્ઞાનો નિષેધ કરાયો છે, જે થાવ વવ ના નિષેધમાં પરિણત છે. . સમમના મમના ઉમવા આ અર્થમાં મમનસ્ નામને ‘વ્યર્થે પૃશવે તો. રૂ-૪-૨૧' થી વય (1) પ્રત્યય અને મમનસ્ નામના શું નો લોપ વગેરે કાર્યથી નિષ્પન્ન મનાય શબ્દને પૂર્વ (૩-૩-૩) સૂત્રથી ધાતુ સંજ્ઞાની પ્રાપ્તિ હતી. આ સૂત્રથી તેના મ (વિ) ભાગને ધાતુ સંજ્ઞાનો નિષેધ થવાથી મનાય શબ્દને ધાતુ સંજ્ઞા. તેને હ્યસ્તનીનો ત પ્રત્યય. મનાય ધાતુની પૂર્વે મન્ નો આગમ વગેરે કાર્ય થવાથી મ્યમનાયત આવો પ્રયોગ થાય છે. અન્યથા આ સૂત્રના અભાવમાં મમનાય શબ્દને ધાતુ સંજ્ઞા થાત તો ગામમનાયત - આવો અનિષ્ટ પ્રયોગ થાત એ સમજી શકાય છે. આવી જ રીતે પ્રાસં૯િ રૂવાપરતુ આ અર્થમાં સપ્તમ્યઃ પ્રાસાદે નામને ધારીવોપ૦ રૂ-૪-૨૪ થી વચન (૫) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન પ્રસાતીય શબ્દના પ્રા (S + લા) ભાગને છોડીને સાવીય શબ્દને ઉપર જણાવ્યા મુજબ ધાતુ સંજ્ઞા થવાથી તેને હ્યસ્તીમાં તુ પ્રત્યયાદિ કાર્ય થવાથી પ્રાવીયત આવો પ્રયોગ થાય છે, અન્યથા અહીં પ્રસાલીયતું આવો અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ આવત - એ સ્પષ્ટ છે. અર્થક્રમશ- સારા મનવાલો થયો. મહેલની જેમPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 266