________________
ક્રિયાનું અભિધાન તે તે ધાતુથી વિહિત ગિરિ વૃત્ પ્રત્યયોથી થાય છે... ઈત્યાદિ બૃહદ્રવૃત્તિથી સમજવું જોઈએ.
મૂ અને શત્ - આ ક્રિયાર્થક શબ્દને આ સૂત્રથી ઘાતુ સંજ્ઞા થવાથી તેને તિવું પ્રત્યયાદિ કાર્ય થવાથી મતિ અને ક્ષત્તિ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે || ધાતુને “ગુપ-ધૂપ૦ રૂ-૪-' થી સ્વાર્થમાં વિહિત કાય પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન પાય શબ્દને “ગુરૂ-તિનો ૩-૪-૫ થી નિંદાર્થમાં વિહિત સનું પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન ગુગુણ શબ્દને અને પવું ધાતુને “વૈશ્નના રૂ-૪-૨' થી વિહિત યક્ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન TVચ્ચ શબ્દને આ સૂત્રથી ધાતુ સંજ્ઞા થવાથી તેને તિવું. પ્રત્યયાદિ કાર્ય થવાથી ક્રમશઃ પાપતિ, ગુણતિ અને વ્યક્તિ આવો પ્રયોગ થાય છે.
પુત્રમિતિ આ અર્થમાં દ્વિતીયાન પુત્ર નામને ‘ગાવ્યયાત્0 રૂ-૪૨૩ થી વાય પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન પુત્રવીચ શબ્દને અને મુખું કરોતિ આ અર્થમાં મુvs નામને “ગિનું વહુá૦ રૂ-૪-૪ર’ થી વુિં પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન મુદ્દે શબ્દને આ સૂત્રથી ધાતુ સંજ્ઞા થવાથી તેને તિવું પ્રત્યયાદિ કાર્ય થવાથી પુત્રવાતિ અને મુvયતિ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે ગત્યર્થક સૌત્ર (સૂત્રમાં નિર્દિષ્ટ) શબ્દને પણ આ સૂત્રથી ઘાતુ સંજ્ઞા થવાથી તેને પૂષા-ધાર્થ૦ -ર૪૨' થી સન પ્રત્યયાદિ કાર્ય થવાથી નવન: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ થાય છે. ખાય છે. રક્ષણ કરે છે. નિંદા કરે છે. વારંવાર રાંધે છે. પુત્રની ઈચ્છા કરે છે. મુંડન કરે છે. ગતિશીલ. આ પૂર્વે તેમજ આ પછી જ્યાં જ્યાં થતુ ને આશ્રયી કાર્યનું વિધાન કર્યું છે તેમજ કરાશે ત્યાં ત્યાં આ સૂત્ર (રૂ-રૂ-) થી ધાતુ સંજ્ઞા વિહિત છે. પી .
न प्रादिरप्रत्यय : ३।३॥४॥
-
પ્રારિ (વાદ્રિ ગણપાઠમાંના) અવ્યયથી વિશિષ્ટ શબ્દને થાતુ સંજ્ઞા