Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 344
________________ ૭૧ ૨ સૂ૦ ૧-૧-૪૦ શબ્દમાં પણ સમજી લેવું. આથી જ બૃહવૃત્તિ ટીકામાં “આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજી” એ લખ્યું છે કે, “વહુ” અને “1” શબ્દોમાં સંખ્યાની પ્રસિદ્ધિનો અભાવ હોવાથી આ અતિદેશસૂત્ર બનાવવામાં આવ્યું છે. વહુ” અને “ળ” શબ્દમાં સંખ્યાવાચકપણાનો અભાવ છે એવું સ્પષ્ટતાપૂર્વક ન કહીને સંખ્યાની પ્રતીતિનો અભાવ છે એવાં શબ્દો લખવા દ્વારા “આચાર્યભગવંત” જણાવે છે કે બહુ વગેરે શબ્દોમાં સંખ્યાનું વાચકપણું તો છે જ, પરંતુ સંખ્યાપણાંથી “વહુ” અને “Tણ' શબ્દમાં સંખ્યાની પ્રસિદ્ધિ નથી. આથી કોષકાર વડે “વહુ” અને “” શબ્દો સંખ્યાને વિશે પણ કહેવાયા છે. જે જે સૂત્રોમાં સંસ્થા શબ્દો લખ્યા હોય ત્યાં ત્યાં સંધ્યા શબ્દથી પ્રસિદ્ધ સંખ્યાનું જ ગ્રહણ કરવું. આમ “વહુ” અને “” શબ્દમાં સંખ્યાની અપ્રસિદ્ધિ હતી એની પ્રસિદ્ધિ કરાવવા માટે આ સૂત્ર બનાવવામાં આવ્યું છે. (शन्यासानु०) अत एव इति-नियतावधिभेदवाचकत्वाभावेन सङ्ख्याप्रसिद्धरभावादेવેલ્યર્થ: મૂિિનવૃત્તિતિ-“પૂરિ: ચાત્ પ્રપુરે સ્વળે', વિશદ્ વિપુલ્લાવિસગ્રહ ! निवृत्तिरिति-सङ्ख्याप्रदेशेषु सङ्ख्याग्रहणेनाऽग्रहणमित्यर्थः । અનુવાદ - “મત g"નો અર્થ નીચે પ્રમાણે કરવો જોઈએ : નિયત અવધિ ભેદનાં વાચકપણાનો અભાવ હોવાથી સંખ્યાની અપ્રસિદ્ધિ થતી હોવાથી “મૂરિ" વગેરે શબ્દો સંખ્યા જેવાં થશે નહિ. પ્રચુર અને સુવર્ણ અર્થવાળો “મૂરિ" શબ્દ છે. આથી આ “મૂરિ” શબ્દમાં સંખ્યાપણાંની પ્રસિદ્ધિ થતી નથી. “મૂરિ" શબ્દ પછી લખેલાં “માદ્રિ” શબ્દથી “વિપુત” વગેરે શબ્દોનો સંગ્રહ કરવો. તથા “મૂરિ" વગેરેની નિવૃત્તિ થાય છે એવું કહેવા દ્વારા ગ્રંથકાર કહે છે કે સંખ્યાનાં સ્થળોમાં સંખ્યામાં ગ્રહણ વડે “મૂરિ" વગેરે શબ્દોનું ગ્રહણ કરવું નહિ. . (श०न्यासानु० ) ननु पूर्वसूत्रवद् अस्यापि संज्ञासूत्रत्वमतिदेशसूत्रत्वं वा शक्यते वर्णयितुम्, तत्र संज्ञापक्षे प्रदेशेषु *कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे०* इति न्यायबलाद् बह्वादीनामेव ग्रहणं स्याद्, नैकादिकाया लोकप्रसिद्धसङ्ख्याया ग्रहणमिति शङ्काऽपि पूर्वसूत्रोपपादितप्रणाल्या *क्वचिदुभयगति:* इत्याश्रितेन न्यायेन समाधास्यत इत्यपि मन्यामहे, परन्तु व्याख्यानाद्यपेक्षतया विषयविशेषानिर्णायकक्वचिदिति-पदघटिततया चागतिकगतिस्थल एवास्य न्यायस्यावलम्बनं युज्यते, यत्र किमपि भवेदितरत् समाधानं तत्रावलम्बनमेतस्य युक्तं न प्रतीम इति न्यायस्यास्यानाश्रयणेऽपि संज्ञापक्षे प्रदेशेषूभयग्रहणं सम्भाव्यते वा न वेति चेत् ? અનુવાદ - પૂર્વપક્ષ (આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- આ સૂત્રને પૂર્વનાં સૂત્રની જેમ સંજ્ઞાસૂત્ર સ્વરૂપ ગણવું કે અતિદેશસૂત્ર સ્વરૂપ ગણવું? એવી જિજ્ઞાસાનાં અનુસંધાનમાં આ

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396