Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 358
________________ સૂ૦ ૧-૧-૪૧ ૭૨૬ જ બૃહવૃત્તિટીકામાં લખ્યું છે કે, “મધ્યધ” શબ્દ, “" પ્રત્યય અને સમાસના વિષયમાં સંખ્યા જેવો થાય છે. હવે “અધ્યધ'' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે : વૃદ્ધિ અર્થવાળો “ ” ધાતુ ચોથા ગણનો તેમજ પાંચમા ગણનો છે. તે “” ધાતુથી “ધ” પ્રત્યય થતાં “ગઈ” શબ્દ પ્રાપ્ત થાય છે તથા “ઝર્ધન ધ:” એ પ્રમાણે “પ્રત્યવનિરીતિ.(૩/૧/૪૭) સૂત્રથી સમાસ થતાં અય્યર્ધ શબ્દ પ્રાપ્ત થાય છે અથવા તો “મધમ્ અર્ધમ્ યસ્થ :” એ પ્રમાણે “પાર્થ વાને ર” (૩/૧/૨૨) સૂત્રથી બહુવ્રીહિ સમાસ થતાં પણ વધ્યર્ધ: શબ્દ પ્રાપ્ત થાય છે. “ સમાસઃ મનોઃ સમહાર:” એ પ્રમાણે “સમસ”” સ્વરૂપ સમાહારદ્વન્દ્રસમાસ થયો છે. અહીં માસે પ્રયોગને બદલે તે સમાસે એ પ્રમાણે સમાસ વગર નિર્દેશ કરાયો હોત અથવા તો સમસયો એ પ્રમાણે ઇતરેતર દ્વન્દ સમાસવડે નિર્દેશ કરાયો હોત તો પણ ગ્રંથકારને ઈષ્ટ એવા અર્થની પ્રાપ્તિ થઈ જ જાત; પરંતુ એ પ્રમાણે થતાં ગૌરવ થાત. આથી લાઘવ પ્રયોજનથી સમાહાર દ્વન્દ્રસમાસવડે નિર્દેશ કરાયો છે તથા અલ્પસ્વરપણાંથી શબ્દનો પૂર્વમાં નિપાત થયો છે. “ (शन्यासानु०) सङ्ख्यातिदेशविधानफलाधानभूतो न कोऽपीतरः कप्रत्ययादित्याह-कप्रत्यय इति समास इति-समस्यन्ते संक्षिप्यन्ते विवक्षितार्थबोधनक्षमसविभक्त्यादिपदानि विवक्षितार्थं बोधयन्त्येव सन्ति अदृश्यविभक्त्यादिकतया अल्पाल्पकलेवराणि विधाप्यन्ते घटकतया यस्मिन् स समासः, समसनं पदयोः पदानां वा एकीकरणं वा समासः, अभिधानाऽऽश्रितलोपाभाववदन्यमध्यवर्तिविभक्तिशून्यनामसमुदायो वा समासस्तत्र तथा । विहिते कप्रत्यये समासे वा अतिदेशो न सार्थकः, ततोऽपि कप्रत्ययसमासयोः सिद्ध्यर्थं सार्थकत्ववर्णने तु पूर्वं स कप्रत्ययः समासश्च दुर्लभो यावुद्दिश्य पुनः कसमासौ भवेताम् इति प्रागेवावश्यकताऽतिदेशस्येत्याह-विधातव्ये इतिअग्रिमक्षणे लप्स्यमानस्वरूप इत्यर्थः, अयं भावः-किमपि विधानं प्रयोक्तुः कृतिविषयतामुपगमिष्यत् प्राक् तदीयेच्छामुखं पश्यति, यद्यनुगृहीतमिच्छया तदा कृत्या पश्चादनुगृह्यत इति तदानीं चिकीर्षितत्वं लभ्यते, स्वरूपं पश्चाल्लभ्यत एवेति । અનુવાદઃ- “અધ્યધ:” શબ્દમાં સંખ્યાના અતિદેશના વિધાન સ્વરૂપ ફળને લાવનાર “” પ્રત્યય સિવાય બીજો કોઈ પ્રત્યય નથી તથા સમાસ સિવાય બીજું કોઈ નિમિત્ત નથી, એવું જણાવવા માટે બૃહદ્રવૃત્તિટીકામાં “ પ્રત્યયે સમારે વ” એ પ્રમાણેની પંક્તિઓ લખી છે. હવે સમાસનો અર્થ જણાવવામાં આવે છે : જેમાં સંક્ષેપ કરાય છે, તેને સમાસ કહેવાય છે. વિવક્ષિત અર્થને જણાવવા માટે સમર્થ એવા

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396