Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 363
________________ ૭૩૧ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ એ પ્રમાણે પૃથક્ સૂત્ર બનાવ્યું. આથી આ સૂત્ર નિયમસૂત્ર બને છે; પરંતુ આપની આ વાત બરાબર નથી. “અર્ધ” શબ્દનું વાચ્ય શું ? એ સૌ પ્રથમ નક્કી કરવું પડશે. કોઈપણ વસ્તુનું વિભાજન કરવામાં આવે (બે-ભાગમાં) ત્યારે બીજો એવો જે સમાન અંશ છે, એ પદાર્થ જ ર્ધ શબ્દનો વાચ્ય છે અને તે અંશ એકદેશ વગેરે શબ્દની જેમ અવયવ સ્વરૂપ છે. આ પ્રમાણે અર્ધ શબ્દ અવયવવાચી છે. હવે “અધ્યારુઢમ્ અર્ધમ્ યસ્મિન્ સઃ' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસનો વિગ્રહ થતાં અન્ય પદાર્થ સ્વરૂપે અધ્વર્ધ શબ્દ પ્રાપ્ત થશે. સમાન એવા બીજા અંશ સાથે' એવો અધ્યર્થ શબ્દનો અર્થ થશે તથા આ અધ્યર્ધ શબ્દ સ્ત્વ, દિત્વ, ત્રિત્વ વગેરેથી વિશિષ્ટ એવા અર્થને યોગશક્તિથી કહેવા માટે સમર્થ થશે. આમ, અડધા સહિત એક, અડધા સહિત બે વગેરે અર્થોની પ્રાપ્તિ યોગશક્તિથી જ થશે, પરંતુ રૂઢિશક્તિથી એવા અર્થોની પ્રાપ્તિ થઈ શકશે નહીં. હવે સંખ્યા સંબંધી કાર્યો કરવા માટે જે જે સૂત્રો બનાવવામાં આવ્યા છે, તે તે સૂત્રોમાં સંખ્યાપદ લખવામાં આવ્યું છે. આ સંખ્યાપદ અકૃત્રિમ એવી જે સંખ્યા છે તેને જ ગ્રહણ કરે છે .એ સંખ્યામાં યોગાર્થ હોઈ શકે અથવા તો ન પણ હોઈ શકે, પરંતુ રૂઢિઅર્થ તો અવશ્ય હશે જ. દા.ત. “પ નાયતે કૃતિ પટ્ટનમ્' આ પંકજ શબ્દનો રૂઢિથી કમળ અર્થ થાયછે; તેમ છતાં પણ એમાં યોગાર્થ સમાવેશ પામી જાય છે, પરંતુ અમે એને રૂઢિઅર્થવાળો માનીએ છીએ તે જ પ્રમાણે સંખ્યા શબ્દ પણ અમે રૂઢિ-અર્થવાળો માનીએ છીએ. આમ સંખ્યા પદથી રૂઢિઅર્થવાળા એક, બે વગેરેને ગ્રહણ કરી શકાશે; પરંતુ યોગ અર્થવાળા અધ્યર્ધ શબ્દને ગ્રહણ કરી શકાશે નહીં. આથી અહીં અર્ધ શબ્દ યોગાર્થવાળો હોવાથી સંખ્યાસ્વરૂપે માનવા આ સૂત્રનું વિધિ-અર્થવાળાપણું સ્વીકારવા યોગ્ય છે, જેથી “” પ્રત્યય વગેરેની ઇષ્ટ એવી પ્રાપ્તિ થઈ શકે. વિદ્વાન પુરુષોએ પ્રજ્ઞાથી આ ભાવન કરવા યોગ્ય છે. (श०न्यासानु०) केषाञ्चिदन्येषामभिनिवेशस्तु 'अध्यर्धशब्दोऽपि सङ्ख्याविशेषविशिष्टार्थनिरूपितरूढ्या योगेन चाऽऽश्लिष्ट एकादिरिव; आहोस्वित् प्रदेशेषु सङ्ख्यापदं रूढिनैयत्येनार्थाभिधायिनी-मेवाकृत्रिमसङ्ख्यां गृह्णातीति मतं नाद्रियते, तथा सति अध्यर्धशब्दे सङ्ख्यासंज्ञामन्तरेणैव सङ्ख्याकार्यं भविष्यतीति सूत्रं नावश्यकम् इति, तेषां मतेऽपि नियमार्थतया सूत्रस्यावश्यकत्वमस्त्येव, तथाहि - प्रदेशीयसङ्ख्यापदेनाध्यर्धपदप्रतिपाद्यार्थाभिधायिनां सार्द्धार्धसहितप्रभृतिपदानामपि ग्रहणेन तेभ्यः कप्रत्ययादिर्मा भूत् तदर्थं सङ्खयेयांशवाचकस्य यदि सङ्ख्याकार्यं तर्हि अध्यर्धशब्दस्यैवेति व्यर्थेन प्रकृतसूत्रेण नियम्यते । स चायं नियमोऽध्यर्द्धशब्दः सङ्ख्यासंज्ञो भवतीत्यर्थकेन 'अध्यर्द्ध:' इतीयन्मात्रेणापि कर्तुं शक्यः, क- समासग्रहणेन तु द्वितीयो नियमो

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396