Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 357
________________ ૭૨૫ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ બૃહદ્રવૃત્તિમાં લખવામાં આવ્યું છે કે “ધા” વગેરે પ્રત્યયની વિધિમાં “અધ્યધ” શબ્દ સંખ્યા જેવો થશે નહીં. - શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાન :क-समास इत्यादि । यद्यपि निमित्ति निमित्तं कार्यमिति रचनाक्रमेण "इवर्णादेरस्वे स्वरे यवरलम्" [१.२.२१.] इत्यादाविव "अध्यर्धः क-समासे" इति निर्देशः प्राप्तस्तथापि लाघवार्थं "कसमासेऽध्यर्धः" इति निर्देशः कृतः, एकमात्राकृतं लाघवं भवति । यद्वा निमित्तिपदं नियमतः पूर्वमेव प्रयुज्यतेति द्रढिमानमुपगतस्य भ्रमात्मकसंस्कारस्य समुन्मूलनायैव तथानिर्देशः, प्रचुरप्रयोगप्रवाहो यद्यपि निमित्तिपदपूर्वक एवोपलभ्यते तथाऽपि क्वचिद् व्युत्क्रमेण प्रयोगेऽसाधुत्वं मा प्रतीयतामिति तात्पर्यम् । एवमप्यर्थपरं वाक्यं निमित्तिपूर्वकमेव सुबोधाय कल्प्यमित्याहअध्यर्धशब्द इति-"ऋधूच् वृद्धौ" इत्यतः "ऋधूट वृद्धौ" इत्यतो वा घत्रि अर्धः, अर्धेन अधिक રૂત્યäર્ધ, “પ્રાત્યવપરિનિરીય:૦” [૩..૪૭.] રૂતિ સમાસ, યા ઉધમર્ધ વચ્ચે સોડબ્બઈ:, “પાર્થ વાનેર” રૂ.૨.૨૨.] રૂતિ વઘુવીદિ: -સમાસ રૂતિ- સમાસશીનયો: समाहारः कसमासं तत्र तथा, “के समासे" इति व्यस्तनिर्देशे 'कसमासयोः' इतीतरद्वन्द्वनिर्देशे वा विवक्षितार्थसिद्धावपि गौरवं स्याद्, अतो लाघवार्थं समाहारद्वन्द्वेन निर्देशः, तत्राल्पस्वरत्वात् कशब्दस्य प्राङ्निपातः । : શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાનનો અનુવાદ - આમ તો પ્રથમ નિમિત્તિ આવે, પછી નિમિત્ત આવે તથા છેલ્લે કાર્ય.આવે, આ પ્રમાણે સૂત્રની રચનાનો ક્રમ છે. તથા આવો ક્રમ હોવાથી “રૂવઃ સર્વે સ્વરે યવરત્નમ્” (૧/૨/૨૧) વગેરે સૂત્રોની જેમ “મધ્ય સમા” એ પ્રમાણે સૂત્ર પ્રાપ્ત થાય છે, તો પણ લાઘવ પ્રયોજનથી “મારે ડબ્બઈ:” એવો નિર્દેશ કરવામાં આવ્યો છે તેમ કરવાથી એક માત્રાનું લાઘવ થયું છે. કેટલાક લોકોને એવો આગ્રહ હોય છે કે નિમિત્તિ સ્વરૂપ પદ નિયમથી પૂર્વમાં જ આવવું જોઈએ. લોકોના આવા ભ્રમાત્મક સંસ્કારનું ઉન્મેલન કરવા માટે આચાર્ય ભગવંતે એવો નિર્દેશ કર્યો છે. આમ તો મોટાભાગના પ્રયોગો નિમિત્તિપદ પૂર્વમાં આવે એ પ્રમાણે જ પ્રાપ્ત થાય છે, તો પણ કોઈક સ્થાનમાં નિમિત્તને પહેલા લખીને નિમિત્તિ પદ પછી લખવામાં આવે તો એવા પ્રયોગો પણ અસાધુ પ્રયોગો થતાં નથી, એવા તાત્પર્યના અનુસંધાનમાં વ્યુત્ક્રમથી આ સૂત્ર બનાવવામાં આવ્યું છે. આમ છતાં પણ સૂત્રનો અર્થ કરવો હોય તો નિમિત્તિ પ્રથમ લખાશે, પછી નિમિત્ત લખાશે, ત્યારબાદ કાર્ય લખાશે અને આ પ્રમાણે વ્યવસ્થિત બોધ થઈ શકશે. આથી

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396