Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 54
________________ શ્રાવકક૫તમાંથી ઉદધિત શ્રાવક ચગ્ય વ્યવહારુ શિક્ષા (સંશોધક-સગુણાનુરાગી કરવિજયજી) સુગુરુનું આવાગમન, સત્સમાગમ, જિનચૈત્ય, સમાનધમી. એની વસ્તિ, આજીવિકાના અભારંભવાળાં સાધન, રાજા-પ્રજા વચ્ચે પ્રેમ, પ્રજાને હિતકારી રાજનીતિ, હવા-પાણી અને ધાન્ય વિગેરેની અનુકુળતા અને શ્રેષ્ઠતા, તથા કુશળ અને નિલેભી વેએટલાં વાનાં જે ગામમાં કે શહેરમાં હોય તે ગામ કે શહેરમાં શ્રાવકે વસવું, કેમ કે સુગુરુના વંદન અને તેમના બહુમાનથી પાપને નાશ, સત્સમાગમથી દેષ અને દબુદ્ધિને નાશ, જિનચૈત્યના દર્શન-પૂજા વિગેરેથી મિથ્યાત્વને નાશ, સાધમિકની વસ્તિથી સંસારમાં સારભૂત એવું સાધમ-વાયવ્ય અને સમ્યગદર્શનમાં પરસ્પર સ્થિરીકરણ-વૃદ્ધિકરણ વગેરેને લાભ, અષારંભવાળી આજીવિકાથી ચિન્તા અને ભવભ્રમણની ઓછાશ, રાજા-પ્રજાના પ્રેમ અને સુરાજનીતિથી નિર્ભયતા અને સુખે ધર્મારાધનને લાભ, હવા પાણી વિગેરેના સુખકારી સાધનેથી શરીરે નિરેગતા અને ત્રિકરણ ગની સ્વસ્થતાને લાભ, રેગ્ય રોગને નાશ વગેરે અનેક લાભ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118