Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 69
________________ (૬૪) ૧૪. સુ ખ-સુશીલ અને સાનુકૂળ છે કુટુંબ જેનું એ સારા પક્ષવાળો. ૧૫. દીઘદશી–પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિ. ણામે જેમાં લાભ સમાય હેય એવા શુભ કાર્યને જ કરવાવાળો. ૧૯. વિશેષણ-પક્ષપાતરહિતપણે ગુણ દોષ, હિત અહિત, કાર્ય અકાર્ય, ઉચિત અનુચિત, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેય, ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણ ૧૭. વૃદ્ધાનુગત-પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરુષને અનુસરીને ચાલનાર, જેમ આવ્યું તેમ ઉછુંખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર નહીં. ૧૮. વિનયવંત-ગુણાધિકનું ઉચિત ગેરવ સાચવનાર સુવિનીત. ૧૯ કૃતજાણુ-બીજાએ કરેલા ગુણને કદાપિ નહિં વીસરી જનાર કૃતજ્ઞ ૨૦. ૫રહિતકારી–સ્વતઃ સ્વાર્થ વિના પરોપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યતાવંત તે જ્યારે તેને કઈ પ્રેરણું અથવા પ્રાર્થના કરે ત્યારે પરોપકાર કરે અને આ તે પિતાના આત્માની જ પ્રેરણાથી સ્વકર્તવ્ય સમજીને જ કોઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પરોપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વાભાવિક રીતે ધારણ કરનાર ભવ્ય. ૨૧. લબ્ધલક્ષ-કઈ પણ કાર્યને સુખે સાધી શકે એવો કાર્યદક્ષ. દરેક હકીકતના રહસ્યને સમજનાર. હવે ઉપર કહેલા ૨૧ ગુણેનું કંઈક સહેતુક વિશેષ ખ્યાન કરવાને ઉદ્યમ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118