Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 111
________________ (૧૦૬ ). ૩૮. આપણી પ્રવૃત્તિ દેખી બીજા તેની અનુમોદના કરે અને તેનું અનુકરણ પણ કરે તેવી શાંત, નિર્મળ, પ્રમાણિક નિષ્કપટ વૃત્તિ યાત્રા પ્રસંગે વિશેષે રાખવી. ધર્મશાસનની પ્રભાવના કરવાને એ સરળ રસ્તે છે. ૩૯. કેઈપણ પ્રકારના દુર્વ્યસનથી અન્ન સદંતર દૂર રહેવા જ પ્રયત્ન કરે. આવા પવિત્ર સ્થળે તે કેવળ ધર્મસેવનનું જ વ્યસન રાખવું કે જેથી આપણું એકાંત હિત જ થાય. ૪૦. ટૂંકાણમાં તીર્થભક્તને છાજે તેવી જ ઉત્તમ રહેણીકરણી અહીં રાખવી. ૪૧. કઈ રીતે અનીતિ કે અન્યાયને ઉત્તેજન મળે તેમ. નહિં કરતાં ન્યાય-નીતિને જ ઉત્તેજન મળે તેમ હરેક પ્રસંગે. જાતે કામ કરવું અને બીજા પાસે કરાવવા લક્ષ રાખવું. છે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118