Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
દર્શન અને ચિંતન
ભિક્ષુ~~~આચાય ! આ દાન અત્યંત આશ્ચયૅકારી છે. જેમાં કલેશ વિના જ
ષ્ટિ અર્થો સિદ્ધ થાય છે.
૧૧૫૦
(કથી સ્ખલનાપૂર્વક નાચે છે.) ક્ષપણક—— અયિ પીનસ્તની ઈત્યાદિ પ્રથમનુ જ ખેલીને. ) કાપાલિક—તું એ કેટલું આશ્રય જોયાં કરે છે?
+
+
+
ક્ષમણુક—મહારાજ મહામાહની આજ્ઞાથી કાપાલિક——કહે, કયાં છે દાસીની પુત્રી ! લાવું છું.
ક્ષણક—— ખડી લઇ ગણિત કરે છે.) શાંતિ—ખિ ! અભાગિએનું આ માતા વિશે જ સંભાષણ સાંભળું છું. 'તે ધ્યાનપૂર્વક સાંભળીએ.
ΟΥ
કરુણા— સખિ ! એમ કરીએ.
+
++
સત્ત્વની પુત્રી શ્રદ્દાને લાવે. આ હું તેને જલદી જ વિદ્યાબળથી
ક્ષષણક——— ગાથા ગણીને) જળમાં, સ્થળમાં, ગિરિગર્જ્ડર કે પાતાળમાં નથી. તે વિષ્ણુક્તિની સાથે મહાત્માઓના હૃદયમાં વસે છે.
કરુણા—(સહ), સખિ ! ભાગ્ય ચઢિયાતું છે કે શ્રાદેવી વિષ્ણુભક્તિની પાસે જ છે.
શાંતિ—(હ' સૂચવે છે.)
ભિક્ષુકામથી મુક્ત એવા ધર્મની પ્રવૃત્તિ કયાં છે ?
ક્ષપણુક—— કરી ગણીને ) જળ, સ્થળ, ગિરિગર કે પાતાળમાં નથી. તે તે વિષ્ણુભક્તિની સાથે જ મહાત્માના હૃદયમાં વસે છે.
શ્રદ્ધા—ત્યારબાદ હે દેવી ! દુષ્ટ મહામહે પાખંડ તર્ક સાથે બધા પાખંડ આગમોને લડાઈ માટે પ્રથમ ગાવ્યા. એટલામાં અમારા પ અન્યને માખરે વેદ, ઉપવેદ, અંગ, ઉપાંગ, પુરાણ, ધર્મશાસ્ત્ર, આદિથી શાલતી સરસ્વતી પ્રકટ થઈ.
Jain Education International
વિષ્ણુભક્તિ—પછી પછી !
શ્રદ્ધા હૈ દેવી ! પછી વૈષ્ણવ, શૈવ, અને સૌર આદિ આગમા સરસ્વતીદેવી
સન્મુખ આવ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org