Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249271/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧] હિન્દુસ્તાનની જનતા એમ માને છે અને દાવો કરે છે કે દુનિયામાં બીજી કઈ પ્રજા એમને જેટલી ધાર્મિક નથી, અને ધર્મને વારસો એમના જે અને એટલે બીજી કોઈ પ્રજાને મળ્યો નથી. જે આ માન્યતા સાચી હાય—અને અમુક અંશમાં તે સાચી છે જ–તે પ્રશ્ન થાય છે કે જેનાથી અકલ્યાણનો કશે જ સંભવ નથી, જેનું પાલન એ તેના પાલન કરનારને રહ્યું છે, નીચે પડતા અટકાવે છે, તેવા ધર્મને વાર મળ્યા છતાં હિન્દુસ્તાનની પ્રજા પામર કેમ છે ? આ પ્રશ્ન સાથે જ નીચેના પ્રશ્નો ઉદભવે છે? શું ધાર્મિકપણ વાર મળ્યા વિષે હિન્દુસ્તાનની પ્રજાને દા એ એક ભ્રમ જ છે? અથવા ધર્મની જે અમોઘ શક્તિ માનવામાં આવે છે તે કલ્પિત છે ? અથવા બીજું એવું કોઈ તત્વ ધર્મ સાથે મળી ગયું છે કે જેને લીધે ધર્મ પિતાની અમોઘ શક્તિ પ્રમાણે કામ કરવાને બદલે ઊલટો પ્રજાના અધઃપાતમાં નિમિત્ત બને છે? ઉપનિષદનું અત તત્વજ્ઞાન, જૈન ધર્મનાં તપ અને અહિંસાના અનુછાન, તથા બૌદ્ધ ધર્મને સામ્યવાદ આ પ્રજાને વારસામાં મળ્યાં છે. એ બીના એતિહાસિક હોવાથી તેને ધાર્મિકપણાના વારસા વિષે દાવે છે નથી જ. કલ્યાણ સાધવાની ધર્મની અમોઘ શક્તિ સાચી હોવાની સાબિતી પ્રાચીન અને અર્વાચીન અનેક મહાપુરુષોના ખરા જીવનથી મળે છે. ઉત્તરના આ બે અંશે જે વાસ્તવિક હેય તે છેવટના પ્રશ્નને જ ઉત્તર વિચારવાને બાકી રહે છે. એને વિચાર કરતાં અનેક પુરાવાઓ ઉપરથી આપણને એમ માનવાને કારણે મળે છે કે કોઈ બીજા એવા અનિષ્ટ તત્ત્વના મિશ્રણને લીધે જ ધર્મની સાચી શક્તિ કુંઠિત થઈ ગઈ છે. અને તેથી તે ઇષ્ટ સાધવાને બદલે ભયાનક અનિષ્ટ સાધતી દેખાય છે. એ બીજી અનિષ્ટ તત્ત્વ કર્યું ? અને જે પુરાવા ઉપરથી ઉપરની માન્યતા બાંધવાને કારણે મળે છે તે પુરાવાઓ કયા? એ બતાવવું એ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. ધર્મની શક્તિને તેના વાસ્તવિક રૂપમાં કામ કરતી કુંઠિત કરીને તેને Page #2 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૦૭ અનિષ્ટ માર્ગે બળ આપનાર બીજું તત્વ એ સાંપ્રદાયિકતા. અહીં સાંપ્રદાવિકતાને અર્થ અને તેને લગતી બીજી ખાસ મુદ્દાની હકીકત પહેલાં જણાવી દેવી અગત્યની છે. વ્યાખ્યા –સંપ્રદાય શબ્દ એ માત્ર રૂઢ કે માત્ર યૌગિક નથી, પણ મિશ્ર (રૂઢયૌગિક) છે. પાતંજલ મત બતાવતાં કુસુમાંજલિમાં તાકિકપ્રવર ઉદયને સંપ્રદાય શબ્દને માત્ર વેદ એટલે જ અર્થ લીધે છે. કેરા અને વ્યવહાર બંને જોતાં એ શબ્દને માત્ર વેદ અર્થ કરે તે સંકુચિત છે. અમર એને અર્થ “ગુરુપરંપરાથી ચાલ્યા આવો સદુપદેશ “ એ કરે છે. અમરકાશનો આ અર્થ વિસ્તૃત અને પ્રથમ અર્થ કરતાં વધારે વાસ્તવિક છે. વૈદિક સંપ્રદાય, બદ્ધ સંપ્રદાય, ચરક સંપ્રદાય, ગોરખ અને મચ્છન્દર સંપ્રદાય ઈત્યાદિ પ્રામાણિક વ્યવહારને લક્ષ્યમાં રાખી અમરકેશમાં જણાવેલ અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ કરવું હોય તે આ પ્રમાણે કરી શકાય? એક અગર અનેક અસાધારણ મૂળભૂત વ્યક્તિઓથી ઊતરી આવતે જ્ઞાન, આચાર કે ઉભયને વિશિષ્ટ વારસે તે સંપ્રદાય. આમ્નાય, તંત્ર, દર્શન અને પરંપરા એ સર્વતંત્રપ્રસિદ્ધ શબ્દો સંપ્રદાય શબ્દના ભાવને સૂચવે છે. તે ઉપરાંત માત્ર અને જૈન અને બૌદ્ધ સાહિત્યમાં તીર્થ શબ્દ અને જૈન સાહિત્યમાં સમય શબ્દ પણ એ અર્થમાં વિશેષ રૂઢ છે. સંપ્રદાય માટે તદ્દન સહજ અને ઘરગથ્થુ શબ્દ મત છે. સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયનું અવિચારી બંધન અથવા મોહ. જૈન १. क्लेशकर्मविपाकाशयैरपरामृष्टो निर्माणकायमधिष्ठाय संप्रदायप्रद्योतकोऽनुग्राहकश्चति पातंजला: ।। प्रथम स्तबक, कुसुमा० पृ. ४ “निर्माणकायमधिष्ठाय सर्वसंप्रदायप्रद्योतक इति पातंजलाः " कुसुमा. वाचस्पत्यभिधान पृ. ५२४९ २. अथाम्नायः संप्रदायः । अमरकोश सकीर्णवर्गः श्लो. १५६५ संप्रदायः " गुरु परंपरागते सदुपदेशे, उपचारात् तदुपदेशयुते जने च." અમરોરા વારમિયાન • ૨૪૧, Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] દર્શન અને ચિંતન ગ્રંથોમાં દૃષ્ટિરાગ અને બૌદ્ધગ્રંથોમાં દૃષ્ટિ શબ્દ છે તે આ તિમોહ કે સંપ્રદાયબંધનના જ સૂચક છે. માત્ર સંપ્રદાયને સ્વીકાર એ જ સાંપ્રદાયિકતા નથી. કેઈ એક સંપ્રદાયને સ્વીકાર્યા છતાં તેમાં દષ્ટિઉદારતાનું તરવે હેય તે ત્યાં સાંપ્રદાયિકતા નથી આવતી. એ તો સંકુચિત અને એકપક્ષીય અધિદષ્ટિમાંથી ઉદ્દભવે છે. કોઈ પણ સંપ્રદાયની ધુંસરી ન જ સ્વીકારવી અથવા સ્વીકાર્યા પછી તેના મેહમાં અંધ થઈ જવું એ બંને પરસ્પરવિધી છેડાએ છે, અને તેથી તે એકાંતરૂપ છે. એ બે છેડાઓની વચ્ચે થઈને નીકળતે પ્રામાણિક મધ્યમ ભાગ દૃષ્ટિઉદારતાને છે. કારણું, એમાં સંપ્રદાયને સ્વીકાર છતાં મિથ્યા અસ્મિતાનું તત્વ નથી. કોઈ પણ જાતના સંપ્રદાયને માનો એમાં મનુબની વિશેષતારૂપ વિચારશક્તિની અવગણના છે. અને સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવને ઘાત છે; જ્યારે દષ્ટિઉદારતામાં વિચાર અને સમભાવ બને તો સચવાય છે. જે રાગમાં દેશનું બાજ સમાતું હોય તે રાગ, પછી તે ગમે તેવા ઉત્તમોત્તમ ગણાતા વિષયમાં એ કેમ ન હોય છતાં, વ્યાહરૂપ હોઈ ત્યાજ્ય છે. અજ્ઞાન એ જેમ મનુ ને સત્યથી દૂર રાખે છે તેમ એ વ્યામોહ પણ તેને સત્યની નજીક આવતાં અટકાવે છે. દષ્ટિઉદારતામાં સત્યની સમીપ લઈ જવાનો ગુણ છે. બે દાખલાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ. ચિકિત્સાની એલોપેથિક કે બીજી કઈ પદ્ધતિ સ્વીકાર્યા પછી તેમાં એટલા બધા બંધાઈ જવું કે ગમે તે વ્યકિત માટે અને ગમે તેવા દેશકાળમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે જ પદ્ધતિની ઉપયોગિતા સ્વીકારવી, અને બીજી તમામ પદ્ધતિઓ વિષે ક તે દેશવૃત્તિ અને કાં તો ષમૂલક ઉદાસીનતા દાખવવી એ સંપ્રદાયવ્યામહિ, તેથી ઊલટું કોઈ પણ એક પદ્ધતિને સવિશેષ આશ્રય લીધા પછી પણ ઈતર પદ્ધતિઓના વાસ્તવિક અંશે તે તે પદ્ધતિની દષ્ટિએ માન્ય રાખવા એ દષ્ટિઉદારતા. ચશ્માની મદદથી જેનાર એમ કહે કે ચશ્મા સિવાય માત્ર આંખથી વસ્તુનું યથાર્થ જ્ઞાન સંભવે જ નહિ, તે એ દૃષ્ટિરાગ; અને ચશ્માની મદદથી જેનાર બીજો એમ કહે કે ચા વિના પણ અન્ય કેટલાય જણ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકે છે, તે એ દષ્ટિઉદારતા. . કારણમીમાંસા –ધર્મને વિકૃત કરનાર મતાંધતા મનુષ્યબુદ્ધિમાં દાખલ થાય છે તેનું શું કારણ? એને વિચાર કરતાં જણાશે કે જેમાં Page #4 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ 1106 ખાલમનુષ્ય પાતાની આજુબાજુના વાતાવરણમાંથી શ્રદ્ધા અને સંયમરૂપ ધર્મતત્ત્વને મેળવે છે, તેમ જ તે કુટુંખ, સમાજ, ધ સ્થાન અને પડિતસંસ્થાના સંકુચિત વાતાવરણમાંથી માંધતા મેળવે અને કેળવે છે. ખાધ્ય'કાળથી ધીરે ધીરે જાણ્યે-અજાણ્યે સંચિત થયેલા માંધતાના સંસ્કારોનુ સાધન જો ઉંમર અને બુદ્ધિની વૃદ્ધિ થયા પછી પણ વિવેકશક્તિથી કરવામાં ન આવે તે ગમે તેટલી ઊંમર થયા પછી અને ગમે તેટલું પુસ્તકીય શિક્ષણ મેળવ્યા છતાંય માણસ એમ માનતા થઈ જાય છે કે મારા ધમ એ જ સામ્યા અને સર્વશ્રેષ્ઠ, ઇતર ધર્માંકાં તે ખાટા અને કાં તે ઊતરતા; મારા ઉપાસ્ય દેવા અને તેની મૂર્તિ એ જ આદર્શ અને ખીજાના માં તે દૂષિત કે તદ્દન સાધારણ; મને પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સાહિત્ય એ જ પૂર્ણ તથા પ્રથમ પંક્તિનું અને ખીજાનું તેમાંથી ચારેલું અગર ઉધાર લીધેલું; અમારા ધર્મગુરુઓ અને વિદ્વાના.એ જ ખરા ત્યાગી તેમ જ પ્રમાણભૂત, અને ખીજાઓના ધર્મગુરુઓ ઢાંગી કે શિથિલ અને વિદ્વાને અપ્રમાણભૂત. આવી માંધતા બંધાઈ જવાથી ધર્મનું શુદ્ધ અને ઉદાર ખળ અશ્રુ તથા સાંકડે રસ્તે વહેવા લાગે છે. અને તેમાં ધણીવાર દુન્યવી રવા ન હાય તાપણ તે ધર્મોઝનૂનનું રૂપ લે છે. એ રૂપથી મનુષ્યની કર્તવ્યઅકર્તવ્ય વિષયની બુદ્ધિ લગડી થઈ જાય છે. આ સ્થિતિ આવવાનું કારણ માત્ર વંશપરપરા અને અન્યસંસર્ગથી પ્રાપ્ત થતા સરકારનું વિવેકબુદ્ધિથી સાધન ન કરવું અને તે રીતે ચિત્તની અણુદ્ધિને વધતી જતી દેવી એ જ છે. પુરાવાઓની મર્યાદા અને ઉદ્દેશનું સ્પષ્ટીકરણ -આ સ્થળે જે પુરાવા આપવા ધાર્યું છે તેનુ ક્ષેત્ર મર્યાદિત છે. માત્ર આય સાહિત્ય અને તેના પણ અમુક જ ભાગમાંથી પુરાવા આપવા ધાર્યું છે. પણ આ વિષ્યમાં વધારે શોધ કરવા ઈચ્છનાર ધારે તો કાઈ પણ પ્રજાના કાઈ પણ વખતના સાહિત્યમાંથી તેવા પુરાવાએ મેળવી શકે. આ પ્રયાસ તે દિશાનુ સૂચન કરવાપૂરો સ્થાલીપુલાક ન્યાય જેવા છે. વૈદિક, જૈન અને બૌદ્ એ ત્રણ સંપ્રદાયના સાહિત્યમાંથી સાંપ્રદાયિ કતાના નમૂનાઓ આપવામાં આવે છે. આ નમૂનાઓ પણે સ્થળે તે એવા છે કે તે જે સંપ્રદાયના સાહિત્યમાંથી લેવામાં આવ્યા હોય, તે સ ંપ્રદાયના શ્રદ્ધાળુઓને શરમાવે અગર ગ્લાનિ આપે તેવા છે. તેમ જ તે નમૂનાએ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૭ ] દર્શન અને ચિંતન જે વિધી સંપ્રદાયની ટીકા કરતા હોય છે તે સંપ્રદાયના અભિમાનીઓને આવેશ ઉત્પન્ન કરે તેવા પણ છે. છતાં એવા નમૂનાઓ આ લેખમાં રજૂ કરવાનો ઉદ્દેશ એ નથી કે તેથી કેઈ ને આધાત પહોંચે અગર કોઈ પણ સંપ્રદાયની લેશ પણ અવમાનના થાય. અહીં કેવળ અતિહાસિક દષ્ટિથી જ નિરૂપણ કર્યું છે. અને અભ્યાસીઓને તે દષ્ટિથી જ વિચારવા વિનંતી છે. પુરાવાઓના પ્રકાર –મતાંધતાના પુરાવાઓને નમૂનાઓ બે પ્રકારના મળે છે. (૧) શાસ્ત્રોમાંથી અને (૨) વ્યાવહારિક જીવનમાંથી. શાસ્ત્રો એ જીવનનું પ્રતિબિંબ છે; જે ભાવના. જે વિચાર, કે જે વર્તન જીવનમાં ન હોય તે શાસ્ત્રમાં ક્યાંથી આવે ? જે શાસ્ત્રમાં હોય તે ભાવી. ઢિીના જીવનમાં તરે છે. જનતાના સાંપ્રદાયિક જીવનમાં દાખલ થઈજો નારને કાને અવિચારી અસહિષ્ણુતાને વનિ પડશે. કાશી, બિહાર, અને મિથિલાના બ્રાહ્મણોને જૈન સંપ્રદાય વિષે તે એમ કહેતા સાંભળશે કે જેને નાસ્તિક છે, કારણ, તેઓ વેદમાં માનતા નથી, બ્રાહ્મણોને ધર્મગુરુ લેખતા નથી, ઊલટું બ્રાહ્મણને અપમાનિત કરવા કે દુઃખ દેવા જેને પિતાથી બનતું કરે છે. બ્રાહ્મણને પિતાને ઘેર નોતરી માંકડેથી ખદબદતા ખાટલામાં તેને સુવાડી તેના લોહીથી. માંકડને તૃપ્ત કરી દયાવૃત્તિનું પાલન કરવું એ જૈનેનું કામ છે. જૈનત્વાભિમાની ગૃહસ્થ કે ભિક્ષને બ્રાહ્મણધર્મ વિષે એમ કહેતા જરૂર સાંભળશો કે તેઓ મિથ્યાત્વી છે. જ્ઞાન ગમે તેટલું હોય તે પણ તેઓ તત્વને પામ્યા જ નથી, તેઓ પી અને સ્વાથી છે. બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ પાસે જાઓ તો તેવી જ કટુક વાતો બીજા ધર્મ વિષે જરૂર સાંભળે. આ જ કારણથી અંદર અંદરના કાયમી વિરાધના અર્થમાં સંસ્કૃત વૈયાકરણએ અન્ય ઉદાહરણની સાથે બ્રાહ્મણશ્રમણ એ ઉદાહરણ આપેલું છે. આ ઉપરાંત એક જ ૧. વિરોધ બે પ્રકાર છે. જાતિ વિરોધ અને મિત્તક વિધિ. જાતિ વિરોધને જન્મવૈર અને બીજા વિરોધને કારણિક વૈર કહેવામાં આવે છે. સર્પ અને નેળિયા વચ્ચેનું, ઉંદર અને બિલાડી વચ્ચેનું વેર જન્મવેર છે. દેવ અને અસુરો વચ્ચેનું પૌરાણિક યુદ્ધ કારણિક વૈર છે. કારણ કે તે એકલા પોતે જ અમૃત કે સ્વર્ગાદિ મેળવી લેવું અને બીજો મેળવવા ન પામે એવા લેભમાંથી જન્મેલું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન ( ૧૧૧૧ વૈદિક સંપ્રદાયના બે વૈષ્ણવ અને શૈવ પ વચ્ચે એટલે સુધી વિધિ નજરે પડશે કે, “શિવ નું નામ ન લેવાય તે માટે વૈષ્ણવ દરજીને “કપડું શીવ” એમ પણ નહિ કહે. આ રીતે ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે એક જ દેશ અને એક જ કાળમાં સાથે રહેતા તથા અનેક હિતાહિતના પ્રશ્નમાં સમાન ભાગીદાર હોવા છતાં તેના જીવનમાં સાંપ્રદાયિક કટુકતા અને વિરોધની લાગણું પુષ્કળ રહેલી જણાશે. આ બે પ્રકારના વિરોધમાં બ્રાહ્મણ અને શ્રમણનો વિરોધ પ્રથમ પ્રકારમાં વૈયાકરણોએ ગણેલ છે એટલે તે વિરોધ જાતિ-શત્રુતારૂપ છે. બ્રાહ્મણો એટલે સામાન્ય રીતે વેદપ્રતિષ્ઠાપક વર્ગ અને શ્રમણે એટલે વેદમાં ન માનનાર કે વેદવિરોધી વર્ગ. આ બંને વચ્ચેને વિરોધ કારણિક જણાય છે છતાં તે વિરોધને વૈયાકરણેએ જાતિવિધિ કહ્યો છે એમાં ખાસ રહસ્ય સમાયેલું છે. જેમ બિલાડી ઉંદરને જુએ કે તેને પિત્ત ઊછળે અથવા જેમ નકુલ સર્પને જુએ કે તેને કાબૂ જાય તેમ બ્રાહ્મણ અને શ્રમણે એકબીજાને જોઈ ક્રોધાવિષ્ટ થઈ જાય છે એવો અભિપ્રાય વૈયાકરણના જાતિવિરેાધકથનમાં રહેલું છે. ખરી રીતે બ્રાહ્મણે અને પ્રમાણે એકબીજાની સાથે પડોશમાં રહે છે, અનેક કાર્યોમાં સાથે જોડાય છે અને ઘણીવાર તો વિદ્યામાં ગુરુ-શિષ્યને સંબંધ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં તેઓને સર્પન્નકુલ જેવા જન્મશત્રુ કહેવા એ ખાસ અર્થસૂચક છે. અને તે એ કે એકવાર ધાર્મિક મતભેદ નિમિત્તે ઊભો થયેલ વિરોધ એ બંનેમાં એટલે સુધી તીવ્ર થઈ ગયો કે એક વર્ગ બીજા વર્ગને જોઈ હૃદયમાં સ્વાભાવિક રીતે જ ચિડાઈ જાય. જેને આજે પણ પ્રાચીન પ્રકૃતિના બ્રાહ્મણ અને શ્રમણનો કાંઈક પરિચય હશે તે આ હકીકતને જરા પણ નિર્મૂળ નહિ કહે. અનેક વ્યવહારમાં સાથે જોડાવા છતાં પણ ધર્માભિમાની બંને વર્ગે પ્રસંગ આવતાં એકબીજા વિષે કાંઈક લસતું બોલવાના જ. આ ઊંડા ધાર્મિક મતાંધતાના વિરોધને કારણિક વિરોધ કરતાં વધારે તીવ્ર જણાવવા ખાતર વૈયાકરણેએ જાતિવિધિની કક્ષામાં મૂકેલે છે. જોકે વસ્તુતઃ જાતિવિરોધ તો નથી જ. શ્રમણમાં વેદવિધી બધાએ આવે છે. બૌદ્ધ, આજીવક, જૈન એ હવે સાંપ્રદાયિકતાના વિશેષ પુરાવાઓ તપાસીએ. પહેલાં વૈદિક સાહિત્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ ] દર્શન અને ચિંતન લઈએ. વિક્રમના પૂર્વવર્તી વદિક સાહિત્યમાં સાંપ્રદાયિક્તા નથી જ એમ તે ન જ કહી શકાય; પણ તે ત્યાર પછીના સાહિત્યમાં દેખાય છે તેવી ઉગ્ર અને સ્પષ્ટ નથી. વિક્રમના સમય દરમિયાનનું કે ત્યાર બાદનું પુરાણસાહિત્ય બધા શ્રમણુપક્ષીય છે. એને બ્રાહ્મણયમાં નાસ્તિક શબ્દથી પણ ઓળખાવ્યા છે. नास्तिको वेदनिन्दकः । मनुस्मृति० अ० २ श्लो. " આ બે વર્ગના વિરોધના ઇતિહાસનું મૂળ છે કે બહુ જૂનું છે અને તે બને વર્ગના પ્રાચીન સાહિત્યમાં દેખાય છે, છતાં વ્યાકરણશાસ્ત્રમાં આ વિરાધનું ઉદાહરણ સૌથી પહેલાં જિનેન્દ્રબુદ્ધિના ન્યાસમાં અત્યારે જોવામાં આવ્યું છે. જિનૅબુદ્ધિ એ બૌદ્ધ વિદ્વાન છે. તેને ન્યાસ કાશિકા ઉપર છે. કાશિકા એ વામન અને જયદિત્ય ઉભયની બનાવેલી પાણિનીય સૂત્ર ઉપરની બહ૬ વૃત્તિ છે. જિનંદબુદ્ધિનો સમય ઈવી. ૮ મે સ મનાય છે. ત્યારબાદ કેટના મહાભાષ્ય ઉપરના વિવરણમાં એ ઉદાહરણ મળે છે. કેટને સમય ૧૧ મે સકે મનાય છે. જુઓ “સીસ્ટમ્સ ઓફ સંસ્કૃત ગ્રામર એસ. કે. બલ્વર પરિશિષ્ટ-ક.” ત્યાર બાદ આચાર્ય હેમચંદ્રના રોપા શબ્દાનુશાસનમાં એ ઉદાહરણ મળે છે. મહાભાષ્ય ચાંદ્ર કે કાશિકા જેવા પ્રાચીન વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ નથી. પણ સાતમા સૈકા પછીના વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ છે. એ બીના પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આ સમય પૌરાણિક સમય, અને પૌરાણિક સમય એટલે સંપ્રદાયના વિરોધને સમય. તેથી જ તે વિરોધની અસરની નેંધ વૈયાકરણ પણ લીધા વિના રહેતા નથી. દાદાજરિતમ્ એવું ઉદાહરણ છે. તેની એકાદ દક્ષિણની પ્રતિમાં અમળત્રા એ પણ પાઠ છે. જુઓ પૃ. ૪૪૭, જિદબુદ્ધિના ન્યાસમાં. કેયટ બત્રા અને હેમચંદ્ર ગ્રાહ્માસ્ત્રમાં ઉદાહરણ આપે છે. જુઓ અનુક્રમે મહામારા કર્થત ૨-૪-૯ પૃ. ૭૮૧ કલકત્તા આવૃત્તિ ફ્રેમ ૩–૧–૧૪. " શાકટાયનની અમેધવૃતિ આ ટિપ્પણુ લખતી વખતે હસ્તગત નથી; પણ એમાં એ ઉદાહરણ હેવાનો સંભવ છે. કારણ તેની રચના પણ પૌરાણિક વિરોધના યુગમાં જ થયેલી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૧૩ એ આપણને મતાંધતાના ઉગ્ર વિશ્વના પ્રથમ નમૂનારૂપે જોવા મળે છે. આ પુરાણોને પ્રભાવ સાધારણ જનતા ઉપર અપરિમિત હોવાથી તેમાં દાખલ થયેલી મતધતા વિશાળ જનતાના હૃદયપટ ઉપર ફેલાયેલી છે. એકવાર જનતાના હૃદયના ઊંડા ભાગમાં દાખલ થએલ મતાંધતાનું વિષ પછી ધીરે ધીરે ભાવી પેઢીઓના વારસામાં એવી રીતે ઊતરતું ગયું કે તેનું પરિણામ સાહિત્યની બીજી શાખાઓમાં પણ જણાય છે. નાટક અને ચંપૂ કે અલંકારના રસિક, પરિહાસપ્રિય (મસ્કરા) અને વિલાસી લેખકે એ વિષેની અસરથી મુક્ત ન રહી શકે એ કદાચ સમજી શકાય તેવી બાબત છે, પણ તરવજ્ઞાન અને મોક્ષપથના પ્રતિનિધિ હોવાનો વિશ્વાસ ધરાવનાર મહાન આચાર્યો અને વિદ્વાને સુદ્ધાં એ વિષના ઉગ્ર પરિણામથી મુક્ત નથી રહી શક્યા, એ આર્ય તત્ત્વજ્ઞાનના શ્રેષ્ઠપણાનું અભિમાન રાખનારને આજે તો કાંઈક શરમાવે છે જ. પ્રસ્તુત નમૂનાઓ માટે અહીં ત્રણ જાતનું વૈદિક સાહિત્ય પસંદ કરવામાં આવે છે: (૧) પુરાણું, (૨) નાટક, (૩) દર્શનશાસ્ત્ર. આ ત્રણે પ્રકારના નમૂનાઓ અનુક્રમે જોઈ ત્યારબાદ જૈન, બૌદ્ધ સાહિત્યમાંથી તેવા નમૂનાઓ જોવાનું યત્ન કરીશું. એતશીય અને વિદેશીય બધા વિદ્વાને પ્રચલિત પુરાણો પહેલાં પણ પુરાણ સાહિત્ય હેવાનું સ્વીકારે છે. એ પ્રાચીન પુરાણુ સાહિત્યમાં મતાંધતા હશે કે નહિ તે આજે નિશ્ચયપૂર્વક ન કહી શકાય. છતાં પ્રચલિત પુરાણનાં મતાંધતાવિષયક નમૂના ઉપરથી પ્રાચીન પુરાણુસાહિત્યમાં પણ તેવું કાંઈક હોવાનું સહજ અનુમાન થઈ આવે છે. અસ્તુ. શાસ્ત્ર કે લેકમાં પ્રિય થઈ ૧. પરાણે વિષે સવિસ્તર લખવાનું આ સ્થાન નથી, પણ તેની વ્યવસ્થિત માહિતી મેળવવા ઈચ્છનારે મરાઠીમાં વૈદ્ય યંબક ગુરુનાથ કાળેનું “પુરાણનિરીક્ષણ જેવું. કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા”માં છે. ઈ. જે. રેસનને પુરાણ વિશે નિબંધ. વિન્સેન્ટ સ્મિથનું “અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા”માં પુરાણેને સમય એ નામનું પરિશિષ્ટ જેવું, અને પુરાણોના ખાસ અભ્યાસી એફ. ઈ પાર્જિટર એમ. એ. કૃત “ધ પુરાણ ટેસ્ટ એક ધ સ્ટડીઝ ઓફ ધ કલિ એજ” તથા “એશ્યન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન” એ પુસ્તક વાં. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ ] દર્શન અને ચિંતન પડેલા એવા કાઈ વિષય ભાગ્યે જ હશે કે જેનુ પુરાણામાં વર્ણન ન હોય. ધર્મ હોય કે તત્ત્વજ્ઞાન, આચાર હાય કે નીતિ, સંગીત હોય કે ચિત્ર, ભૂંગાળ હાય કે ખગોળ, ગમે તે યે; તેનું કાંઈક ને કાંઈક વ ન પુરાણામાં મળે જ. તેથી પુરાણસાહિત્ય એ વહેતી નદીની પેઠે તીસ્થાનની જેમ સ ગ્રાહ્ય થઈ પડેલ છે, લેાકયના જળના સારા અને નરસા એ અને ભાગે પુરાણસાહિત્યની વહેતી નદીમાં દાખલ થયા છે; અને એ દાખલ થયેલા ભાગે પાછા ફરી લોકહૃદ્યમાં પ્રવેશતા જ જાય છે. ઉપપુરાણે અનેક છે, પણ મુખ્ય પુરાણા અઢાર કહેવાય છે. તેની રચનાને સમય સર્વોંશે નિશ્ચિત નથી, પણ સામાન્ય રીતે એની રચના વિક્રમ સંવત પછીની મનાય છે. પુરાણાના પૌર્વોપય વિષે પણ અનેક મતા છે. છતાં વિષ્ણુપુરાણ પ્રાયઃ પ્રાચીન ગણાય છે. છ પુરાણામાં વિષ્ણુ, માં શિવ, અને છમાં બ્રહ્માની પ્રધાનતા છે. સંપ્રદાય ગમે તે હાય પણ એ બધાં પુરાણા વૈદિક છે. અને તેથી વેદ, સ્મૃતિ, યજ્ઞ, વર્ણાશ્રમધર્માં, બ્રાહ્મણુ, દેવ, શ્રાદ્ધ, આદિતે સર્વાંÂ માનનારા હોઈ તેની પ્રતિષ્ઠા સ્થાપે છે. આ કારણથી કેટલાંક પુરાણામાં પ્રસંગે પ્રસંગે વૈકિંતર સંપ્રદાયા વિષે ખૂબ વિરોધ નજરે પડે છે. ઘણી જગે!એ તે એ વિધમાં અસહિષ્ણુતાનું જ તત્ત્વ મુખ્ય સ્થાન ભોગવે છે. વૈષ્ટિતર સંપ્રદાયામાં મુખ્યપણે જૈન, બૌદ્ધ અને કવચત્ ચાર્વીક સંપ્રદાયની સામે જ પુરાણકારોએ લખ્યું છે. પણ નતાંધતા, અસહિષ્ણુતા કે દ્વેષ એ એક એવી ચેપી વસ્તુ છે કે એક વાર જીવનમાં દાખલ થયા પછી તેના ઉપયાગ કયાં કરવા કે ન કરવા એ વિવેક જ રહી નથી શકતા. આ કારણથી શું વૈશ્વિક, શુ જૈન, કે શુ ખૌદ્ધ કાઇ પણ સોંપ્રદાયના સાહિત્યમાં જેમ ઈતર સંપ્રદાય પ્રત્યે અસહિષ્ણુતા નજરે પડે છે તેમ તેમાંના કાઇ એક સંપ્રદાયના પેટાભેદો વચ્ચે પુષ્કળ -વિષ્ણુતા નજરે પડે છે. તેથી જ આપણે વૈષ્ણવ સંપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણોમાં શૈવ આદિ સંપ્રદાયે પ્રત્યે અને રાવ સપ્રદાયની પ્રધાનતાવાળાં પુરાણામાં વૈષ્ણવ આદિ અન્ય સંપ્રદાયે પ્રત્યે અસહિષ્ણુતા જોઈએ છીએ. શિવપુરાણમાં વિષ્ણુનુ પદ શિવ કરતાં હલકું સિદ્ધ કરવાના પ્રયત્ન છે, તો પદ્મપુરાણમાં રશૈવ સંપ્રદાયની લઘુતા બતાવવાના પ્રયત્ન છે. જે થોડાક નમૂનાએ આગળ આપવામાં આવે છે તે ઉપરથી પેટાભેદ પ્રત્યેની અને ઈતર સંપ્રદાય પ્રત્યેની એમ બંને પ્રકારની અસહિષ્ણુતા લક્ષ્યમાં આવી શકશે. કાઈ પણ એક કે અનેક વિધી સંપ્રદાય વિષે લખવાની અગર તેનું Page #10 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન | ૧૧૧૪ ગૌરવ ઘટાડવાની પુરાણકારોની પદ્ધતિ મુખ્યપણે એક જ ફળદ્રુપ કલ્પનાને આભારી છે. તે કલ્પના એ છે કે કોઈ બે પક્ષ લહે, તેમાંથી એક હારે. હારનાર પક્ષ વિષ્ણુઆદિ પાસે મદદ મેળવવા જાય; એટલે વિષ્ણુઆદિ દેવો જીતનાર પક્ષને નિર્બળ બનાવવા તેના મૂળ (વૈદિક) ધર્મથી ભ્રષ્ટ કરી અવૈદિક ધર્મ સ્વીકારાવવા માયા પ્રગટાવે. છેવટે જીતનાર પક્ષને અવૈદિક ધર્મ દ્વારા. નિર્બળ બનાવી લડાઈમાં બીજા પક્ષને વિજય અપાવે. અને એ રીતે અવૈદિક ધર્મો પ્રથમ વિજયી પણ પછી પરાજિત પક્ષની નિર્બળતાના સાધનરૂપે. અસ્તિત્વમાં આવે. આ કપનાને ઉત્પાદક ગમે તે હોય પણ તેને ઉપયોગી પુરાણોમાં જુદે જુદે રૂપે થયેલ છે. પ્રસંગ બદલી, વક, શ્રોતા - અને પાત્રના નામમાં પરિવર્તન કરી ઘણેભાગે એ એક જ કલ્પાનો ઉપયોગ જૈન, બૌદ્ધ આદિ અવૈદિક ધર્મોની ઉત્પત્તિની બાબતમાં પુરાણકારોએ કરેલ છે. ૧. પહેલાં વિષ્ણુપુરાણ લઈએ. તેમાં મેત્રેય અને પરાશર વચ્ચે સંવાદ મળે છે. એ સંવાદમાં જૈન અને બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ જણાવવામાં આવી છે. મિત્રેય પરાશરને પૂછે છે કે નગ્ન એટલે શું ? એને ઉત્તર આપતાં પરાશરે દેવાસુરયુદ્ધને પ્રસંગ લઈ નગ્નની વ્યાખ્યા આપી છે. તેણે કહ્યું છે કે જ્યારે દેવો હાર્યા અને અસુરે જય પામ્યા ત્યારે વિષ્ણુએ અસુરને નબળા પાડવા તેઓનું વેદધર્મરૂપ કવચ છીનવી લેવા એક માયાહ ઉત્પન કરી તેની મારફત જૈન અને બૌદ્ધ આદિ વેદબાહ્ય ધર્મો અસુરમાં દાખલ કરાવ્યા. એ વેદભ્રષ્ટ થયેલા અસુરે જ નગ્ન. પરાશરે એ નગ્નના સ્પર્શ માત્રમાં સખત દોષ બતાવી આગળ જતાં તેની સાથે વાતચીત કરવામાં પણ કેટલે મહાન દોષ લાગે છે તે જણાવવામાં એક શતધનુ રાજા અને શબ્દા રાણીની પુરાતન આખ્યાયિકા આપી છે. ૨. મત્સ્યપુરાણમાં રજિરાજાની એક વાત છે. તેમાં પણ દેવાસુરયુદ્ધને પ્રસંગ આવે છે. એ પ્રસંગમાં રજિની સેવાથી પ્રસન્ન થઈ ઈન્દ્ર પોતે તેને કૃત્રિમ પુત્ર બને છે, અને તેના રાજ્યને વારસો મેળવે છે. રજિના સાચા સો પુત્રે ઇન્દ્રને હરાવી તેનું સર્વસ્વ છીનવી લે છે. એટલે ઈન્દ્રની પ્રાર્થનાથી બૃહસ્પતિ પેલા સે રાજપુત્રોને નબળા પાડવા તેઓમાં જૈન ધર્મ દાખલ કરે છે અને તેઓને મૂળ વેદધર્મથી ભ્રષ્ટ કરી નાખે છે. એટલે ઇન્દ્ર એ રાજપુત્રોને હણું પિતાનું સ્વત્વ પાછું મેળવે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૬ ] દર્શન અને ચિંતન ૩. અગ્નિપુરાણમાં એ જ દેવાસુર યુદ્ધને પ્રસંગ લઈ કહેવામાં આવે છે કે જીતેલા અસૂરોને અધાર્મિક અને નિર્બળ બનાવવા ઈશ્વરે બુદ્ધાવતાર લઈ તેઓને બૌદ્ધ બનાવ્યા, અને પછી આહંત અવતાર લઈ એ અસુરને જૈન બનાવ્યા. એ રીતે વેદબાહ્ય પાખંડધર્મો અસ્તિત્વમાં આવ્યા. ૪. વાયુપુરાણમાં બૃહસ્પતિ અને સંયુને સંવાદ છે. બૃહસ્પતિ કહે છે કે નગ્નની નજરે પડેલી શ્રાદ્ધની કઈ વસ્તુ પૂર્વજોને નથી પહોંચતી. એ સાંભળી સંયુ નગ્નને અર્થ પૂછે છે. ઉત્તરમાં બૃહસ્પતિ કહે છે કે વેદત્રયી છોડનાર તે નગ્ન. આગળ વધી તે દેવાસુરયુદ્ધની કથાનો ઉલ્લેખ કરી તે યુદ્ધમાં હારેલ અનુચરે દ્વારા ચારે વર્ષોની પાખંડસૃષ્ટિ થયાનું જણાવે છે. ૫. શિવપુરાણમાં જૈનધર્મની ઉત્પત્તિનું વર્ણન આપતાં પ્રસંગે વિષ્ણુના જ મુખથી પિતાના અને બ્રહ્માના કરતાં શિવનું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને વેદધર્મથી બળવાન બનેલા ત્રિપુરવાસીઓને અધર્મપ્રાપ્તિદ્વારા નિર્બળ બનાવવા વિષ્ણુ દ્વારા જ એક જૈનધર્મને ઉપદેશક પુરુષ સર્જાવવામાં આવ્યો છે અને એ પુરુષ મારફત અનેક પાખંડે ફેલાવવાનું કહેવામાં આવ્યું છે. છેવટે એ પાખંડધર્મના સ્વીકારથી અને વેદધર્મના ત્યાગથી નબળા પડેલા દૈત્યેના નિવાસસ્થાન ત્રિપુરને શિવને હાથે દાહ કરાવવામાં આવ્યો છે અને વિષ્ણુને એ કાર્ય સાધવાની ખટપટ બદલ કૃતકૃત્ય રૂપે વર્ણવવામાં આવ્યા છે. ૬. પદ્મપુરાણમાંથી અહીં ચાર પ્રસંગે લેવામાં આવ્યા છે. પહેલે પ્રસંગ વેનને; બીજો દે અને બનાવટી શક વચ્ચેના સંવાદને ત્રીજો બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર એ ત્રણમાં મેટા દેવ કાણુ એ વિષેના ઋષિએના વિવાદને, અને એ પ્રસંગ શિવ અને પાર્વતીને ગુપ્ત વાર્તાલાપનો. પહેલા પ્રસંગમાં માત્ર જેને પ્રદેશક પાસેથી જૈનધર્મનું સ્વરૂપ જાણી વેને વૈદિક ધર્મને ત્યાગ કર્યાનું વર્ણન છે. બીજા પ્રસંગમાં ઇન્દ્રને સ્વર્ગમાં નિર્ભયતાપૂર્વક રહેવા માટે તેને મૃત્યુલોકમાં રાખી મૂકવાની ખટપટની કથા છે. એ માટે તેઓને જૈનધમ બનાવી ઈચ્છાપૂર્વક તેઓ પાસે મૃત્યુલેકને નિવાસ સ્વીકારાવવામાં આવ્યો છે. - ત્રીજા પ્રસંગમાં બ્રહ્મા અને સ્વનું સ્વરૂપ ગહિંત કેમ થયું તેમ જ વિષ્ણુનું સ્વરૂપ પૂજ્ય કેમ બન્યું એ બતાવવા માટેની એક બીભત્સ કથા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રાયિકતા અને તેના પુરાવાઓનું' દિગ્દર્શન [ ૧૧૧૯ જૈન અને બૌદ્ધની ઉત્પત્તિ તથા પ્રચાર વિષે જે યુક્તિ અનેક પુરાણામાં વારંવાર વિવિધ રૂપે કામમાં લીધી છે તે જ યુક્તિનેા આશ્રય ચોથા પ્રસંગમાં કરેલા છે. એટલે વૈષ્ણવધર્મ થી ખળવાન બનેલા દૈત્યોને નિષ્ફળ અનાવવા વિષ્ણુના આદેશથી રશૈવ ધર્મનું પાખંડ ચલાવ્યાનું અને અનેક તામસ પુરાણ, સ્મૃતિ અને દા રચ્યાનું તેમાં વન છે. પદ્મપુરાણમાં છેલ્લા બે પ્રસ ંગેામાં વિષ્ણુ સિવાયના બ્રહ્મા, રુદ્ર આદિ દેવાનું નિકૃષ્ટપણું તથા વૈષ્ણવ ઉપાસના સિવાયના ખીજા વૈદિક સંપ્રદાયાનું પાખડીપણું' સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. તેમ જ વૈષ્ણુવ ન હોય તેવા બ્રાહ્મણ સુધ્ધાં સાથે સંભાષણ કે દર્શન કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. ૭. સ્કંદપુરાણમાં માઢ, ત્રિવેદી અને ચતુર્વેદીનો ઇતિહાસ આપવાના પ્રસંગમાં કાન્યકુબ્જના નરપતિ આમ તથા મોઢેરાના સ્વામી કુમારપાળ વચ્ચે સબંધ જોડેલા છે અને એ બે રાજાઓને જૈનધર્માંના પક્ષપાતી અને બ્રાહ્મણ ધર્મના દૂષી રૂપે ચીતર્યો છે. એ ચિત્રણને 'ધબેસતું કરવા માટે પૂર્વાપર વિરુદ્ધ અનેક કહિત ઘટનાઓ આલેખી છે. ૮. ભાગવતમાં કાંક, વેક અને કુટક દેશના રાજા અહંતે પાખંડ ધર્મ સ્વીકારવાની અને કલિયુગમાં અધર કૃત્ય કરવાની ભવિષ્યવાણી છે. ૯. રૂમ પુરાણમાં બૌદ્ધ, જૈન, પાંચરાત્ર, પાશુપત, આદિ અનેક સ'પ્રદાયો પાખંડી હોવાનું તથા તેને પાણી સુધ્ધાં પણ ન આપવાનું કઠેર વિધાન છે. પુરાણના નમૂનાઓની ટૂંકામાં ટ્રૅટંકી રૂપરેખા જાણી લીધા પછી તે ૧. ભાગવત સંપ્રદાય કે ભક્તિમાર્ગનું પ્રાચીન એક નામ પાંચરાત્ર છે. પણ પાશુપત એ શૈવ સંપ્રદાયનુ એક પ્રાચીન નામ છે. પાંચરાત્ર તથા પાશુપત વિષે વધારે માહિતી મેળવવા નિારે દુર્ગાશ’કર કેવલરામ સાસ્ત્રીલિખિત “વૈષ્ણવ ધમ ને સંક્ષિપ્ત ઇતિહાસ” તથા “શૈવધર્મના સંક્ષિપ્ત ઈતિહાસ” તેમ જ નર્મદાશંકર દેવશંકર મહેતાકૃત “ હિન્દુ તત્ત્વજ્ઞાનના તિહાસ ભાગ ૨ જો ” જોવા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૮ ] દર્શન અને ચિંતન નમૂનાઓને વિશેષ સ્પષ્ટ જાણવા ખાતર પુરાણના તે દરેક સ્થળને ભાવાત્મક સાર નીચે આપવામાં આવે છે.? નાટક સાહિત્યની રચના બે પ્રકારની છે : એક રચનામાં રચનારને પિતાના સંપ્રદાય કરતાં બીજા વિધી સંપ્રદાય પ્રત્યે મતાંધતાપૂર્વક આક્ષેપ કરવાનો મુખ્ય હેતુ છે અને બીજી રચનામાં તે હેતુ મુખ્ય નથી; પણ કોઈ પણ સંપ્રદાયની રૂઢિગત અતિશયતાને લઈ તે નિમિત્તે હાસ્યરસ નિષ્પન્ન કરવાને અથવા કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુને અમુક પાત્રરૂપે આલેખી કાંઈક નાટકીય વસ્તુ સિદ્ધ કરવાને મુખ્ય પ્રયત્ન છે. પહેલી રચનાનું ઉદાહરણ પ્રબોધચંદ્રોદય છે. બીજી રચનાનાં ઉદાહરણે ચતુર્ભાણુ, મૃછકટિક, મુદ્રારાક્ષસ, મવિલાસપ્રહસન, લકમલક આદિ નાટક અને પ્રહસને છે. પ્રધચંદ્રોન રચયિતા વૈષ્ણવ હોઈ તેણે વૈષ્ણવ સિવાયના બધા ધર્મોને કાં તે તામસ કાં તો રાજસ ચિત્રિત કરવા અને વૈષ્ણવ સિદ્ધાંતને સાત્વિક તથા સર્વોત્કૃષ્ટ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેણે જૈન, બૌદ્ધ, પાશુપત આદિ સંપ્રદાયને બની શકે તેટલા બીભત્સ રીતે વર્ણવવાને પ્રયાસ કર્યો છે. તેને આ હેતુ સમજવા ખરી રીતે આખું પ્રધચંદ્રય નાટક વાંચવું જોઈએ, પણ આ સ્થળે માત્ર ભતાંધતાને મુદ્દો સમજવામાં ઉપગી થઈ પડે તે ખાતર ત્રીજા અંકના અમુક ભાગને અનુવાદ આપવામાં આવે છે. એટલો પણ અનુવાદ વાંચવાંથી પ્રબોધચંદ્રોદયના રચયિતાને સાંપ્રદાયિક અભિનિવેશ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકે તેમ છે. ૩ વૈદિક દર્શન સાહિત્યમાંથી મતાંધતાના નમૂના જણાવવા અહીં માત્ર ત્રણ ગ્રંથમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. પહેલો ગ્રંથ ત—વાર્તિક, બીજો શાંકરભાષ્ય અને ત્રીજો સાંખ્યતત્ત્વકૌમુદી. તન્નવાતિક એ જૈમિનીય સૂત્ર ઉપરના શાબરભાષ્યની પ્રસિદ્ધ વિદ્વાન કુમારિકૃત ટીકાને એક ભાગ છે. ૧. જુઓ પરિશિષ્ટ ૧. ૨. આશરે ચૌદમા સૈકામાં થઈ ગયેલ શ્રીગભૂપાલકૃત રસાણંવસુધાકરનું પ્રહસન-વિષયક પ્રકરણ વાંચવું જોઈએ. એમાં પ્રહસનના પ્રકારે અને લક્ષણો વર્ણવતાં જે ઉદાહરણ પસંદ કરી મૂકવામાં આવ્યા છે, તે જોવાથી બીજા પ્રકારની રચનાને ઉપર બતાવેલ હેતુ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકશે. તે માટે જુઓ રસાéવસુધાકર પૃ. ૨૯૦ થી આગળ. ૩. જુઓ પરિશિષ્ટ ૨. Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૧૯ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન શાંકરભાષ્ય એ અદ્વૈત વેદાન્તના પ્રતિભાસંપન્ન સૂત્રધાર આદિ શંકરાચાર્યની બાદરાયણ સૂત્રે ઉપરની વ્યાખ્યા છે અને સાંખ્યતત્ત્વકૌમુદી એ ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા ઉપરની વાચસ્પતિમિશ્રત વ્યાખ્યા છે. કુમાલેિ વૈદિક કર્મકાડના વિધી કોઈ પણ સંપ્રદાય (પછી તે વેદના વિરોધી હોય કે અવિરેધી) પ્રત્યે ઉગ્ર રેવ દાખવી તે સંપ્રદાયની યજ્ઞીય હિંસા ન સ્વીકારવાને કારણે જ અપ્રામાણિકતા બતાવવાની ચેષ્ટા કરી છે, અને બૌદ્ધ ધર્મના પ્રવર્તક ગૌતમના વિષયમાં તે એટલે સુધી કહ્યું છે કે તેણે ક્ષત્રિય છતાં ઉપદેશ કરવાનું અને ભિક્ષા માગવાનું બ્રાહ્મણકૃત્ય સ્વીકાર્યું એટલે એવા સ્વધર્મત્યાગીના સાચાપણું વિષે વિશ્વાસ જ કેવી રીતે રાખી શકાય? શંકરાચાર્ય પણ કુમારિકની પેઠે ગૌતમબુદ્ધ ઉપર એક આરોપ મૂકે છે. તે આરોપ પ્રજાષને. તેઓ કહે છે કે સઘળી પ્રજા આડે રસ્તે દોરાય એ બુદ્ધને પિતાના ધર્મ વિશે દુર્હતુ હતો. જુદાં જુદાં બાર દર્શને ઉપર ટીકા લખવાની ખ્યાતિ મેળવનાર, દાર્શનિક વિચાર અને ભાષામાં અસાધારણ કાબૂ ધરાવનાર વાચસ્પતિમિશ્ર વેદ સિવાયના બધા જ આગમને મિંચ્યા આગમે કહે છે અને તે માટે દલીલ આપતાં એક એવી દલીલ આપે છે કે સ્વેચ્છ વગેરે કઈ કેઈએ જ અને પશુ જેવા હલકટ પુરુષોએ જ વેદભિન્ન આગમ વીકાર્ય છે માટે તે મિથ્યા આગમ છે. ઉપર જે ત્રિવિધ વૈદિક સાહિત્યમાંના મતાંધતા વિષયક નમૂનાઓને ટૂંક પરિચય આપે છે તેને સવિશેષ અને સ્પષ્ટ સમજવા માટે દરેક સ્થળના તે તે ભાગને ભાવાત્મક ટૂંક સાર કે અનુવાદ નીચે આપવામાં આવે છે. લેખના અંતભાગમાં આ ઉતારાઓની સમાલેચનાનું કર્તવ્ય બાકી રાખી હમણાં તે વાચકોનું ધ્યાન એ દરેક પુરાવાઓને કાળજીપૂર્વક વાંચી તેના ઔચિત્ય-અનૌચિત્ય વિશે સ્વયં વિચાર કરવા તરફ ખેંચું છું. (પુરાણવિષયક) પરિશિષ્ટ ૧ વિષ્ણુપુરાણ નગ્ન કોને કહેવાય એવા મૈત્રેયના પ્રશ્નનો ઉત્તર આપતાં પરાશર તેને કહે છે કે જે વેદમાં નથી માનતો, તે નગ્ન. નગ્નના સ્વરૂપ વિશે વધારે ખુલાસે કરવા પરાશર પોતે સાંભળેલી એક વાત બેયને કહી સંભળાવે છે. તે આ ૧. જુઓ પરિશિષ્ટ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ] દર્શન અને ચિંતન " પ્રમાણે પહેલાં દેવ અને અસુરાનું યુદ્ધ થયેલું. તેમાં વૈદિકકરત અસુરાએ દેવાને હરાવ્યા. હારેલા દેવાએ વિષ્ણુ પાસે જઈ તેમની સ્તુતિ કરી. વિષ્ણુએ પ્રસન્ન થઈ પેાતાના શરીરમાંથી એક ભાયામે હુ પુરુષ ઉત્પન્ન કરી દેવેને. સહાયતાથે સાંપ્યા. માયામેાહ દેવા સાથે અસુરોના તપસ્યાસ્થાન નદાતટ ઉપર આવ્યેા. ત્યાં તેણે માથું મુંડાવી, નસરૂપ ધારણ કરી, હાથમાં મપિચ્છ રાખી તપસ્યા કરતા અસુરે તે આ પ્રમાણે ઉપદેશ કરવા માંડ્યો ઃ તેણે અસુ રાતે સખાધી કહ્યું : જો તમે પારલૌકિક ક્લની ઈચ્છાથી તપ કરતા હો તે હું કહું તે જ મા યાગ્ય છે. અને તમે જ તેના અધિકારી છે.’ એમ કહી. તેઓને વેદમાથી ભ્રષ્ટ કર્યો, અને સશયાત્મક સ્યાદ્વાદને ઉપદેશ આપ્યા. માયામેહે ઉપદેશેલ નવા ધર્મને પામવા અહ (મેગ્ય ) હોવાથી એ સ્વધર્મ - ભ્રષ્ટ અસુરા આહૂત કહેવાયા. એકથી ખીજા અને બીજાથી ત્રીજા એમ અનુક્રમે અનેક અસુરી સ્વધર્મ તજી નવા આહત મતમાં આવ્યા. ત્યાર બાદ માયામેાહે લાલ કપડાં પહેરી, આંખમાં અંજન આંજી બીજા અસુરને મધુર ઉપદેશ આપ્યો. તેણે કહ્યું : ' મહાનુભાવે ! તમે યાનિક પશુદ્ધિ સા છેડે. તેથી સ્વમ મળવાનું નથી, આખું જગત વિજ્ઞાનમય છે અને દુઃખના પ્રવાહમાં તણાય છે.' આ ઉપદેશથી અનુક્રમે અનેક દૈત્યે સ્વધર્મ ત્યજી નવા મા ઉપર આવ્યા. ત્યાર બાદ માયામહે નવા નવા સ્વાંગ પહેરી અનેક જાતના ઉપદેશાથી બીજા પણ દાનવાને વૈવિમુખ કર્યો. વેદભ્રષ્ટ થયેલ એ અસુરાએ વેદ, દેવ, યજ્ઞ અને બ્રાહ્મણેાની નિદા કરવી શરૂ કરી, તે કહેવા લાગ્યા કે • યજ્ઞથી સ્વ મળે નહિ, જેમાં હિંસા થાય તે કુ ધર્મ ન હેાઈ શકે, અગ્નિમાં ઘી ડામવાથી સ્વગ મળે એ કથન બાળક જેવુ છે. અનેક યા કરી ઇન્દ્રપદ મેળવ્યા બાદ જો સમિધ, કાફ વગેરે ખાવાનાં હોય તે પશુ થઈ લીલેમ ધાસચારો ચરવા એ જ વધારે શ્રેષ્ઠ છે. જો યજ્ઞમાં હામાયેલ પશુઓ સ્વર્ગમાં જતાં હોય તો સ્વર્ગ પમાડવા માબાપને શા માટે ન હૈમવાં ? શ્રાદ્ધના વિષયમાં જે એકને (બ્રાહ્મણને) જમાડવાથી ખીજા( પિતા )ને તૃપ્તિ થતી હોય તે પરદેશમાં જતી વખતે ભાતુ સાથે લેવાની શી જરૂર ? એક જષ્ણુ ધેર બેઠો જમે અને તે પ્રવાસી (મુસાફ્રીએ જનાર) ને પહેોંચી જાય.’ આવી આવી નિદાથી જ્યારે બધા અસુરી કુપથગામી થયા, ત્યારે તેઓને સ્વધ ભ્રષ્ટ જોઈ દેવાએ તૈયારીપૂર્વક કરી યુદ્ધ કર્યું. એ યુદ્ધમાં પૂના વેદધમ રૂપ કવચ વિનાના તે અસુરે નાશ પામ્યા. પરાશર ઋષિ મૈત્રેયને કહે છે કે ત્યારથી માયામેાહના એ ઉપદેશને માનનાર નમ્ર કહેવાય છે. અને એવા પાખડીના સ્પર્શ થાય તો કપડાં સહિત સ્નાન કરવું. વૈદ, યજ્ઞ, દેવ, Page #16 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાણિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૧ ઋષિ અને બ્રાહ્મણને આદર ન કરનાર પાખંડીઓ સાથે કુશળ પ્રશ્ન કે વાર્તાલાપ સુધ્ધાં ન કરવો. તેઓને સંસર્ગ આવશે ત્યાજ્ય છે. એ નો એટલા બધા પાપી છે કે જો કોઈ શ્રદ્ધાવાન શ્રાદ્ધ કરતો હોય અને તે તરફ નમોની નજર પડે છે તે શ્રાદ્ધથી પિતરને તૃપ્તિ થતી નથી. પાખંડીઓ સાથે માત્ર સંભાષણ કરવાથી શું અનિષ્ટ થાય છે તે સમજાવવા પરાશરે ત્રેિયને એક પિતે સાંભળેલું પ્રાચીન આખ્યાન કહ્યું તે આ પ્રમાણે શતધનુ રાજા અને શૈખ્યા નામે તેની ધર્મપત્ની એ બંને વેદમાર્ગર હતાં. એક વખત ગંગાસ્નાન કર્યા પછી તે રાજાએ પિતાના શિક્ષાગુરુના મિત્ર એક પાખંડી સાથે માત્ર ગુરુના દાક્ષિણ્ય ખાતર સંભાષણ કર્યુંતેને લીધે ભરણ પછી તે રાજા શ્વાનનિમાં જન્મ્યો. અને શૈખ્યા મૌન રહેલી હેવાથી મરણ પછી કાશી રાજાની પુત્રીરૂપે અવતરી. તે બિચારી પતિવ્રતા હોવાથી પિતાના પતિની દુર્દશા જ્ઞાનદષ્ટિએ જોઈ કુંવારી રહી. પેલે જવાન, શિયાળ, વરુ આદિ અનેક હલકી ચનિઓમાં ભટકતે છેવટે મોર યોનિમાં જનક રાજાને ત્યાં અવભૂથ સ્નાન (યાને અંતે કરાતું, તેની સમાપ્તિસૂચક સ્નાન) થી પાપમુક્ત થઈ જનકના પુત્રરૂપે જન્મે. ત્યાર બાદ પેલી કુમારી કાશીરાજપુત્રી તેને પરણી. માત્ર દાક્ષિણ્ય ખાતર સંભાષણ કરવાથી શતધનું આ રીતે નીચ એનિમાં રખડ્યો અને પાખંડી સાથે વાત ન કરતાં મૌન લેવાથી એ ખ્યા રાજપુત્રી થઈ. વેઇનિંદક પાંખડીઓને વિશેષ પરિચય તો. દૂર રહ્યો, પણ એની સાથે સંભાષણ થયું હોય તો તે પાપ નિવારવા સૂર્યદર્શન કરવું જોઈએ. (બંગાળી આવૃત્તિ, અંશ ૩, અ. ૧૭–૧૮) . મત્સ્યપુરાણ સૂત-સમપુત્ર બુધ, તેને પુત્ર પુરુરવા. પુરુરવાના સૌંદર્યથી આકર્ષાઈ ઉર્વશી તેને વરી. ધર્મ, અર્થ, કામ એ ત્રણેએ પુરુરવાને પિતતાને અનુરૂપ વર અને શાપ આપ્યા. પુસરવાથી ઉર્વશીને આઠ પુત્રો થયા. તેમાંના એક આયુને પાંચ વીર પુત્ર થયા. તેઓમાંના ત્રીજા પુત્ર રજિને સે પુત્રો થયા. રજિએ નારાયણની આરાધના કરી તેથી તેણે પ્રસન્ન થઈ વરે આપ્યાં અને રજિ વિજયી થયે. ત્રણ વર્ષ સુધી દેવાસુર સંગ્રામ ચાલે. પ્રલાદ અને શકના એ ભયાનક યુદ્ધમાં કેઈની હારજીત ન થઈ ત્યારે દેવ અને અસુરે બ્રહ્મા પાસે ગયા અને કેાણ વિજયી થશે એમ પ્રશ્ન કર્યો. જે પક્ષમાં રજિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૨ દર્શન અને ચિંતન હાય તે જીતશે એમ અહ્માએ જવાબ આપ્યા. છેવટે દેવએ રજિને પેાતાની તરફ મેળવ્યા. રજિએ દેવાતું એવુ કામ કર્યું કે તેથી ઇન્દ્ર પ્રસન્ન થઈ રાતે જ તેનો પુત્ર બન્યા. પછી રજિ ઈન્દ્રને રાજ્ય સોંપી તપ માટે નીકળી ગયા. પાછળથી પેલા સા રજિના પુત્રએ ઇન્દ્રનો વૈભવ, યજ્ઞભાગ અને રાજ્ય એ બધું છીનવી લીધું. તેથી ઇન્દ્રે દુઃખી થઈ વાચસ્પતિ પાસે જઈ રજિપુત્રા વિશે કરિયાદ કરી, અને સહાયતા માંગી. બૃહસ્પતિએ ગ્રહશાંતિ અને પૌષ્ટિક કદ્રારા ઇન્દ્રને બલિષ્ઠ બનાવી વેબાહ્ય જૈનધર્મના આશ્રયથી તે રજિપુત્રાને માહિત કર્યો. બૃહસ્પતિએ અધા રજિપુત્રાને વેદત્રયષ્ટ કર્યો એટલે ઇન્દ્રે તે વેખાદ્ય અને હેતુવાદી એવા રજિપુત્રાને વજ્રથી હણી નાખ્યા. ( મત્સ્યપુ. આનંદાશ્રમ અ૦ ૨૪. શ્લા ૨૮-૪૮.) અગ્નિપુરાણ અગ્નિ કહે છે—પાઠક અને શ્રવણ કરનારને લાભદાયક એવા મુદ્દાવતાર હવે કહીશ. પહેલાં દેવા અને અસુરાનું યુદ્ધ થયેલું. તેમાં દેવા હાર્યો. જ્યારે રક્ષની ઈચ્છાથી દેવે ઈશ્વર પાસે ગયા ત્યારે ઈશ્વર પોતે માયામેહરૂપી શુદ્ધોદનપુત્ર અન્યા. એ શુદ્ધોદનપુત્રે દૈત્યોને વેધમ છોડાવી માહિત કર્યો. વેધમ ત્યજેલ બધા દૈત્યો. એ જ બૌદ્ધો. ઔદ્દોથી બીજા પણ વેદબાહ્ય થયા. તે જ માયામાહ શુદ્ધૌદનપુત્રનું રૂપ છેડી આર્હત થયા, અને ખીજાને. આર્હત બનાવ્યા. આ રીતે બધા વૈવિમુખ પાખડીઓ થયા, અને તેઓએ નરક યોગ્ય કામો કર્યો ! (આનંદાશ્રમ. . ક્ષેા. ૧–૪). વાયુપુરાણ બૃહસ્પતિ——વ્યવસ્થિત શ્રાદ્ધને નગ્નાદિ જોવા ન પામે, કારણ કે તેની દૃષ્ટિએ પડેલી વસ્તુ પિતામહેાને પહોંચતી નથી. શંયુ——હૈ દ્વિજવર ! નગ્નાદિ એટલે શું? એ મને યથાર્થ અને નિશ્ચિત કહે. બૃહસ્પતિ કહે છે કે સ ભૂતાનું આચ્છાદન એ વેદત્રયી. જે ોિ વેદત્રયી ત્યજે છે તે નગ્ન. પ્રથમ દેવાસુરાના યુદ્ધમાં હારેલા અસુરાએ બ્રાહ્મણ આદિ ચાર વર્ણોને પાખડી કર્યાં, એ પાખડસૃષ્ટિ બ્રહ્માએ કરી નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૨૩ એ શ્રાદ્ધમાં ભજન કરનાર, નિગ્રંથ, શાક્ય, પુષ્ટિને કલુષિત કરનાર એવા જેઓ ધર્મને નથી અનુસરતા તે જ નગ્નાદિ છે. (વડોદરા દેશી કેળવણ ખાતા તરફથી પ્રકાશિત વાયુપુત્ર પૃ૦ ૬૯૪-૬૯૫). શિવપુરાણ કાર્તિકેયે તારકાસુરને માર્યો, ત્યાર બાદ તેના પુત્રએ દારુણ તપ કર્યું. એ તપનુષ્ઠાનથી પ્રસન્ન થઈ બ્રહ્માએ જ્યારે વર માગવા કહ્યું ત્યારે એ તારકપુત્રોએ વર માગ્યું કે ત્રણ પુરેને આશ્રય લઈ અમે પૃથ્વી ઉપર વિચરીએ અને જે એક જ બાણથી એ ત્રણે પુરોનો નાશ કરે તે જ અમારે અંતક (મૃત્યુ) થાય; બીજા કોઈ અમને મારી શકે નહિ. આ વર બ્રહ્માએ કબૂલ કર્યું, ને મયદાનવ પાસે ત્રણ ઉત્તમ પૂરે તૈયાર કરાવી આપ્યાં. તેમાં એ તારકપુત્રે જઈ વસ્યા અને પુરના આશ્રયથી તથા વરદાનથી બહુ બલિષ્ઠ થઈ પડ્યા. તેઓના તેજથી ઈન્દ્રાદિ બધા દે ઝાંખા પડ્યા. અને દુ:ખી થઈ બ્રહ્મા પાસે ગયા, અને પિતાનું દુઃખ વર્ણવ્યું. - બ્રહ્માએ કહ્યું કે મારાથી જ અભ્યદય પામેલ એ ત્રિપુરરાજનો મારા હાથે કેમ નાશ થાય ? તેથી તમે શિવ પાસે જાઓ. દેવ શિવ પાસે ગયા ત્યારે શિવે પણ બ્રહ્મા પ્રમાણે જ કહ્યું, અને ઉમેર્યું કે એ ત્રિપુરપતિઓ, પુણ્યશાળી છે, તેથી તેઓને નાશ શક્ય નથી. એ ઉત્તરથી દુ:ખ પામી દેવ વિખણુ પાસે ગયા. વિષ્ણુએ પણ શિવના ઉત્તરને બેવડાવ્યો, પણ જ્યારે દેવ બહુ ખિન્ન થયા, ત્યારે વિષ્ણુએ ફરી વિચાર કર્યો ને છેવટે યજ્ઞોને સ્મર્યાં. યા આવ્યા અને વિબજીની સ્તુતિ કરવા લાગ્યા. એ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રાદિ દેવને કહ્યું કે આ ઉપરાષ્ટ્ર યજ્ઞથી પરમેશ્વર (શિવ) ની અર્ચા કરે. તેથી જ ત્રિપુરજ થશે. વિશેષ વિચારી વળી વિષ્ણુએ દેને કહ્યું આ અસુરે નિષ્પાપ છે, નિષ્પાપને હણી શકાય નહિ, પણ કદાચ તેઓ પાપી હોય તેયે હણવા અશક્ય છે. કારણ કે તેઓ બ્રહ્માના વરથી બલિષ્ઠ બનેલા છે. ફક્ત ના પ્રભાવથી એઓને હણી શકાશે. બ્રહ્મા, દેવ, દેત્ય કે બીજા કમિનિઓ ગમે તે હોય પણ બધા શિવની મહેર વિના એઓને હણી શકશે નહિ. એક શંકર જ લીલામાત્રમાં એ કામ કરશે. એ શંકરના એક અંશમાત્રના પૂજનથી બ્રહ્મા બ્રહ્મત્વ, દેવ દેવત્વ, અને હું વિસ્તૃત્વ પામેલ છીએ. તે માટે એ જ શિવના પુજનથી, લિંગાર્ચન વિધિથી અને અયાગથી આપણે એ ત્રિપુરને જીતીશું. પછી વિષ્ણુ અને દેએ મળી ઉપસ૬ યજ્ઞથી શિવની આરાધના કરી એટલે હજારે ભૂતગણે અનેક જાતનાં શસ્ત્રાસ્ત્રોથી સજજ થઈને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ ] દર્શન અને ચિંતન સામે આવી ઊભા અને નમ્યા. એ પ્રણત ભૂતગણોને હરિએ (વિષ્ણુએ કહ્યું કે દત્યનાં ત્રણ પુરને તોડી, કેડી, બાળી પછી તમે આવ્યા તેમ પાછા જઈ શકે. વિષ્ણુ શિવને પ્રણામ કરી ગણે સામે જોઈ વિચારમાં પડશે કે શું કરીશું ? તે નું બળ તોડી દેવકાર્ય શી રીતે સાધીશું? કારણ કે ધાર્મિક નાશ અભિચાર કર્મથી થઈ શકે નહિ. એ ત્રિપુરવાસી બધા દે તે ધર્મિષ્ઠ જ છે, અને તપોધન બળથી જ અવધ્ય બનેલા છે. ગમે તેટલું મહત્વ પાપ કર્યું હોય છતાં જો શિવપૂજન કરવામાં આવે તે તે પાપ જતું રહે છે. શિવપૂજાથી મોટી ભોગસંપત્તિ મળે છે. એ બધા દે લિંગપૂજાપરાયણ હોવાથી વૈભવશાળી થયેલા છે. તે માટે હું મારી માયાથી ધર્મમાં વિદ્ધ કરીને તેઓના વિનાશ માટે ત્રિપુરને ધ્વંસ કરીશ. આ પ્રમાણે વિચારી ભગવાન વિષ્ણુએ દેના ધર્મમાં વિન નાખવા માટે નિશ્ચય કર્યો. જ્યાં સુધી વેદધર્મ, લિંગપૂજા, શ્રુતિવિહિત સ્નાન, દાન આદિ ધર્મ કૃત્ય રહેશે, ત્યાં સુધી તેઓને નાશ થવાને જ નથી–એવા નિશ્ચયથી વિષ્ણુએ દેવને પિત પિતાને સ્થાને જવાની રજા આપી. અને પોતે સર્વ પાપ વિનાશકારક એવા દેવકાર્ય માટે વિધિ આરંભ્યા. એ વિધિ શી તે હવે સાંભળે. સૂત–મહાતેજસ્વી માયાવી વિષ્ણુએ તે દેના ધર્મમાં વિદ્ધ નાખવા માટે માયામય એક પુરુષ પિતાના દેહમાંથી સ; જે માથે મુંડે, મલિન વસ્ત્રવાળા, કુંડીપાત્રયુક્ત થઈ હાથમાં પૂજણને ધારણ કરતા અને પગલે પગલે તે પૂજણને ફેરવ તેમ જ વસ્ત્રયુકત હાથને નિરંતર મેઢા ઉપર. રાખત અને ધર્મ (ધર્મલાભ) બેલતે વિષ્ણુને નમસ્કાર કરી ઊભો રહ્યો. ઉક્ત રૂપવાળા તે માયામય પુરુષે હાથ જોડી વિષ્ણુને કહ્યું કે હે અરિહનું ! હે પૂજ્ય ! ફરમાવે, મારું શું કર્તવ્ય છે? એ સાંભળી વિષ્ણુએ કહ્યું કે હે પુરુષ ! જે કાર્ય માટે મેં તને સર્યો છે, તે કહું છું; બરાબર સમજી લે. તું મારા શરીરથી ઉત્પન્ન થયેલ હોવાને લીધે તારે મારું જ કામ કરવું તે યોગ્ય છે. તું મારે પિતાને છે, તેથી હંમેશાં પૂજય બનીશ. હે માયામય પુરુષ ! આ માયાવી શાસ્ત્રો તું લે. એ શાસ્ત્ર ૧૬૦૦૦ પ્રમાણ છે. શ્રૌતમાર્તવિરુદ્ધ અને વર્ણાશ્રમવ્યવસ્થા વિનાનું છે, આજ લેકમાં (પરલેકમાં નહિ) વર્ગ અને નરક હેવાનો વિશ્વાસ કરાવે તેવું છે, તેમ જ ભ્રષ્ટ અને કર્મવાદયુક્ત છે. આ શાસ્ત્ર તારાથી વિસ્તાર પામશે. અને હું તને સામર્થ્ય આપું છું તેથી તું નવું પણ રચી શકીશ. વશ્ય અને અવશ્ય કરનારી અનેક માથાઓ, રેધન (આવિર્ભાવ-તિભાવ), ઈનિષ્ટપ્રદર્શન, Page #20 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન અનેકવિધ પિશનકલ્પના અને બીજાં બધાં વિચિત્ર કર્યો એ બધું તું કરી શકીશ. વિષ્ણુનું એ કથન સાંભળી માયામય પુરુષે હરિને પ્રણામ કરી કહ્યું કે જે આદેશ કરવો હોય તે ફરમાવો. ત્યાર બાદ વિએ એ પુરુષને માયામય સૂત્ર (શાસ્ત્ર) ઉપદેશી તે ભણવ્યું અને કહ્યું કે તારે આ શાસ્ત્ર એ ત્રિપુરવાસી દૈત્યોને ભણાવવું. વિશેષમાં વિખશુએ કહ્યું એ લેકેમાં શ્રૌતસ્માત ધર્મ વર્તે છે. પણ તારે આ શાસ્ત્ર વડે તેને વંસ કરોકારણ કે તેથી જ તે દૈત્યોને વિનાશ શક્ય છે. હે માયામય પુરુષ ! તું એ રીતે નવીન ધર્મ દ્વારા ત્રિપુરને નાશ કરી કલિયુગ આવે ત્યાં સુધી દેશમાં જઈ રહેજે. કલિ આવે કે તરત જ પિતાનો ધર્મ પ્રકાશ. મારી આજ્ઞા છે કે એ તારો ધર્મ શિષ્ય, પ્રશિષ્ય આદિ પરિવાર દ્વારા બહુ વિસ્તાર પામશે. ત્યાર બાદ તે મુંડીએ વિષ્ણુની આજ્ઞાનું પાલન કરીને ચાર શિષ્યો કર્યા અને તેઓને તે માયામય શાસ્ત્ર ભણાવ્યું. જેવી રીતે મુંડી તેવી રીતે તેના શિષ્યો પણ વિષ્ણુને નમસ્કાર કરીને ઊભા રહ્યા. એટલે વિષ્ણુએ તેઓને પ્રસન્ન થઈ કહ્યું કે તમે ધન્ય છે. મારા આદેશથી જેવી રીતે તમારા ગુરુ તેવી રીતે તમે પણ થશે. હાથમાં પાત્ર, મેકે વસ્ત્રવાળા, મલિન કપડાં પહેરતા, અપભાજી, ધર્મલાભ એ પરમતત્તવ છે એમ બોલતા, વસ્ત્રના ખંથી રચેલ માર્જની ધારણ કરતા, એવા એ પાખંડધર્મને આશ્રિત થયેલા ચાર મુંડી પુરુષોને હાથમાં લઈ વિષ્ણુએ તેઓના ગુરુ માયામય પુરુષને સેપ્યા અને કહ્યું કે જે તું તેવા આ ચાર. તમે બધા મારા જ છે. પૂજ્ય, ઋષિ, યતિ, આચાર્ય, ઉપાધ્યાય એવાં તમારાં આદિ નામે થશે. મારું પણ તમારે અરિહન એ નામ લેવું, ને એ નામનું ધ્યાન કરવું. ત્યાર બાદ શિષ્યયુક્ત એ માયામયે ત્રિપુરમાં પ્રવેશ કરી, માયા પ્રકટાવી નજીકના વનમાં શિષ્યસમેત જઈ માયાવીઓને પણ મેહ પમાડે એવી માયા પ્રવર્તાવી. જે જે તે વનમાં દર્શન માટે કે સમાગમ માટે ગયા, તે બધા તે માયામય પાસે દીક્ષિત થયા. નારદ પણ વિષ્ણુની આજ્ઞાથી તે મુંડી પાસે દીક્ષિત થશે. અને ત્રિપુરમાં પ્રવેશ કરી તેના સ્વામી દૈત્યરાજને તેણે નિવેદન કર્યું કે અહીં કોઈ યતિ આવેલ છે. અમે ધણું ધર્મો જોયા પણ તેના જેવો બીજો ધર્મ નથી. એના સનાતન ધર્મને જોઈ અમે તેની દીક્ષા લીધી છે. તારી ઇચ્છા હોય તે તું પણ તેની પાસે દીક્ષા લે. નારનું એ કથન સાંભળી ત્રિપુરપતિ વિદ્યુમ્માલી મુંડી પાસે ગયે–એમ ધારીને કે જેની પાસે નારદે દીક્ષા લીધી તેની પાસે અમે પણ લઈએ. તે રાજા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] દર્શન અને ચિંતન મુંડીની માયામાં ફસાયો અને કહ્યું કે મને દીક્ષા આપે. એ સાંભળી મુંડીએ કહ્યું, હે રાજન્ ! હું તારી પાસે જે માણું છું તે કબૂલ કર, અને તે એ કે મારું વચન તારે અન્યથા ન કરવું. રાજા મુંડીના પાશમાં સપડાયે અને કબૂલ કર્યું. એટલે મુંડીએ વિદ્યુમ્ભાલીને લાવીને કહ્યું કે હે રાજન, તું મારી પાસે આવે અને આ મંત્ર સાંભળ. એમ કહી મેઢેથી વસ્ત્ર હઠાવી પિતાનું એવું તત્વ રાજાને સંભળાવ્યું કે જેનાથી તેના ધર્મને નાશ થાય. મુંડીએ રાજાને દીક્ષા લેવા કહ્યું કે તુરત જ તેણે અને અનુક્રમે બધા ત્રિપુરવાસીઓએ મુંડી પાસે દીક્ષા લીધી. અને એ મુનિના શિષ્યો-પ્રશિષ્યથી બધું ત્રિપુર વ્યાપી ગયું. - વિષ્ણુની આજ્ઞાથી માયામહે સ્ત્રી ધર્મનું અને શ્રાદ્ધધર્મોનું ખંડન કર્યું, શિવપૂજા તેમ જ વિષ્ણુના યજ્ઞભાગોને ખંડિત કર્યા; સ્નાન, દાન, તીર્થ આદિ સર્વે વેદધર્મો તેણે દૂર કર્યા. ત્રિપુરમાં અલક્ષ્મી (પડતી) આવી. અને બ્રહ્માની કૃપાથી જે લક્ષ્મી થઈ હતી તે ચાલી ગઈ. નારદે વિષ્ણુની માયાથી દૈત્યને બુદ્ધિવ્યામોહ પમાડ્યો. જેવો એ માયાહ પુરૂષ તે જ નારદ. એવી શૌતસ્મા ધર્મો નાશ પામ્યા એટલે વિષ્ણુએ પાખંડધર્મ સ્થા. માં શિવ ત્યાગ થશે, લિંગપૂજા ગઈ, ધર્મ નાશ પામે, દુરાચાર સ્થિર થયે. એટલે વિષ્ણુ પિતાને કૃતકૃત્ય ભાનતા, દેવને સાથે લઈ શિવ પાસે ગયા, અને તેઓની સ્તુતિ કરી. દેવોએ પણ સ્તુતિ કરી અને કહ્યું કે વિષ્ણુની માયાથી દયે મેહ પામ્યા છે. હે શિવ ! હવે તેઓને નાશ કરે, અને અમારી રક્ષા કરે. શિવે કહ્યું, કે મેં દેવકાર્ય તથા વિષ્ણુનું અને નારદનું મહાબળ જાણી લીધું છે. હું દૈત્યોને નાશ કરીશ. અનુક્રમે શિવે તે ત્રિપુરને બાળી નાંખ્યું. એમાં જે દૈત્યે ની પૂજા કરતા હતા તેએ ગણપતિ થયા. છેવટે પેલા મુંડીએ આવ્યા, અને બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવોને નમન કરી બેલ્યા કે અમે શું કરીએ ? ઉત્તરમાં તેઓએ કહ્યું જાવ, તમે કલયુગ પૂરો થાય ત્યાં સુધી મર્દેશમાં રહે. મુડીઓ તેઓના આદેશ પ્રમાણે દેશમાં ગયા. અને બીજા દેવો પોતાને સ્થાને ચાલ્યા ગયા. (બંગાળી આવૃત્તિ. જ્ઞાનસંહિતા. અ. ૧૯-૨૦-૨૧-૨૨.) પદ્મપુરાણ અંગ નામે તપસ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તે યમપુત્ર સુનીયાને પરણે. તેણીને બ્રાહ્મણથી એક પુત્ર થયે, જેનું નામ વેન રાખ્યું. વેન ધાર્મિક અને ધી હતે. Page #22 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧ર૭ - ઋષિઓ–હે સૂત! એ પ્રજાપાલનપરાયણ ધાર્મિક બ્રાહ્મણ શ્રેષ્ઠ વેનની પાપબુદ્ધિ કેમ થઈ તે કહે. સત— વિ! સુખે જે શાપ આપેલ તે કેમ ટળે? તે શાપથી તેણે જે પાપાચાર સેવ્યો તે હું કહું છું. સાંભળે. વેન ધમપૂર્વક પ્રજાપાલન કરતા હતા. તેવામાં એક માયાવેશધારી પુરુષ આવ્યો. જે મે કદાવર, નગ્નરૂપધારી, સિતમુંડ, મુંડલા માથાવાળે. મયૂરપિચ્છની માર્જની બગલમાં રાખતા, હાથમાં નાળિયેરનું પાનપાત્ર ધારણ કરતે, વેદશાસ્ત્રને દૂષિત કરનાર અને મચ્છાશાસ્ત્રને () પાઠ કરે એવો હતો. તે પાપી પુરુષ વેનની સભામાં જલદી દાખલ થશે. તેને જોઈ તેને કહ્યું, આવા રૂપને ધારણ કરનાર તું કોણ છે અને મારી સભામાં કેમ આવ્યો છે? આ તારે વેશ કયા પ્રકાર છે? તારું નામ શું? તારાં ધર્મ અને કર્મ શું છે? તારે ક વેદ, આચાર, શી જાતિ, શું જ્ઞાન, શે પ્રભાવ, અને ધર્મરૂપ સત્ય શું છે ? આ બધું મારી આગળ યથાર્થ રીતે કહે. વેનનું એ વચન સાંભળી તે પાપ પુષ બે –વેન ! તું ખેરેખર વ્યર્થ રાજ્ય કરે છે. હું ધર્મનું સર્વસ્વ છું, હું દેવને સવિશેષ પૂજ્ય છું. હું જ્ઞાન છું. હું સત્ય છું. હું સનાતન ધાતા છું. હું ધર્મ છું. હું મોક્ષ છું. હું સર્વદેવમય છું અને બ્રહ્મદેહથી ઉત્પન્ન થયેલ હું સત્યપ્રતિજ્ઞ છું; એમાં કાંઈ ફેર નથી. મારું રૂપ એ જિનનું સ્વરૂપ છે, ને સત્યધર્મનું કલેવર છે. જેનું જ્ઞાનતત્પર યોગીઓ બાન કરે છે. વન–તાર ધર્મ કેવો છે? દર્શન કેવું અને આચાર કેવો છે તે બધું કહે. પાપપુરુષ–જેમાં અહંત દેવતા, નિન્ય ગુરુ, અને દયા પરમ ધર્મ છે. તેથી મેક્ષ પમાય છે. હવે હું આચાર કહું છું. એમાં યજનયાજન કે વેદાધ્યયન નથી, સંધ્યા-તપ નથી, દાનમાં સ્વધા સ્વાહા મંત્ર નથી, હવ્યકવ્યાદિક નથી, યજ્ઞાદિક ક્રિયાઓ નથી, પિતૃતર્પણ એટલે શ્રાદ્ધ નથી, અતિથિ નથી, વૈશ્વદેવ કર્મ નથી, કૃષ્ણપૂજા નથી. માત્ર તેમાં અરિહંતનું ધ્યાન ઉત્તમ મનાય છે. આ બધું જૈન ધર્મનું સ્વરૂપ મેં તને કહ્યું. વન–જ્યાં વેદકથિત ધર્મ જેમ કે યજ્ઞાદિક ક્રિયા કે પિતૃતર્પણ, વિશ્વ દેવિકર્મ, દાન તપ વગેરે નથી, તે તેમાં ધર્મનું લક્ષણ શું? દયાધર્મ કેવો છે ? એ બધું તું મારી સમક્ષ સ્પષ્ટ કહે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૮ ] દર્શન અને ચિંતન - પાપ–પાંચભૌતિક દેહ એ જ આત્મા છે અને તે પાણીના પરપોટાની જેમ ઉત્પન થાય અને નાશ પામે છે. અંતકાલે આત્મા ચાલ્યું જાય છે. પાંચ દેહિક ત પાંચમૂત્માં મળી જાય છે. માણસો પરસ્પર મેહમુગ્ધ થઈ પ્રવૃત્તિ કરે છે. મેહથી શ્રાદ્ધ કરે છે. મેહથી જ ભરણતિથિએ પિતૃતર્પણ કરે છે. મરેલો ક્યાં રહે છે, શી રીતે ખાય છે ? હે ગૃપ તેનું જ્ઞાન અને કાર્ય કેવાં છે તે કોણે જોયું છે ? તે બધું તું અમને કહે. શ્રાદ્ધ કાનું માનવું ? મિષ્ટભંજન તો માત્ર બ્રાહ્મણને પહોંચે છે. તેવી રીતે વૈદિક યજ્ઞોમાં અનેક જાતની પશુહિંસા કરવામાં આવે છે, તેથી શું લાભ છે ? દયા વિનાનું કઈ પણ ધર્મકૃત્ય નિષ્ફળ છે. દયા વિનાના આ વેદ એ અવે છે. ચાલ હોય કે શુદ્ધ, જે તે દયાળુ હોય તે તે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ પણ નિર્દય હોય તે તે નિકૃષ્ટ છે. એક જિનદેવની આરાધના હૃદયથી કરવી, તેને જ નમસ્કાર કરવો. બીજાની તે વાત શી, પણ માતાપિતા સુધ્ધાને નમન ન કરવું. વેન–બ્રાહ્મણ, આચાર્યો, ગંગા આદિ નદીઓને તીર્થરૂપ વર્ણવે છે તે શું તે સાચું છે? જો એ તીર્થોમાં તું ધર્મ માનતા હોય તે મને કહે. પાપ–આકાશથી પાણું પડે છે, એ જ પાણુ બધાં જલાશયોમાં સરખી રીતે છે; પછી એમાં તીર્થપણું શું? પહાડે પણ પથ્થરના ઢગલા છે. એમાં પણ તીર્થપણું શું છે ? સ્નાનથી સિદ્ધિ થતી હોય તે માછલાં સૌથી પહેલા સિદ્ધિ પામે. એક જિનનું ધ્યાન જ શ્રેષ્ઠ છે. બીજું બધું વેદકા શ્રાદ્ધયજ્ઞાદિક કર્મ વ્યર્થ છે. સૂત–તે પાપપુરુષના ઉપદેશથી ન ભરમાયે; અને તે પાપના પગમાં પડી તેને ધર્મ સ્વીકાર્યો. તેથી યજ્ઞયાગાદિ વૈદિક ધર્મો લુપ્ત થયા અને સંપૂર્ણ પ્રજા પાપમાં પડી. પિતા અંગે અને માતા સુનીથાએ બહુ કહ્યું છતાં તેને કશું ગણાયું નહિ, અને તીર્થસ્નાન, દાન આદિ બધું ત્યજી બેઠે. અંગના પૂછવાથી સુનીથાએ પિતાની બાલ્યાવસ્થામાં સુશંખ તપસ્વીને જે કશાધાતરૂપ અપરાધ કર્યો હતો, અને તેને પરિણામે તે તપસ્વીએ દુષ્ટ પુત્ર થવાનો જે શાપ આપ્યો હતો, એ બધું કહી સંભળાવ્યું. ત્યાર બાદ સાત ઋષિઓએ આવી આશ્વાસનપૂર્વક વેનને કહ્યું- હે વેન ! પાપકર્મ ત્યજી ધર્માચરણ કર. એ સાંભળ! તેને હસતાં હસતાં કહ્યું-હું જ પવિત્ર છું. સનાતન જેનધર્મ મહાધર્મ છે. તે વિ! તમે ધર્માત્મા એવા મને સે. ઋષિઓ–બાહ્મણ, Page #24 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૨૯ ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ દ્વિજ છે. સઘળી પ્રજા વેદાચાર પાલનથી જ જીવે છે. તું બ્રાહ્મણને પુત્ર હેઈ બ્રાહ્મણ છે, અને પછીથી પૃથ્વી ઉપર પરાક્રમી રાજા થયે છે. પ્રજા રાજાના પુણ્યથી સુખી અને પાપથી દુઃખી થાય છે, તેથી તું અધર્મ છોડી સત્યધર્મ આચર. તે જે ધર્મ સ્વીકાર્યો છે તે ત્રેતા કે દ્વાપરો નથી પણ કલિને છે. કલિમાં પ્રજા જૈનધર્મને આશ્રય કરી પાપમુગ્ધ થશે અને દરેક માણસ વેદાચાર છોડી પાપમાં પડશે. જૈનધર્મ પાપનું મૂળ છે. જૈન ધર્મથી બધા જે પાપમાં પડ્યા છે તેઓને ગોવિંદ પિતે સ્વેચ્છરૂપ ધારણું કરી પાપમુક્ત કરશે. અને પ્લેચ્છોના નાશ માટે એ ગેવિંદ કતિકરૂપે થશે. તે કલિને વ્યવહાર છોડી પુણ્ય આચર. વેને ન માન્યું એટલે એ સાતે બ્રહ્મપુત્રે ગુસ્સે થયા. એ જોઈ તેઓના શાપભયથી વેન વલ્મીકમાં પેસી ગયે. કુપિત ઋષિઓએ તે દુષ્ટને શોધી તેની ડાબા હાથનું મંથન કર્યું એટલે તેમાંથી મહાહસ્વ, નીલવર્ણ, રક્તનેત્ર એક બર્બર પેદા થયે, જે બધા પ્લેચ્છોને પાલનહાર થયું. ત્યાર બાદ વેનના દક્ષિણ હાથનું તેઓએ મથન કર્યુંએટલે તેથી પૃથે પ્રકટ, જેણે આ પૃથ્વીનું દહન કર્યું. તેના પુણ્ય પ્રભાવથી વેન ધાર્મિક થઈ છેવટે વિષ્ણધામમાં પહોંચ્યો. (આનંદાશ્રમ અટ ૩૬ ભા. ૧) દાનવ-હે ગુરે ! આ અસાર સંસારમાં અમને કાંઈ એવું જ્ઞાન આપે કે જેથી મેક્ષ અમે પામીએ. શુક્રરૂપધારી બૃહસ્પતિ–હે દૈત્યો! મેક્ષદાયિ જ્ઞાન આપું છું તે સાંભળે. વેદત્રયી રૂપ જે કૃતિ છે તે વૈશ્વાનરના પ્રસાદથી દુખદ છે. યજ્ઞ અને શ્રાદ્ધ સ્વાર્થીઓએ બનાવ્યાં છે. વૈષ્ણવ અને શિવધર્મ કુધર્મો છે. તે હિંસક અને સ્ત્રીયુક્ત પુરુષોએ પ્રચલિત કર્યો છે. રુદ્ધ એ અર્ધનારીશ્વર છે, ભૂતગણથી વેષ્ટિત છે, અસ્થિ તથા ભસ્મ ધારણ કરે છે. તેમણે કેમ જશે? સ્વર્ગ કે મોક્ષ કાંઈ નથી. લોકો વૃથા કલેશ સહે છે. વિષ્ણુ હિંસામાં સ્થિત છે, રાજસપ્રકૃતિ બહ્મા પિતાની પ્રજા (પુત્રી ઉષા) ભોગવે છે. બીજા પણ વૈદિક દેવો અને ઋષિઓ માંસભક્ષક છે. આ બ્રાહ્મણો પણ માંસભક્ષક છે. આ ધર્મથી કેણ સ્વર્ગ કે મેક્ષ પામશે? જે યજ્ઞાદિક વૈદિક કર્મો અને શ્રાદ્ધાદિ સ્માર્ત કર્યો છે તે વિષયમાં આ શ્રુતિ (કહેવત) છે કે ધૂપને છેદી, પશુઓને મારી લેહીને કાદવ બનાવી જે સ્વર્ગમાં જવાનું હોય, તે નરકે કેણ જાય? જે એકના ખાવાથી બીજાને તૃપ્તિ થતી હોય તે પરદેશમાં જનારે સાથે ખાવાનું ન લેવું તેને જે સાથે લેવું હૈય તે પાછળ રહેલ બીજાને જમાડી દેવું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૦ ]. દર્શન અને ચિંતા ગુજું એ કથન સાંભળી બધા દાન સંસારથી વિરક્ત થઈ કહેવા લાગ્યા, હે ગુરુ ! અમને દીક્ષા આપે. એ રીતે જ્યારે છન (કપટરૂપધારી) ગુરુને દેએ કહ્યું ત્યારે તે વિચારમાં પડ્યો કે આ દોને મારે કેવી રીતે પાપી અને નરકગામી કરવા? તેમ જ કૃતિબા અને લેકમાં ઉપહાસાસ્પદ કેવી રીતે કરવા ? એમ વિચારી બહસ્પતિએ કેશવને સ્મર્યાં. એ સ્મરણ જાણું વિગએ મહામહ ઉત્પન્ન કરી બૃહસ્પતિને આપે અને આ પ્રમાણે કહ્યું. આ મહામહ તમારી સાથે મળી બધા દૈત્યોને વેદમાર્ગ બહિષ્કૃત કરી માહિત. કરશે. એમ કહીને વિષ્ણુ અંતર્ધાન થયા. એટલે માયાહ દે પાસે આવી બૃહસ્પતિને કહેવા લાગે. મહામહ–હે શક ! હમણું અહીં આવે, હું તમારી ભકિતથી આકર્ષિત થઈ અનુગ્રહાર્થ અહીં આવ્યો છું. ત્યાર બાદ માયાહ દિગમ્બર, મુડી, મયૂરપિચ્છધારી થઈને ફરી નીચે પ્રમાણે છે. દિગમ્બર–હે દૈત્ય રાજા, તમે તપ કરે છે પણ કહે કે એ તપ એહિક ફળ માટે કે પારલૌકિક ફળ માટે કરે છે? –અમે પારલૌકિક લાભ માટે તપ આદર્યું છે. તે બાબત તમે શું કહેવા માગો છો ? દાનવહે પ્રભો ! અમે તારા તત્વમાર્ગમાં દાખલ થયા છીએ. જે તું પ્રસન્ન હોય તો અનુગ્રહ કર. અમે દીક્ષાગ્ય બધી સામગ્રી લાવીએ કે થી તારી કૃપાથી મેક્ષ જલદી હસ્તગત થાય. ત્યાર બાદ માથામહે બધા દૈત્યોને કહ્યું. રકતાંબર-–આ શ્રેષ્ઠધિ ગુરુ (શુદરૂપ ધારી બૃહસ્પતિ) મારી આજ્ઞાથી તમને બધાને મારા શાસનમાં દીક્ષિત કરશે. હે બ્રહાન ! આ બધા મારા પુત્રને દીક્ષા આપ. એમ કહી માયાહ ઈષ્ટ સ્થાને ચાલ્યો . તે ગયા બાદ દેએ ભાર્ગવશુક્ર)ને કહ્યું–હે મહાભાગ! અમને સંસારમેચની દીક્ષા આપ. શુ તથાસ્તુ એમ કદી નર્મદા તટે જઈ બધા દેને દિગંબર કર્યા; તેઓને મયુરપિચ્છનો ધ્વજ, ચીની માળા આપીને શિરેલુચન (કેશલોચન) ક્યું અને શુકે કહ્યું કે “ધનને ઈશ્વર ધનદદેવ કેશકુંચન અને વેષ ધારણથી પરમ સિદ્ધિ પામ્યો. એ જ રીતે મુનિત્વ પ્રાપ્ત થાય છે, એવું અતિ કહી ગયા છે. કેન્યાટન વડે માણસે દેવત્વને પામે છે તે પછી તમે કેશોત્પાદન કેમ નથી કરતા?” દેના પણ મનુષ્ય લેક વિષે મનેરશે એવા છે કે આ ભારવવર્ષમાં શ્રાવક કુળમાં કથારે જન્મ થશે? અને કેશત્પાટનપૂર્વક તપયુક્ત આત્મા કયારે થશે? વીસ તીર્થંકર વગેરે કયારે પ્રાપ્ત થશે? તેમ જ જ્યારે ઋષિ Page #26 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૩૧ થઈને પંચાગ્નિ તપ તપીશું? અથવા તપ કરતાં કરતાં મૃત્યુ પામીને પાષાણથી મસ્તક કથારે ભેદાશે? નિર્જન અરણ્યમાં અમારે નિવાસ ક્યારે થશે ? –ઈત્યાદિ અનેક પ્રકારે ઉપદેશ આપ્યો. ત્યાર બાદ દાનાએ કહ્યું અમોને દીક્ષા આપ. તથાસ્તુ એમ કહી શુક્ર બેલ્યો. “અન્ય દેવેને પ્રણામ ન કરો. એક વાર ભેજન હરત પાત્રમાં કરવું. કેશકીટ રહિત પાણી ઊભા ઊભા પીવું, અન્યની નજર ન પડે તેમ પ્રિય-અપ્રિય વસ્તુને સમાન ગણું વાપરવી-એમ નિયમ અને દીક્ષા આપી. શુક્ર સ્વર્ગે ચાલ્યા ગયા. ત્યાં જઈ તેણે બધી હકીકત દેને કહી એટલે કે નર્મદા તટે આવ્યા. પ્રલાદ વિનાના દેત્યોને જોઈ સંતુષ્ટ થઈ ને નમુચિ આદિ દેને કહ્યું–હે “ ! પહેલાં તમે સ્વર્ગમાં રાજ્ય કર્યું. હવે આ નગ્નમુડી, કમંડલુયુક્ત, વેદપક વ્રત કેમ શરૂ કર્યું છે? ઉત્તરમાં દેએ કહ્યું –હવે અમે અસુરપણું છેડી. ઋષિધર્મ સ્વીકાર્યો છે, દરેક પ્રાણીને ધર્મવૃદ્ધિકારક તત્વ કહીએ છીએ. જા, તું નિર્ભય થઈ સ્વર્ગમાં રાજ્ય કર. એ સાંભળી ઈન્દ્ર સ્વર્ગમાં ગયે. (આનંદશ્રમ ભા૦ ૩, અ. ૧૩, પૃ૦ ૮૨૭). જેમ લેકે ચંડાળની સામે જોતા નથી તેમ અવૈષ્ણવ બ્રાહ્મણની સામે ન જેવું. કેઈ વૈષ્ણવ હૈય, પછી ભલે તે વર્ણબાહ્ય હેય તેપણું, એના વડે સંસાર પવિત્ર થાય છે. (અ. ૨૪૫, લૅ. ૩૪ તથા અ. ૨પર, લે. પર) જે બ્રાહ્મણે ચકની છાપ લીધી નથી તેને સંગ દૂરથી પરિહર. (અ. ૨પર બ્લે. ૫૧) દિલીપ–આપે જે જીવ અને પર વગેરેનું સ્વરૂપ કહ્યું, સ્વર્ગ તથા મોક્ષનું સ્વરૂપ તથા તેનાં સાધન કહ્યાં તે બધું હું સમજ્યા. પણું હે ગુરે ! મારા મનમાં એક શંકા છે અને તે એ કે બ્રહ્મા અને દ્ધ મહાભાગવત છતાંય આવા ગહિંત રૂપને કેમ પામ્યા? વસિષ્ઠ–રાજન ! તમારી શંકાનું નિરાકરણ આ પ્રમાણે છે. મંદિર પર્વત ઉપર સ્વાયંભુવ મનુના દીર્ધ સત્ર પ્રસંગે શાસ્ત્રપતિ અનેક ઋષિઓ ભેગા થયા. તે વખતે દેવતત્વના સ્વરૂપ વિષે તે રષિઓએ ચર્ચા કરતાં એ પ્રશ્ન કર્યો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણમાં કયે દેવ અવ્યય, પરમાત્મા અને સનાતન છે? એમાંના કેટલાક ઋષિઓએ અને મહાનમાં મહાન દેવ. કહ્યો. કેટલાકે બ્રહ્માને જ પૂજ્ય કો. કોઈએ સૂર્યને પૂજ્ય જણાવ્યું અને કેઈએ શ્રીપતિને સનાતન જણાવ્યા. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૨ ] દર્શન અને ચિંતન આવી રીતે એ ઋષિઓ વચ્ચે મેટો વાદવિવાદ થયે અને છેવટે નિર્ણયને માટે ગુઋષિને કહેવામાં આવ્યું કે, હે મુનિસત્તમ ! તમે એ ત્રણે દેવે પાસે જાઓ અને ચોક્કસ કરીને અમને જણાવે કે એ દેવામાં કે દેવ ઉત્તમ છે. પછી ભગુઋષિ કલાસમાં વાસ કરતા મહાદેવજીને ઘેર સૌથી પ્રથમ ગયા. ત્યાં દ્વારપાળ તરીકે બેઠેલા મહારૌદ્ર નંદિને એ ભૂગુઋષિએ કહ્યું કે તું ઘરમાં જઈને મહાદેવ(શંકર)ને ખબર આપ કે તમને મળવા માટે ભગુઋષિ આવેલા છે. નંદિએ ભૃગુઋષિને કહ્યું કે અત્યારે તે શંકર દેવી સાથે ક્રીડા કરે છે માટે તું એને નહિ મળી શકે. જે જીવતા રહેવું હોય તે જેવો આવ્યો તે જ પાછે જ. આ પ્રમાણે નંદિએ નકારે કર્યા છતાંય એ તપસ્વી ઋષિ શંકરને બારણે ઘણા દિવસ સુધી બેસી રહ્યા. તે પણ શંકર તે બહાર જ ન આવ્યા. છેવટે ભગુએ શંકરને નારીસંગમમગ્ન જાણીને શાપ આપ્યો કે તેનું સ્વરૂપ ચિનિલિંગ જેવું છે. એ શંકર અબ્રહ્મણ્યને પામે છે અને બ્રાહ્મણોને અપૂજ્ય છે. જે લેકે દ્ધના ભક્ત થશે તેઓ ભસ્મ, લિંગ અને અસ્થિઓને પહેરનારા થશે, અને વેદબાહ્ય પાખંડી ગણાશે. ત્યાંથી ભગુ બ્રહ્માની પાસે ગયા, એ વખતે બ્રહ્મા ની સાથે બેઠેલા હતા. બ્રહ્માને પ્રણામ કરીને ભગુ ત્યાં બેઠા. બ્રહ્માને ભણુએ તે પ્રણામ કર્યા પણ સામું બ્રહ્માએ ભગુને પ્રણામ તે ન કર્યો પણ કુશળપ્રશ્ન પણ ન પૂછ્યા. એથી ભગુએ બ્રહ્માને શાપ આપ્યો કે ભગુનું અપમાન કરનાર આ રાજસ પ્રકૃતિવાળા બ્રહ્મા સર્વ લેકમાં અપૂજ્ય થજો. પછી છેવટે ભગુ વિષ્ણુલેકમાં ગયા, જ્યાં કમલાપતિ નાગશયામાં પહેલા હતા, અને લક્ષ્મીજી એમના ચરણને તળાસતાં હતાં. કમલાપતિને આ સ્થિતિમાં જોઈ ભૂગુને ક્રોધ આવ્યા અને પોતાનો ડાબો પગ એમણે વિષ્ણુની છાતી ઉપર મૂક્યું. પછી તુરત જ ભગવાન ઊઠ્યા, પિતાના હાથ વતી ભૃગુના ચરણને પંપાળવા લાગ્યા, અને બોલ્યા કે આજે જ હું ધન્ય છું કે મને તમારે ચરણસ્પર્શ થયો. પછી તે સપત્નીક વિષ્ણુએ ભગુની પૂજા કરી. આ રીતે ત્રણે દેવને મળી આવી ભગુએ પેલા ઋષિઓને કહ્યું કે ત્રણે દેવોમાં જે કોઈ ઉત્તમ હેય તે તે એકલા વિષ્ણુ જ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩૩ જે કઈ વિષ્ણુ સિવાય બીજા કોઈ દેવની પૂજા કરશે તે પાખંડીમાં ગણાશે અને લોક ગહના ભાગી થશે. (આનંદાશ્રમ અ૦ ૨૮૨, ભા° ૪, લે ૧-૫૬) બ્રાહ્મણે વિષ્ણુ સિવાય અન્ય દેવની સામે પણ ન જોવું, બીજા દેવની. પૂજા ન કરવી, બીજા દેવને પ્રસાદ ન લે, અને બીજા દેવના મંદિરે પણું. ન જવું. (લે. ૬૩, અ. ૨૮૨.) “પાખંડ કોને કહેવું' એ સંબંધમાં શિવ અને પાર્વતીને સંવાદ પાર્વતી–મહેશ ! આપે કહ્યું કે પાખંડોનો સંગ ન કરે, તે તે પાખંડ કેવાં છે ? એને ઓળખવાની કઈ કઈ નિશાની છે? વગેરે હકીકતને. આપ જણાવે. રક–જે લેકે જગન્નાથ નારાયણ સિવાય બીજા કેઈને દેવ કરીને માને છે તે લેકે પાખંડી છે. કપાળ, ભસ્મ અને અસ્થિને ધારણ કરનારા. છે અને અવૈદિકની રીતે રહેનારા છે. શંખ, ચક્ર વગેરે ચિહ્નો જે હરિને વહાલામાં વહાલાં છે તેનું જેઓ ધારણ નથી કરતા તેઓ પાખંડી છે. જે કેઈ બ્રહ્મા અને દ્ધની સાથે વિષગુની તુલના કરે તે પાખંડી છે. વધારે શું ! જે બ્રાહ્મણે છતાંય અને ઇષ્ણવે છે તેઓ અસ્પૃશ્ય છે, સંભાષણીય નથી, અને જોવા લાયક પણ નથી. પાર્વતી–મહેશ! આપનું કહેવું સમજી, પણ મારે આપને એક વાત જે બહુ જ છાની છે તે પૂછવી છે, અને તે આ છે આપે કહ્યું કે પાખંડી લેકે કપાળ, ભસ્મ અને અસ્થિ ધારણ કરનારા છે તે હે મહારાજ ! આપ પિતે જ એ વસ્તુઓને શા માટે ધારણ કરે છે? મહેશ–ઉમે ! તુ મારી અર્ધાંગના છે માટે જ તને એ છાની વાતનો પણ ખુલાસો કહી દઉં છું. પણ તારે એ વાતને ક્યાંય ન જણાવવી. સુવ્રત ! જે, સાંભળ. પહેલાંના વખતમાં મોટા મેટા વૈષ્ણવભક્ત નમુચિ વગેરે મહાદેએ ઈન્દ્ર વગેરે દેવોને હરાવ્યા અને તે બધા દેવોએ દેત્યોથી ત્રાસ પામીને વિષ્ણુને શરણે જઈ તેમને દેત્યોને હણવાની વિનંતી કરી. વિષ્ણુએ એ કામ મને સેપ્યું અને કહ્યું કે “હે , એ દે અવધ્ય છે. પણ જે કઈ રીતે એઓ પિતાને ધર્મ છેડે તે જ નાશ પામે. સ્વ! . પાખંડધર્મનું આચરણ કરીને, મેહક શાસ્ત્ર અને તામસ પુરાને રચાવીને તમે એ કામ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ ] દર્શન અને ચિંતન કરી શકે છે. કણાદ, ગૌતમ, શક્તિ, ઉપમન્યુ, જેમિનિ, કપિલ, દુર્વાસસ, મૃકંડુ, બુહસ્પતિ અને જમદગ્નિ ભાર્ગવ એ દશ ઋષિઓ મારા ભક્ત છે. તેઓમાં તમારી તામસ શક્તિનો આવિર્ભાવ કરે, જેથી તેઓ તામસ શાસ્ત્રોને રચે અને તમે પણ કપાળ, ભસ્મ અને ચર્મ વગેરે ચિહ્નોને ધારણ કરે અને પાશુપત ધર્મને પ્રચાર કરે, કે જેથી એ શાસ્ત્રને અને તમને જોઈ એ તમારા જેવું આચરણ કરે અને પાખંડી બને.” હે દેવી! આ પ્રમાણે વિષ્ણુના આગ્રહથી મેં મારે પાખંડ વેષ બનાવ્યો છે અને ગૌતમ, કણદ વગેરે ઋષિઓ દ્વારા તામસ શાસ્ત્રોની રચના કરાવી છે. પાર્વતી—આપે જે તામસ શાસ્ત્રોની રચના કરાવી છે તે તામસ શાસ્ત્ર ક્યાં ક્યાં છે? –જેના સ્મરણમાત્રથી જ્ઞાનીઓને પણ અધઃપાત થઈ શકે છે તે તામસ શાસ્ત્રોનાં નામ આ છે: પાશુપાત વગેરે શૈવ શાસ્ત્રો, કણદરચિત, વૈશેષિક, ગૌતમરચિત ન્યાયશાસ્ત્ર, કપિલનું સાંખ્યશાસ્ત્ર, બહપતિરચિત ચાર્વાક શાસ્ત્ર, બુદ્ધપ્રભુત બૌદ્ધશાસ્ત્ર, અને નગ્નમત, નીલપટમત, ભાયાવાદ; તથા જેમિનીયશાસ્ત્ર. હે ગિરિજે ! એ બધાં તામસશાસ્ત્રો છે. તામસ પુરાણો પણ છે જેનાં નામ આ છે: મસ્યપુરાણ, કૂર્મપુરાણ, લિંગપુરાણ, શિવપુરાણ, સ્કંદપુરાણ, અને અગ્નિપુરાણ. આ છે તામસ પુરાણો છે. વિષ્ણુપુરાણ, નારદીય પુરાણ, ભાગવત, ગરૂડપુરાણ, પદ્મપુરાણ, વરાહપુરાણ એ સાત્વિકપુરાણ છે. અને બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કડેય, ભવિષ્યપુરાણ, વામન તથા બ્રાહ્મણપુરાણ એ છ રાજસ્ પુરાણો છે. અને એ જ પ્રકારે મૃતિઓ પણ ત્રણ પ્રકારની છે. વસિષ્ઠમૃતિ, હારિતસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, પરાશરરકૃતિ, ભારદ્વાજસ્મૃતિ, અને કાશ્યપસ્મૃતિ એ છે સાત્વિક સ્મૃતિઓ છે. યાજ્ઞવલ્કય, આત્રેય, તૈત્તિર, દાક્ષ, કાત્યાયન અને વૈષ્ણવ એ છ સ્મૃતિઓ રાજસ છે. તથા ગૌતમ, બહસ્પતિ, સંવત, યમ, શંખ, ઉશનસ એ છ સ્મૃતિઓ તામસ છે. (આનંદાશ્રમ અ. ૨૬૩, ભા૪ બ્લેક –૯૧) અંદપુરાણુ નારદ–તે ધર્મારણ્ય તીર્થક્ષેત્ર કોને રક્ષણ (દેખરેખ) નીચે કેટલા વખત સુધી સ્થિર થયેલ છે, ત્યાં તેની આજ્ઞા વર્તે છે ? Page #30 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩પ બ્રહ્મા–તાથી પ્રાપરના અંત સુધી એટલે કળિ આવે ત્યાં સુધી એક હનુમાન જ તેની રક્ષા માટે રામની આજ્ઞાથી નિયુક્ત થયેલ છે. ત્યાં બ્રિજની તથા શ્રીમાતાની આજ્ઞા પ્રવર્તે છે. ત્યાં તેનું પઠન પાઠન, અનેક ઉત્સવો અને યજ્ઞો પ્રવર્તે છે. યુધિષ્ઠિર–શું ક્યારેય તે સ્થાનનો ભંગ થશે કે નહિ? તેમ જ “એ કે દુષ્ટ રાક્ષસોએ તે સ્થાન કયારે છક્યું? વ્યાસ–કળિ પ્રાપ્ત થયા પછી પ્રથમ જ જે બન્યું તે સાંભળ. કલિપ્રાપ્ત થયે આમ નામનો રાજા થયો, જે કાન્યકુન્જનો સ્વામિ હતું, તેમ જ નીતિજ્ઞ અને ધર્મતત્પર હતો. ધાપરને અંત હતા, હજ કળિ આવવાનો હતો, એટલામાં કળિના ભયથી અને અધર્મના ભયથી બધા દે પૃથ્વી ત્યજી નૈમિષારણ્યમાં ચાલ્યા ગયા. રામ પણ પિતાના સાથીઓ સાથે સેતુબંધ ગયા. યુધિષ્ઠિર–કાળમાં એવો તે છે ભય છે કે જેને લીધે દેવોએ રત્નગર્ભ પૃથ્વીને ત્યજી વ્યાસ–-કળિયુગમાં બધા અધર્મપરાયણ, બ્રાહ્મણદેવી, શ્રાદ્ધવિમુખ અને અસુરાચારરત થાય. જે વખતે પૃથ્વી ઉપર કાન્યકુબજાધિપ આમ રાજ્ય કરતે તે વખતે પ્રજાની બુદ્ધિ પાપથી મલિન થઈ અને તેથી વૈષ્ણવ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ તેણે સ્વીકાર્યો. અને ક્ષપણાથી પ્રતિબોધિત થઈ એ પ્રજા તેને (આમને ) અનુસરી. એ જ કળિયુગનો ભય. તે આમની મામા નામે રાણું અતિપ્રસિદ્ધ હતી. તેને તે રાજાથી એક પુત્રી થઈ, જેનું નામ રત્નગંગા હતું. એક વખતે એ કાન્યકુમ્ભ દેશમાં દેવયોગે દેશાંતરથી દ્રસૂરિ આવ્યો. તે વખતે એ રાજકન્યા સોળ વર્ષની પણ અવિવાહિત હતી. એ ઇકરિ દાસી મારફત એ કન્યાને મળ્યો. અને શાબરી મંત્રવિદ્યા તેણને કહી. તેથી તે કન્યા શાળથી પિડાવા લાગી અને તે સૂરિના વાકોમાં લીન થઈ મોહ પામી. ક્ષપણોથી પ્રતિબધ પામી તે કન્યા જૈનધર્મપરાયણ બની. ત્યાર બાદ બ્રહ્માવર્તના રાજા કુંભીપાલને તે કન્યા આપવામાં આવી અને તે કુંભીપાલને વિવાહમાં મેહેરક (મોઢેરા ગામ) આપ્યું. તે કુંભીપાલે તે વખતે ધર્મારણ્યમાં આવી રાજધાની કરી અને જૈનધર્મ પ્રવર્તક દેવોને સ્થાપ્યા. તેમ જ બધા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૬ ] દર્શન અને ચિંતન વર્ષોં જૈનધમ પરાયણ થયા ત્યારે બ્રાહ્મણોની પૂજા બંધ પડી, શાંતિક કે પૌષ્ટિક ક્રમ તેમ જ દાન અધ પડ્યાં. આ રીતે વખત વીતે છે. તેવામાં રામચંદ્રજીથી ફરમાન મેળવેલ બ્રાહ્મણો પોતાનું સ્વામિત્વ જવાથી રાતદિવસ ચિંતાવ્યત્ર થઈ આભની પાસે કાન્યકુબ્જમાં પહેાંચ્યા. તે વખતે કાન્યકુબ્જ પતિ પાખંડીઓથી ઘેરાયેલ હતા. એ બધા માઢ બ્રાહ્મણે કાન્યકુબ્જપુરમાં જઇ પહેલાં તે ગંગાતટ સ્થા. ચાર–દૂત—દ્વારા માલૂમ પડવાથી રાજાએ લાવ્યા એટલે તે બધા પ્રાતઃકાલે રાજસભામાં આવ્યા. રાજાએ નમસ્કારાદિ કાંઈ પ્રત્યુત્થાન-સ્વાગત ન કર્યું. અને એમ એમ ઊભેલા બ્રાહ્મણોને પૂછ્યું' કે શા માટે આવ્યા છે ? શું કામ છે ? તે કહેા. વિષેા—હે રાજન ! ધર્મારણ્યથી અમે તારી પાસે આવ્યા છીએ. તારા. જમાઈ કુમારપાલે બ્રાહ્મણાનું રાસન લાધ્યું છે. એ કુમારપાલ જૈન ધા છે અને ઈંદ્રસૂરિને વશ વર્તે છે. રાજા—હું વિપ્રા ! મેહેરકપુરમાં તમને કાણે સ્થાપ્યા છે? એ બધુ યથાર્થ કહો. વિપ્ર અમને પહેલાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરે સ્થાપ્યા છે. ધર્મરાજ રામદ્રે એ શુભ સ્થાનમાં પુરી વસાવી છે. તે ત્યાં બ્રાહ્મણને નીમી શાસન આપેલું. રામચંદ્રનું શાસન જોઈ ખીજા રાજાએએ તે એ શાસનને બરાબર માન આપ્યું પણ હમણાં તારે જમાઈ એ શાસન પ્રમાણે બ્રાહ્મણાને પાળતો નથી. એ સાંભળી રાજાએ કહ્યું, હું વિપ્ર ! જલદી જાઓ અને મારી આજ્ઞાથી કુમારપાલને કહો કે તુ બ્રાહ્મણાને આશ્રય વાકય સાંભળી બ્રાહ્મણા પ્રસન્ન થયા અને કુમારપાળ પાસે ગયા ને એના શ્વશુરનું વચન કહી સંભળાવ્યુ, આપ. આમનું એ કુમારપાળ−હે વિષે...! હું રામનું ફરમાન પાળવાના નથી. યજ્ઞમાં પશુહિંસાપરાયણ એવા બ્રાહ્મણને હું ત્યજી છું. હું જો હિંસક ઉપર મારી ભક્તિ થતી નથી. બ્રાહ્મણ-હે રાજન! પાખંડધમ વડે અમારા શાસના તુ' લાપે છે. પણ એમ શા માટે કરે છે? અમારુ પાલન કેમ કરતા નથી? પાપમુદ્ધિ ન યા. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૩૭ રાજા–અહિંસા એ પરમ ધર્મ, પરમ તપ, જ્ઞાન અને પરમ ફલા છે. સૂક્ષ્મ અને સ્કૂલ બધા કીટ, પતંગ આદિ પ્રાણીઓમાં જીવ સમાન જ છે. હે વિપ્રો! તમે હિંસક પ્રવૃત્તિ શાને કરે છે ? એ વચન સાંભળી બ્રાહ્મણ ગુસ્સે થયા અને આંખ લાલ કરીને બોલ્યા –હે નૃપ ! અહિંસા પરમ ધર્મ છે, એ તે તેં સાચું કહ્યું, પણ વેદવિહિત હિંસા હિંસા નથી એવો નિર્ણય છે. શસ્ત્રથી જે હિંસા થાય છે તે જ જંતુઓને પીડાકારી છે. અને તેથી તે હિંસા અને અધમ કહેવાય છે, પણ શસ્ત્રો વિના વેદમંત્રથી જ્યારે પ્રાણએને મારવામાં આવે છે ત્યારે તે સુખદાયી હોવાથી અધર્મ નથી. વૈદિક હિંસા કરવાથી પાપ લાગતું નથી. રાજ~-બ્રહ્માદિ દેવેનું આ અનુપમ ધર્મક્ષેત્ર છે. પણ અત્યારે એ દેવે અહીં નથી. તમે કહેલે ધર્મ પણ અહીં નથી. જે રામને દેવ કહે છે તે તે માણસ હતો. જેને તમારા રક્ષણ માટે મૂકેલે તે લંબપુરસ્ક (હનુમાન) ક્યાં છે? જે તમને મળેલું શાસન મારા જેવામાં નહિ આવે તો હું તેને પાળનાર નથી. બ્રાહ્મણે ગુસ્સે થઈ બોલ્યા : “હે મૂઢ! તું ઉન્મત્ત થઈ આ શું બેલે છે ? દેના વિનાશ અને ધર્મના રક્ષણ માટે રામે ચતુર્ભુજ મનુષ્યરૂપ. લીધું હતું. રાજા–“એ રામ અને હનુમાન કયાં છે? જે હોય તે તમારી મદદે, આવે. રામ, લક્ષ્મણ કે હનુમાનને બતાવો. તેઓના હોવાની કોઈ સાબિતી આપે. બ્રાહ્મણે બેલ્યા–હે નૃપ ! અંજની સુતને દૂત કરી રામદેવે ૧૪૪ ગામ આપ્યાં. ફરી આ સ્થાને આવી ૧૩ ગામ આપ્યાં અને ૧૬ મહાદાને આપ્યાં તેમજ ૫૬ બીજા ગામે પણ સંકલ્પ કર્યો. ૩૬૦૦૦ ગભૂજ થયા. સવાલાખ વાણિયા થયા, જેની માંડલિય સંજ્ઞા હતી.” રાજા બોલ્યા : “મને હનુમાન બતાવો કે જેના એધાણથી હું તમને પૂર્વ સ્થિતિમાં મૂકું. જે હનુમાનની ખાતરી આપશે તે વેદધર્મમાં રહેશે, નહિ તે જનધમ થવું પડશે.” એ સાંભળી બધા બ્રાહ્મણ ખિન્ન મને ઘેર આવ્યા, અને એક મેળાવડે કર્યો, જેમાં બાળ, યુવાન, વૃદ્ધો બધાં હતાં. તેમાંથી, એક વૃદ્ધે કહ્યું કે “આપણે બધા વર્ગોમાંથી એક એક મુખિયાએ મળી, નિરાહાર વ્રત, રામેશ્વર સેતુબંધે જવું; ત્યાં હનુમાન છે, ત્યાં જઈ જપ કરવો, એટલે રામચંદ્ર મહેર કરી આપણ બ્રાહ્મણોને અચલ શાસન આપશે. જે વર્ગને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર૮] દર્શન અને ચિંતન મુખીયો સંમિલિત ન થાય તેને દરેક વૃત્તિથી બહિષ્કૃત કરે. એક દક્ષ બ્રાહ્મણે આ વૃદ્ધ કથનને સભામાં ત્રણ વાર ઉચ્ચ સ્વરથી તાળીપૂર્વક સૌને કહી સંભળાવ્યું. અને સૌને કહ્યું કે જે જવામાં પરાભુખ થશે તેને માથે અસત્ય આદિનાં બધાં પાપ છે. બધાને જતાં જોઈ કુમારપાલે બેલાવી કહ્યું કે ભિન્ન ભિન્ન ગેત્રવાળા બધા બ્રાહ્મણોને કૃષિકર્મ અને ભિક્ષાટન જરૂર કરાવીશ. એ સાંભળી બધા વ્યથિત થયા, પણ ત્રણ હજાર બ્રાહ્મણે એ તે એમ ઠરાવ્યું કે આપણે રામેશ્વર જવું જ. એ નિશ્ચય માટે અંદર અંદર દરેકે હસ્તાક્ષર કયી. અહીં વેદત્રયી નાશ પામે છે અને ત્રિમૂર્તિ કુપિત થાય છે માટે અઢાર હજાર જણાએ રામેશ્વર જવું. આ ઠરાવ સાંભળી કુમારપાળે ગે ભુજ વાણિયાઓને બેલાવી એ બ્રાહ્મણને રોકવા કહ્યું. વ્યાસ કહે છે કે જે ગે ભુજ શ્રેષ્ઠ વાણિયાઓ જૈનધર્મમાં લિપ્ત ન હતા તેઓ આજીવિકાભંગના ભયથી મૌન રહ્યા અને રાજાને કહ્યું કે હે નૃપ ! આ કુપિત બ્રાહ્મણને કેવી રીતે રેકીએ? એ તે શાપથી બાળી નાખે. કુમાળપાળે અડાલય (અડાલજ) માં થયેલા શોને બેલાવી કહ્યું કે તમે બ્રાહ્મણોને રિકે. એ અડાલજ માં કેટલાક જૈન હતા; તેથી તેઓએ રામેશ્વર જવા તત્પર બ્રાહ્મણને સંબોધી કહ્યું કે વર્તમાન કાળમાં રામ ક્યાં છે ? લમણ ક્યાં છે? અને હનુમાન ક્યાં છે ? અરે બ્રાહ્મણે ! આવા ભયાનક જંગલમાં ધરબાર, ક્યાં છોકરાં મૂકી એ દુષ્ટ શાસનવાળા રાજ્યમાં શા માટે જાઓ છે? આ સાંભળી કેટલાક બ્રાહ્મણે રાજભયથી અને લાલચથી ચલિત થઈ જુદા પડ્યા અને કહ્યું કે બીજાઓ ભલે જાય આપણે તે કુમારપાળની આડે આવવાના નથી. ખેતી કરીશું, અને ભિક્ષાટન પણ કરીશું. આ રીતે પંદર હજાર જુદા પડ્યા. બાકીના ત્રણ હજાર ત્રિવેદી એટલે ઐવિદ્યરૂપે વિખ્યાત થયા. બીજા પંદર હજારને રાજનો એ ભાગ અને ડી પૃથ્વી આપી. એટલે તેઓ ચાતુર્વિધરૂપે વિખ્યાત થયા. વળી રાજાએ કહ્યું, તમને વને કન્યા આપે, તમે કન્યા . પેલા ત્રણ હજાર ત્રિવેદીઓને રાજાએ કહ્યું કે તમે મારું માનતા નથી માટે તમારી વૃત્તિ કે સંબંધ કશું નહિ થાય. આ સાંભળી પિલા કટ્ટર ઐવિદ્યો સ્વસ્થાને ગયા. પેલા ચાતુર્વિદ્યોએ ત્રિવેદી ઓને સમજાવ્યું કે તમે ન જાવ અથવા જાવ તે જલદી પાછા આવો, જેથી રામે દીધેલ શાસનને જલદી ઉપભેગ કરે. એ સાંભળી વિવોએ કહ્યું કે તમારે અમને કશું કહેવું નહિ. રામચંદ્ર જે વૃત્તિ બાંધી આપી છે તે જ, હોમ, અર્ચન દ્વારા મેળવવા ત્યાં પાછા જઈશું. ચાતુર્વિધ્રોએ કહ્યું કે અમે Page #34 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૩૯. અહીંનું સંભાળીએ અને બધાના કામની સિદ્ધિ માટે તમે ત્યાં જાઓ. અંદર અંદર ભળી સહાયક થઈશું તે ત્તિ જરૂર પાછી મેળવીશું. એ નિશ્ચય પ્રમાણે પેલા ત્રવિદ્યા રામેશ્વર ગયા, અને ચાતુવિદ્યો ત્ય રહ્યા. વિદ્યોના ઉત્કટ તપથી રામે ઉદ્ભિ થઈ હનુમાનને કહ્યું, તું જલદી જા. એ બધા ધર્મારણ્યવાસી બ્રાહ્મણા હેરાન થાય છે. એ બ્રાહ્માને દુઃખ આપનારને ઠેકાણે લાવવે જોઈએ. એ સાંભળી બ્રાહ્મણરૂપ ધરી, હનુમાને પ્રકટ થઈ, આવેલા બ્રાહ્મણની પરીક્ષા કરી અને પૂછ્યું કે શા માટે આવ્યા છે ? તેઓએ કહ્યું કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા આદિ એ ત્રિમૂર્તિ માટે અમને રાખ્યા હતા અને પછી રામે જર્ણોદ્ધાર કરતી વખતે કરી અમને સ્થાપ્યા, અને હનુમાને ૪૪૪ ગામા વેતનરૂપે આપ્યાં. સીતાપુર સહિત ૧૩ ગામ પૂજા માટે આપ્યાં. ગાલ્લુજ નામના ૩૬ હજાર વાણિયાઓ બ્રાહ્મણનું પાલન કરવા નિયુક્ત થયા. તેમાંથી સવા લાખ શૂદ્રો થયા, જેના ત્રણ ભાગ ગાભુજ, અડાલજ અને માંડલિય થયા. હમણાં દુષ્ટ આમરાજા રામનું શાસન નથી માનતા. તેના જમાઈ કુમારપાલ દુષ્ટ છે. કારણ તે પાંખડીઓથી-ખાસ કરી બૌદ્ધધી, જૈન ઈંદ્રસૂરિથી પ્રેરિત થઈ અત્યારે રામનું શાસન માનતે! નથી, અને લેપે છે. કેટલાક વાણિયાઓ પણ તેના જેવા દુ િથઈ રામ અને હનુમાનનું શાસન લેખે છે. હવે અમે હનુમાન પાસે જઈએ છીએ. જો તે અમારું' ઈષ્ટ સિદ્ધ નહિ કરે તે અનાહાર વ્રત લઈ મરીશું. બ્રાહ્મણ રૂપધારી હનુમાને કહ્યું, હું ફ્રિંજો ! કળિયુગમાં દેવ ક્યાં છે, પાછા જાઓ. પણ બ્રાહ્મણીએ તેને કહ્યું કે તું કાણું છે? ખરુ’ રૂપ પ્રગટ કર. રામ છે કે હનુમાન ? વ્યાસ—હનુમાને પેાતાની ઓળખાણ આપી, હનુમાનનું ન કરી બંધા પ્રસન્ન થયા. હનુમાને કહ્યું : આ કળિયુગમાં રામેશ્વર સેતુબંધ મૂકી ક્યાંયે તો નથી. હું નિશાની આપું છું તે એ રાજાને બતાવજો. તેથી એ જરૂર સાચું માનશે. એમ કહી તેણે પેાતાના એ બાહુ ઉઠાવી ભુજના વાળ એકત્ર કરી ભાજપત્રમાં એ પડીઓ બાંધી આપી અને એ બ્રાહ્મણની કક્ષાઓમાં મૂકી પોતાની ડાબી કાખના વાળની પડીકી બ્રાહ્મણેાની ડાબી કાખમાં અને જમણી કાખના વાળની પડીકી જમણી કાખમાં મૂકી, આ પડીકી રામભક્તને સુખદ અને અન્ય માટે ક્ષયકારિણી હતી. હનુમાને કહ્યું, જ્યારે રાજા નિશાની માગે ત્યારે વામ બાજુની પડીકી આપવી, અથવા એ રાજાના દ્વારમાં નાખવી એટલે તેનું સૈન્ય, ખજાનો, સ્ત્રીપુત્રાદિ સધળુ' સળગી ઊઠશે. જ્યારે એ રાજા શ્રીરામે પ્રથમ ખાંધી આપેલી વૃત્તિ અને ફરમાન કરી પૂર્વવત્ કરી આપે અને હાથ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] દર્શન અને ચિતન જોડી નમી પડે ત્યારે જમણી પડીકા નાખજો, તેથી સૈન્ય ખાતે, વગેરે બધુ ખો ગયેલું પાજી પ્રથમની જેમ હતું તેવું જ થઈ જશે. હનુમાનનું એ વચન સાંભળી બ્રાહ્મણેા ખૂશ થયા, તે જયધ્વનિ કર્યાં. પાછા જવા ઉત્સુક થયેલા બ્રાહ્મણને હનુમાને એક માટી વિશાલ શિલા ઉપર સુવા કહ્યુ. એ સૂતા અને ઊંધી ગયા. એટલે હનુમાનની પ્રેરણાથી તેના પિતા વાયુએ તે શિલા છ માસમાં કાપી રાકાય તેટલા લાંબા માને માત્ર ત્રણ મુદ્દત'માં કાપી, ધર્મારણ્ય તીથમાં પહાંચાડી દીધી. આ ચમત્કાર જોઈ એ બ્રાહ્મા અને ગામના બધા લોકો બહુ જ વિસ્મિત થયા. ત્યાર બાદ એ બધા બ્રાહ્મણા નગરમાં પહોંચ્યા. જ્યારે ત્યાં રાજાને માલૂમ પડ્યુ ત્યારે તેણે એ બ્રાહ્મણને ખેલાવી કહ્યું કે શું રામ અને હનુમાન પાસે જઈ આવ્યા ? એમ કહી રાજાએ મૌન પકડયું એટલે ઉપસ્થિત થયેલા બધા બ્રાહ્મણે અનુક્રમે એસી ગયા અને કુટુંબ તથા સંપત્તિ સૈન્ય વિશે કુશળ સમાચાર તેઓએ પૂછ્યા. રાજાએ કહ્યું, અરિહંત પ્રસાદથી બધું કુશળ છે. ખરી જીભ એ જ છે જે જિનેશ્વરની સ્તુતિ કરે છે, હાય તેજ કે જેનાથી જિનપૂજા થાય, દૃષ્ટિ તે જ જે જિનદસનમાં લીન થાય, મન તે જ જે જિનેદ્રમાં રત હોય. સર્વત્ર યા કરવી ધંટ. ઉપાશ્રયમાં જવું અને ગુરુવંદન કરવુ જોઇ એ. નમસ્કાર મંત્રનો જપ અને પણ્ પ કરવું જોઈ એ, અને શ્રમણા( મુનિઓ )ને ાન દેવું જોઇએ. રાજાનું એ કથન સાંભળી બધા બ્રાહ્મણોએ દાંત પીસ્યા, અને છેવટે રાજાને કહ્યું કે રામે અને હનુમાને કહેવરાવ્યુ છે કે તું બ્રાહ્મણોની વૃત્તિ પાછી પૂર્વની જેમ કરી આપ. હે રાજન! રામના એ કથનને પાળ અને સુખી થા, રાજાએ જવાબમાં કહ્યું : જ્યાં રામ અને હનુમાન હાય ત્યાં જાવ. ગામ કે વૃત્ત જે જોઈએ તે તેઓ પાસેથી મેળવા. હું તે તમને એક પણ કાડી દેનાર નથી. એ વચન સાંભળી બ્રાહ્મણો ગુસ્સે થયા અને હનુમાને આપેલી ડાંખળી પડીકી રાજદ્દારમાં ફેંકી ચાલ્યા ગયા. એ પડીકીને લીધે બધું સળગી ઊડ્યું, હાહાકાર મચ્યા. તે વખતે નગ્નક્ષપણુકા હાથમાં પાતરાંએ લઈ, દાંડાએ પકડી; લાલ ડાંખળો ઉઠાવી, કાંપતા કાંપતા ઉઘાડે પગે જ દશે દિશામાં ભાગ્યા. હૈ વીતરાગ ! હે વીતરાગ ! એમ ખેાલતા તેએ એવી રીતે નાઠા કે કાર્યનાં પાતરાં ભાગ્યાં, કાઈના દાંડા, અને કૅાઈનાં કપડાં ખસી ગયા. આ જોઈ રાજા ગભ રાધા અને રડતા રડતા બ્રાહ્મણેાનું શરણુ શોધવા લાગ્યો. બ્રાહ્મણાને પગે પડી ભૂમિ પર આળોટી રામનામ લેતા તે ખેલ્યા કે રામનું નામ એ જ સાચું છે. રામ સિવાય બીજા દેવાને જે માને છે તેને અગ્નિ બાળી નાખે છે. વિપ્ર, ભાગીરથી અને હિર એ જ સાર છે. હે વિપ્રો ! હુંરામને અને તમા Page #36 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન દાસ છું. આગ શમાવો. હું તમારી વૃત્તિ અને શાસન ફરી સ્થિર કરી આપું છું. મારું વચન અન્યથા નહિ થાય. જે થાય તે બ્રહ્મહત્યા આદિનાં મહાપાપે મને લાગે. રામ અને બ્રાહ્મણો વિશે મારી ભક્તિ સ્થિર છે. તે વખતે બ્રાહ્મએ દયા કરી જમણું પડીકી નાખી એટલે બધું શાંત થયું, અને બળી ગયેલ બધી વસ્તુઓ ફરી હતી તેવી થઈ ગઈ. આથી રાજા અને પ્રજા પ્રસન્ન થયાં. દરેકે વૈવધર્મ સ્વીકાર્યો. બ્રાહ્મણોને નવીન ફરમાને રાજાએ કરી આપ્યાં. કૃત્રિમ શાસ્ત્રના પ્રવર્તક વેદબાહ્ય પાખંડીઓને કાઢી મૂક્યો. પહેલાં જે ૩૬૦૦૦ ગાભુ થયા હતા તેમાંથી અઢવીજ વાણિયા થયા. એ બધાને રાજાએ દેવ-બ્રાહ્મણની સેવા માટે મુકરર કર્યો. તેઓ પાખંડધર્મ છોડી પવિત્ર વૈષ્ણવ બન્યા પછી ક્રમે ક્રમે ત્રવિદ્યા અને ચાતુર્વિઘ જાતિને રાજાએ ભેદ નક્કી કરી દરેકને જુદા જુદા નિમે સ્વીકારાવ્યા. જે ગોભુજ શહો જૈન થયા ન હતા અને બ્રાહ્મણભક્ત હતા તેઓ ઉત્તમ ગણાયા અને જેઓએ જેને થઈને રામનું શાસન લેપ્યું હતું તેઓ દિજસમાજમાં બહિષ્કૃત ગણાય. રાજા કુમારપાળે પેલા ૧૫૦૦૦ બ્રાહ્મણો જેઓ રામેશ્વર ગયા ન હતા તેઓને વૃતિહીન કરી ગામ બહાર રહેવાનું ફરમાવ્યું. રાજાએ કહ્યું, પાખડીએના સંસર્ગથી થયેલું મારું પાપ તમારા પ્રણામથી નાશ પામે. હે વિ ! તમે પ્રસન્ન થાઓ. એ સાંભળી સૈવિઘ વિ બોલ્યા-થવાનું જરૂર થાય છે. નીલકંઠ પણ નગ્ન થયા. મોઢવંશજ ઐવિદ્યા અને ચાતુર્વિધ એ રીતે થયા. ચાતુર્વિઘો સુખવાસક ગામમાં રહ્યા. (સ્કંદપુરાણ ૩ બ્રહ્મખંડ, અ. ૩૬-૩૦-૩૮ બંગાળી આવૃત્તિ) ભાગવત અહત રાજા પાખંડી નીવડશે. કેક, બેંક, કુટક દેશમાં અહંત નામનો રાજા રાજ્ય કરવાનું છે. તે રૂષભદેવનું આશ્રમાતીત પરમહંસય જીવન સાંભળશે. તેને તે અભ્યાસ કરશે. કળિયુગના પ્રભાવથી તેની બુદ્ધિ બગડશે અને તે નિર્ભય સ્વધર્મ છેડી સ્વબુદ્ધિથી પાખંડી મતને પ્રચાર કરશે. કળિયુગમાં પહેલેથી બુદ્ધિ તે બગડેલી હેય જ, ને તેમાં વળી આ રાજા અધમને પ્રસાર કરવા મંડે એટલે અર્થાત જ લેકે વર્ણાશ્રમ ગ્ય આચાર છોડી દેશે. અને દેવોને અપમાન પહોંચાડનાર કામ કરશે; જેમ કે સ્નાન-આચમન ન કરવું, ગંદા રહેવું, લેચ કરે અથવા વાળ કાપવા વગેરે હલકાં કામો Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૨ ] દર્શન અને ચિંતન ઈચ્છાનુસાર કરશે. કળિયુગ એટલે અધર્મનું પિયર. તેથી લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે દેવ, વેદ, બ્રાહ્મણ, યજ્ઞપુરુષ વિશે શ્રદ્ધાહીન નાસ્તિક થશે. હે પરીક્ષિત ! તે અરહત રાજાના કપિલકલ્પિત ધર્મને વેદને આધાર હશે નહિ. તે અર્વાચીન ધર્મો ઉપર અરહત રાજાની પછી પણ બીજા લેકે અંધ પરંપરાથી ચાલશે અને તેઓ પોતે જ પિતાની મેળે અંધતમ નરકમાં પડશે. (ભાગવત, ધ ૫, અ ૬ નિર્ણયસાગરની આવૃત્તિ) કૂર્મપુરાણ વૃદ્ધ (બૌદ્ધ?) શ્રાવક, નિગ્રંથ (જૈનમુનિ) પંચરાત્રા કાપાલિક પાશુપત અને તેના જેવા જ બીજા પાખંડી માણસ, જેઓ દુષ્ટાત્મા અને તામસ સ્વભાવના છે તેઓ જેનું વિશ્રાદ્ધભજન) ખાય છે તેનું તે શ્રાદ્ધ આ લેક અને પરલોકમાં ફલપ્રદ થતું નથી. નાસ્તિક, હૈતુક, વેદાનભિન્ન અને બધા પાખંડીઓને ધર્મ માણસે પાણી પણ આપવું ન જોઈએ. (કૂર્મપુરાણ, અ. ૨૧, બ્લેક ૩૨-૩૩ પૃ૦ ૬૦૨ તથા પૃ૦ ૬૪૧ પં. ૧૫) (નાટકવિષયક) પરિશિષ્ટ ૨ પ્રબોધચોદય શાંતિ––હે માતા ! હે માતા! તું ક્યાં છે? મને તું દર્શન દે. કરણ(ત્રાસપૂર્વક) હે સખિ! રાક્ષસ ! રાક્ષસ! આતિ–-કેણ આ રાક્ષસ! કરુણા–સખિ ! જે, જે! જે આ ઝરતા મેલથી ચીકણી, બીભત્સ, દુઃખથી જોવાય તેવી શરીર છવિવાળે, વાળને લોચ અને વોને ત્યાગ કરેલ હોવાથી દુઃખથી જોવાય તેવું અને મેરની કલગી તથા - પિચ્છ હાથમાં રાખનાર આ તરફ જ આવે છે. શાંતિ–આ રાક્ષસ નથી, કિન્તુ એ નિવધે છે. કહ્યું ત્યારે એ પણ હશે? ક્ષિતિ–સખિ ! પિસાચ હેય એવી રાંકા થાય છે. કરણા–સખિ ચળકતાં કિરણની માળાથી લેકને પ્રકાશિત કરનાર સર્વજ Page #38 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૫૪૩ જ્યારે તે હોય ત્યારે પિશાચેને કેવી રીતે અવકાશ સંભવે? શાંતિ- ત્યારે તરત જ નરકના ખાડામાંથી ઉપર આવેલ કોઈ નારકી હશે. (જોઈ અને વિચારપૂર્વક) અરે સમજાયું ! મહામહે પ્રવર્તાવેલ આ દિગમ્બર સિદ્ધાંત છે. તેથી આનું દર્શન સર્વથા દૂરથી જ પરિહરવું એગ્ય છે. (એમ ધારી પરાભુખ થાય છે.) કરણ–-સખિ! મુહૂર્ત માટે ભ. જ્યાં સુધી હું અહીં શ્રદ્ધાને શોધું. (બને તેમ જ ઊભાં રહ્યાં.) ( ત્યાર બાદ પ્રથમ વર્ણવ્યો તે દિમ બર સિદ્ધાંત પ્રવેશ કરે છે.) દિગબર–એમ્ ! અરિહન્તને નમસ્કાર! નવારવાળી પુરીની અંદર આત્મા દીવાની જેમ રહ્યું છે. આ જિનવરકથિત પરમાર્થ છે. અને એ ક્ષસુખનો દાતા છે. અરે. શ્રાવકે ! સાંભળો. સંપૂર્ણ પાણીથી પણ મલમય પુદ્ગલપિંડમાં શુદ્ધિ કેવી નિર્મલ સ્વભાવવાળે આત્મા ઋષિઓની સેવાથી જાણી શકાય ? શું એમ કહે છે કે ઋષિઓની પરિચય કેવી? લ્યો તે સાંભળે; ઋષિઓને દૂરથી ચરણમાં પ્રણામ કરવા, સત્કારપૂર્વક મિષ્ટભંજન આપવું; તેમ જ સ્ત્રીઓની સાથે રમણ કરતા એવા તેઓની ઈર્ષ્યા ન કરવી. (નેપ સામું જોઈને) હે શ્રદ્ ! પહેલાં આ તરફ (બંને ભયપૂર્વક નિહાળે છે) (ત્યારબાદ તેના જેવા જ વેષવાળી શ્રદ્ધા પ્રવેશ કરે છે.) શ્રદ્ધા–રાજકુલ શું આજ્ઞા કરે છે? (શાંતિ મેષ્ઠિત થઈ પડે છે.) દિગંબર સિદ્ધાંત—તમે એક મુહૂર્ત પણ શ્રાવકના કુટુંબને ન ત્યજશે. શ્રદ્ધા–જેવી રાજકુલની આજ્ઞા. (એમ કહી ચાલી ગઈ કણા પ્રિય સખીએ ધીરજ રાખવી. માત્ર નામથી ભય ન ખાવે. કારણ, મેં હિંસા પાસેથી સાંભળ્યું છે કે પાખંડીઓને પણ તમે ગુણની પુત્રી શ્રદ્ધા હોય છે. તેથી એ તામસી શ્રદ્ધા હશે. શાંતિ–આશ્વાસન મેળવી) એ એમ જ છે. કારણ કે દુરાચાયુક્ત અને દુખપૂર્વક જેવા યોગ્ય એવી આ અભાગણ (તામસી શહા) સદાચારવાળી અને પ્રિયદર્શનવાળી માને કેઈ પણ રીતે અનુસરતી, નથી. ભલે, ઠીક, ચાલ, આપણે બૌદ્ધાલયમાં પણ તેની શોધ કરીએ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] દર્શન અને ચિંતન (શાંતિ અને કરુણું જાય છે.) (પછી હાથમાં પુસ્તકધારી ભિક્ષુરૂપ બૌદ્ધગમ પ્રવેશે છે.) ભિક્ષુ–(વિચાર કરીને) હે ઉપાસકે! સર્વ પદાર્થો ક્ષણિક તથા નિરાત્મક છે. તેમ જ બુદ્ધિગત આંતરિક છતાં બહાર હોય એમ ભાસે છે. સંપૂર્ણ વાસના ગળી જવાથી તે જ બુદ્ધિસંતતિ હમણાં વૈષયિક છાયા વિનાની ભાસે છે. (હું ફરીને) અહો ! આ બદ્ધધર્મ સારે છે, કેમ કે એમાં સુખ અને મેક્ષ બને છે. મનોહર ગુફા એ નિવાસસ્થાન છે. ઈચ્છાનુકૂળ વૈશ્ય એ છે, જોઈએ ત્યારે મળે એવું ઈષ્ટ ભોજન, કમળ પાથરણાવાળી સેજ, તરુણ યુવતીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સેવાયેલી એવી ચાંદનીથી ઉજજ્વલ રાત્રીઓ, શરીર સમર્પણની ઉત્સવ કીડાથી ઉત્પન્ન થતા આનંદ સાથે પસાર થાય છે. કરુણા–સખિ ! આ કોણ? નવા તાડના ઝાડ જે લાંબે લટતા ગેરુઆ પડાવાળો અને માત્ર એટલી રાખી મુંડાવેલ માથાવાળો એ આ તરફ જ આવે છે ? શાંતિ–સખિ એ બુદ્ધાગમ છે. ભિક્ષુ—(આકાશ સામું જોઈને) હે ઉપાસકો અને ભિક્ષુઓ! તમે બુદ્ધનાં વચનામૃત સાંભળો. (પુસ્તક વાંચે છે.) હું દિવ્યદૃષ્ટિથી લેકની સુગતિ અને દુર્ગતિ જોઉં છું. સર્વ સંસ્કારે ક્ષણિક છે. સ્થિર એવો આત્મા છે જ નહિ. માટે સ્ત્રીઓ ઉપર આક્રમણ કરતા એવા ભિક્ષુઓ પ્રત્યે ઈષ્ય ન કરવી. કેમ કે ઈષ્ય એ ચિત્તને મળે છે. (નેપચ્ચે સામે જોઈને) હે હે ! આમ આવ. શ્રદ્ધા– પ્રવેશ કરીને) રાજકુલ ! આપ ફરમાવે. ભિક્ષ–ઉપાસકે અને ભિક્ષુઓને ચિરકાળ સુધી વળગી રહે. શ્રદ્ધા–રાજકુલની જેવી આશા. (ચાલી ગઈ) શાંતિ–હે સખિ ! આ પણ તામસી શ્રદ્ધા. કરણ--એમ જ. ક્ષપણક–( ભિક્ષુને જોઈ ઊંચે સાદે) રે ભિક્ષુક ! જરા આ તરફ. કાંઈ પણ ભિક્રોધથી) રે દુષ્ટ ! પિશાચ જેવી આકૃતિવાળા ! એમ શું બકે છે ? ક્ષપણુક -- અરે! ક્રોધ ત્યજ. કાંઈ શાસ્ત્રમાંથી પૂછું છું. Page #40 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪૫ ભિક્ષુ-રે ક્ષણુક ! શાસ્ત્રની વાત પણ જાણે છે? ભલે, જરા વાર પ્રતીક્ષા કરું છું. ( પાસે જઈ ને શું પૂછે છે? ક્ષપણુક——કહેને જરા, ક્ષણમાત્રમાં નાશ પામનાર એવા તું શાને માટે આ વ્રત ધારણ કરે છે? ભિક્ષુ~ ૢ ! સાંભળ. અમારી સંતતિમાં પડેલા, કોઈ વિજ્ઞાનરૂપ બીજો, વાસના નષ્ટ કરી મુક્ત થશે. ક્ષપણ——કાઈ પણ મન્વંતરમાં કાઈ પણુ મુક્ત થશે ! તેથી હમણાં નષ્ટ થયેલા એવા તારા ઉપર તે કેવા ઉપકાર કરશે? ખીજું પણ પૂછું છું. તને આવે ધર્મ કાણે ઉપદેશ્યો છે? ભિક્ષુ—અવસ્ય સર્વજ્ઞ ખુદ્દ ભગવાને આ જ ધર્મ ઉપદેશ્યો છે. ક્ષપણુક—અરે, અરે! મુદ્દે સત છે એમ તે શી રીતે જાણ્યું ? ભિક્ષુ---અરે, તેના આગમે!થી જ ખુદ્દે સર્વજ્ઞ છે એમ સિદ્ધ છે. ક્ષપણુક--હું ભાળી બુદ્ધિના ! જો તેના જ કથનથી તેનું સર્વજ્ઞપણું તું માને છે તે તુ પણ બાપદાદાએ સાથે સાત પેઢી થયાં અમારા દાસ છે એ હું પણ જાણું છું. ભિક્ષુ ક્રોધથી ) હે દુષ્ટ પિશાચ ! મેલના કાદર ધારણ કરનાર ! કાણુ, હું તારા દાસ? ક્ષપણુક—હે વિહારની દાસીએના યાર ! દુષ્ટ પરિત્રાજક ! આ દૃષ્ટાંત મે જણાવેલ છે. તેથી તને પ્રિય કાંઈક વિશ્વસ્તપણે કહુ છું. મુદ્દનુ શાસન ત્યજી આહુત શાસનને અનુસરી દિગમ્બરમતને ધારણ કર. ભિક્ષુ—અરે ! પોતે નષ્ટ થયા. હવે ખીજાઓને નષ્ટ કરે છે ? એવો કાણુ સારા માણુસ છે કે શ્રેષ્ઠ સ્વરાજ ખેડી તારી પેઠે લેકમાં નિદાપાત્ર પિશાચપણાને અે ? વળી,અરિહાના ધર્મજ્ઞાનની પણ શ્રદ્ધા કાણુ રાખે છે? ક્ષપણુક—ગ્રહ-નક્ષત્રાની ગતિ અને સૂર્ય, ચંદ્ર-ગ્રહણનું તાત્ત્વિક જ્ઞાન, તેમ જ નષ્ટ વસ્તુની પ્રાપ્તિનું સંધાન એ જોવાથી ભગવાનનું સર્વોત્તપણુ સાબિત જ છે. ભિક્ષુ-અનાદિ કાળથી ચાલતા જ્યેાતિના જ્ઞાનથી ઠંગાયેલ ભગવાને આ અતિ દુ:ખદ વ્રત આચર્યું છે. દેહપ્રમાણ જીવ, સંબંધ વિના ત્રણે લોકને કેવી રીતે જાણે છે? શું સુંદર ઝાળવાળા ઘટમાં મૂકેલા દીવા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૬ ] દાન અને ચિંતન ઘરની અંદર પણ રહેલા પદાર્થોને પ્રકાશિત કરે? તેથી બંને લેકથી વિરુદ્ધ એવા આહંત મતથી શ્રેષ્ઠ બદ્ધ મતને જ સાક્ષાત્ સુખજનક અને અત્યંત રમણીય અમે જઈએ છીએ. શાંતિ––સખી! બીજે જઈએ. કરણભલે એમ જ. (બંને ચાલે છે.) શાંતિ–(સામે જોઈને) આ મસિદ્ધાંત. ઠીક અહીં પણ અનુસરીએ (ત્યાર બાદ કાપાલિક રૂપધારી મસિદ્ધાંત પ્રવેશે છે.). સેમસિદ્ધાંતફરીને) મનુષ્યનાં હાડકાંની માળાથી ભૂષિત, સ્મશાનવાસી, મનુષ્યની ખોપરીમાં ભજન કરનાર એ હું ગાંજનથી શુદ્ધ થયેલ નેત્ર વડે પરસ્પર ભિન્ન એવા જગતને ઈશ્વરથી અભિન્ન જોઉં છું. ક્ષપણુક–આ કયો પુરુષ કાપલિક વ્રતને ધારણ કરે છે? માટે એને પણ પૂછું. રે કાપાલિક ! મનુષ્યઅસ્થિની માળા ધારણ કરનાર ! તારો ધર્મ અને મોક્ષ કે છે? કાપાલિક–હે ક્ષપણુક ! અમારા ધર્મને સમજી લે. અગ્નિમાં મગજ, આતરડાં, ચરબીથી પૂર્ણ માંસની આહુતિઓ આપતા એવા અમારું પારણું બ્રાહ્મણની ખોપરીમાં ભરેલ દારૂ પીને થાય છે. સુરતના કાપેલ કઠેર ગળામાંથી ઝરતા લેહીની ધારથી ચળકતા એવા પુરૂષનાં બલિદાનથી પૂજાવા ગ્ય મહાભૈરવ અમારે દેવ છે. ભિક્ષુ-(કાન બંધ કરીને) બુદ્ધ! બુદ્ધ ! અહે ભયંકર ધમાચરણ! પણક_અરિહંત! અરિહંત ! અહે, ઘોર પાપ કરનાર કેઈએ આ બિચારાને ઠગે છે. કપાલિક-(કૈધ સાથે) હે પાપ! હે નચ પાખંડી ! મૂડેલ માથાના ! ગુચ્છાદાર કેશવાળા ! વાળ ઉખાડી ફેંકનાર ! અરે ! ચૌદ લેકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારને પ્રવર્તક, વેદાન્તમાં પ્રસિદ્ધ એવા સિદ્ધાન્તના વૈભવવાળા ભગવાન ભવાનીપતિ ઠગનાર છે ત્યારે આ ધમને મહિમા બતાવીએ. હરિ, હર, ઈન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવેને હું ખેંચી લાવું છું, આકાશમાં ચાલતાં નક્ષત્રની ગતિઓ પણ હું રોકું છું, પહાડ અને નગર સહિત આ પૃથ્વીને જલપૂર્ણ કરીને સંપૂર્ણ તે પાણી ફરી ક્ષણમાત્રમાં પી જાઉં છું એ વાત તું સમજી જા.. Page #42 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગદર્શન [ ૧૧૪૭ ક્ષપણુક–હે કાપાલિક! એથી જ હું કહું છું કે કઈ ઇન્દ્રજાળિયાએ ભાયા બતાવી તને ઠગે છે. કાપાલિક–હે પાપ ! ફરી પણ પરમેશ્વરને ઈન્દ્રજાલિક કહી આક્ષેપ કરે છે ? તેથી આનું દુષ્ટપણું સહન કરવું એગ્ય નથી. (તરવાર ખેંચીને) તે ખૂબ સારી રીતે આના આ વિકરાળ તરવારથી કાપેલ ગળાની નાળમાંથી નીકળતા ફીદાર અને પરપોટાથી ભરેલા લેહીથી ડભડમ કરતા ડમના ખડખડાટથી આવાન કરાયેલ ભૂતવર્ગોની સાથે મહાભેરવીને તપણુ આપું છું. (એમ કહી તરવાર ઉગામે છે.) ક્ષપણુક–(ભયથી) હે મહાભાગ! અહિંસા એ પરમધર્મ છે. (એમ કહી. ભિક્ષુના ખોળામાં ગરી જાય છે.) ભિક્ષુ—(કાપાલિકને વાર) હે ભાગ! કુતૂહલમાં થયેલ વાફકલહમાત્રથી. એ બિચારા ઉપર પ્રહાર કરે ચોગ્ય નથી. (કાપાલિકા તરવાર પાછી ખેંચી લે છે.) “ક્ષપણુક –(આશ્વાસન મેળવી) મહાભાગે એ પ્રચંડ ક્રોધાવેશને શમાવ્યો હોય. તો કાંઇક પૂછવા ઈચ્છું છું. કાપાલિક–પૂછ. ક્ષપણુક-તમારે પરમ ધર્મ સાંભળે. હવે સુખ અને મેક્ષ કે છે? કાપાલિક–સાંભળ. ક્યાંય પણ વિષય વિના સુખ નથી જોયું. આનંદાનુભવ વિનાની છવદશારૂપ પાષાણુ જેવી જડ મુકિતને કોણ ચાહે? મુક્ત પુરુષ પાર્વતી જેવી સુંદર સ્ત્રી વડે સાનંદ આલિંગન પામી ક્રીડા કરે છે. એમ ચંદ્રશેખર ભવાનીપતિએ ભાખ્યું છે. ભિક્ષ–હે મહાભાગ! સાગને મુક્તિ એ વાત શ્રદ્ધા કરવા જેવી નથી. ક્ષપણુક – હે કાપાલિકા જે ગુસ્સે ન થા તે કહું છું શરીરધારી અને રાગી મુક્ત થાય એ પરસ્પર વિરુદ્ધ છે. કાપાલિક–મનમાં અયે ! આ બન્નેનું મન અશ્રદ્ધાગ્રસ્ત છે. માટે આમ થવા દે. (ખુલ્લું) હે મહે! જરા આ તરફ. (ત્યાર બાદ પાલિનીનું રૂપ ધારણ કરતી શ્રદ્ધા પ્રવેશે છે.) કરણ—હે સખિ જે, જે! રજની પુત્રી શ્રદ્ધા. જે આ શોભતાં નીલકમલ નાં જ્યાં લોચનવાળી, મનુષ્કાસ્થિની માળાથી ભૂષિત, નિતંબ અને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૮ ] દર્શોન અને ચિંતન પુષ્ટ સ્તનના ભારથી માઁદ એવી આ પૂર્ણચંદ્ર જેવા મુખવાળી વિલાસિની છે. શ્રદ્દા ફરીને ) આ રહી છું. હે સ્વામિ ! ફરમાવો. કાપાલિક—હૈ પ્રિયે ! પહેલાં એ દુરભિમાની ભિન્નુને પકડ. ( શ્રદ્ધા ભિક્ષુને ભેટે છે. ભિક્ષુ—( આનંદપૂર્વક ભેટી, શમાંચ બતાવી કાનમાં) અહા ! કાલિનીને સ્પર્શે સુખદાયી છે. કેમ કે તીવ્ર રાગથી ભુજયુગલ વડે દિંત પુષ્ટ તનભાર વડે મેં માત્ર કેટલીક જ રાંડાને ગાઢ નથી આલિંગી. જો પાલિનીના પીન અને ઉન્નત સ્તનના આલિંગનથી ઉત્પન્ન થયેલ હર્ષાતિરેક કયાંય પણ પ્રાપ્ત થયા હૈાય તે હું સેકડા વાર મુદ્દોના સોગન ખાઉં છું. અહૈ ! કાપાલિકની ચર્યાં પવિત્ર છે. સોમસિદ્ધાંત પ્રશંસનીય છે. આ ધમ આશ્ચર્યકારી છે. હું મહાભાગ ! હવે અમે બિલકુલ મુદ્દનું શાસન ફેંકયુ અને મહાદેવના સિદ્ધાંતમાં દાખલ થયા છીએ. તેથી તું આચાર્ય અને હૂ શિષ્ય છુ. મને પરમેશ્વરી દીક્ષામાં દાખલ કર. ક્ષણક—અરે ભિક્ષુક ! કપાલિનીના સ્પર્શથી તું દૂષિત થયા છે. તેથી તું દૂર ખસ. ભિક્ષુ-હે પાપી ! તું કાલિનીના સ્પર્શોન'થી વંચિત છે. કાપાલિક-હે પ્રિયે ! ક્ષપણકને પકડ. ( કાલિની ક્ષણકને ભેટે છે.) ક્ષપણુક— રેશમાંચપૂર્વક ) અહીં અરિહંત ! અહો અરિહંત ! કપાલિનીનું સ્પર્શે સુખ ! હું સુંદરી ! દે, દે કરી પણ અંકપાલી—ઉત્સગભાગ; અરે, મહાન ઇન્દ્રિયવિકાર ઉપસ્થિત થયા. ત્યારે છે કાઈ ઉપાય ? અહીં શું ચેાગ્ય છે? ડીક, પીંછીથી ઢાંકીશ. અયિ! પુષ્ટ અને સધન સ્તનથી શેશભતી, ભયભીત મૃગના જેવા લાચનવાળી, તુ કપાલિની જો ભાવા વડે સ્મરણ કરે તો શ્રાવકા શું કરશે? અહા! કાપાલિકનું દર્શન જ એક સુખ મેક્ષનું સાધન છે. હું કાપાલિક ! હવે હુ તારા દાસ થયા. મને પણ મહાભરવના શાસનમાં દીક્ષા આપ. કાપાલિક—મેસી જાવ. (અને તેમ કરે છે.) (કાપાલિક ભાજન લઈ તે ધ્યાન ધરે છે. ) શ્રદ્ધા—ભગવાન ! દારૂથી ભાજન ભરેલું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪૯કાપાલિક–(પીને બાકીનું ભિક્ષુ અને ક્ષપણકને અર્પે છે.) આ પવિત્ર અમૃત પીઓ. એ ભવનું ભેજ છે. એને ભૈરવ પશુપાશ (સંસારબંધ)ના નાશનું કારણ કહે છે. (બંને વિચારે છે.) ક્ષપણક–અમારા આહંત શાસનમાં મદ્યપાન નથી. ભિક્ષ—કેવી રીતે કાપાલિકનું એઠું મધ પીશ?, કાપાલિક-( વિચાર કરીને, ખાનગી) હે શ્રદ્ધે ! શું વિચાર કરે છે ? આ બંનેનું પશુત્વ હજી પણ દૂર થતું નથી. એઓ મારા મુખના સંસર્ગ દેષથી મધને અપવિત્ર માને છે. તેથી તું જ પિતાના મુખના મદથી પવિત્ર કરી એ સૂરા આ બંને ભેટ કર; કારણ, ઋતિકારે પણ કહે છે કે સ્ત્રીઓનું મુખ તે સદાશુચિ છે. શ્રદ્ધા–જેવી ભગવાનની આરા. (પાનપાત્ર લઈ પીઈને, તેમાંથી બચેલું મધ આપે છે.) ભિક્ષુ–મોટી કૃપા. (એમ કહી પ્યાલે લઈ પીએ છે.) મદ્યનું સૌન્દર્ય આશ્ચર્યકારી છે. અમે વિકસ્વર બકુલપુષ્પના સુગધ જેવી મધુર અને સ્ત્રીના મુખથી એંઠી એવી સુરા વેશ્યાઓની સાથે કેટલીયવાર અવશ્ય પીધી છે. અમને લાગે છે કે કાલિનીના મુખમથી સુગંધિત થયેલ આ મદિરાને નહિ મેળવીને જ દેવગણ અમૃતની સ્પૃહા કરે છે. ક્ષપણકહે ભિક્ષુ ! બધું ન પી. કપાલિનીના મુખથી ઓંકી મદિરા મારે માટે. પણ રાખ. - ( ભિક્ષુ ક્ષપણુકને વાલે ધરે છે.) ક્ષપણુક–પીને) અહે ! સુરાની મધુરતા અજબ છે ! સ્વાદ અજબ છે, * ગંધ અજબ છે અને સૌરભ પણ અજબ છે. લાંબો વખત. થયાં આહંત શાસનમાં પડેલે હું આવા સુરાસથી વંચિત જ રહી ગયો. હું ભિક્ષુ! મારાં અંગે ભમે છે. ત્યારે સૂઈ જઈશ. ભિક્ષુ એમ કર. (બને તેમ કરે છે.) કાપાલિક-હૈ પ્રિયે ! મૂલ્ય વિના જ બે દાસ તે ખરીદી લીધા. તેથી જરા નાચીએ. (બંને નાચે છે.) ક્ષપણક–-અરે ભિક્ષુ! કાપાલિક અથવા આચાર્ય કાલિની સાથે સુંદર નાચે છે, માટે એની સાથે આપણે પણ નાચીએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ભિક્ષુ~~~આચાય ! આ દાન અત્યંત આશ્ચયૅકારી છે. જેમાં કલેશ વિના જ ષ્ટિ અર્થો સિદ્ધ થાય છે. ૧૧૫૦ (કથી સ્ખલનાપૂર્વક નાચે છે.) ક્ષપણક—— અયિ પીનસ્તની ઈત્યાદિ પ્રથમનુ જ ખેલીને. ) કાપાલિક—તું એ કેટલું આશ્રય જોયાં કરે છે? + + + ક્ષમણુક—મહારાજ મહામાહની આજ્ઞાથી કાપાલિક——કહે, કયાં છે દાસીની પુત્રી ! લાવું છું. ક્ષણક—— ખડી લઇ ગણિત કરે છે.) શાંતિ—ખિ ! અભાગિએનું આ માતા વિશે જ સંભાષણ સાંભળું છું. 'તે ધ્યાનપૂર્વક સાંભળીએ. ΟΥ કરુણા— સખિ ! એમ કરીએ. + ++ સત્ત્વની પુત્રી શ્રદ્દાને લાવે. આ હું તેને જલદી જ વિદ્યાબળથી ક્ષષણક——— ગાથા ગણીને) જળમાં, સ્થળમાં, ગિરિગર્જ્ડર કે પાતાળમાં નથી. તે વિષ્ણુક્તિની સાથે મહાત્માઓના હૃદયમાં વસે છે. કરુણા—(સહ), સખિ ! ભાગ્ય ચઢિયાતું છે કે શ્રાદેવી વિષ્ણુભક્તિની પાસે જ છે. શાંતિ—(હ' સૂચવે છે.) ભિક્ષુકામથી મુક્ત એવા ધર્મની પ્રવૃત્તિ કયાં છે ? ક્ષપણુક—— કરી ગણીને ) જળ, સ્થળ, ગિરિગર કે પાતાળમાં નથી. તે તે વિષ્ણુભક્તિની સાથે જ મહાત્માના હૃદયમાં વસે છે. શ્રદ્ધા—ત્યારબાદ હે દેવી ! દુષ્ટ મહામહે પાખંડ તર્ક સાથે બધા પાખંડ આગમોને લડાઈ માટે પ્રથમ ગાવ્યા. એટલામાં અમારા પ અન્યને માખરે વેદ, ઉપવેદ, અંગ, ઉપાંગ, પુરાણ, ધર્મશાસ્ત્ર, આદિથી શાલતી સરસ્વતી પ્રકટ થઈ. વિષ્ણુભક્તિ—પછી પછી ! શ્રદ્ધા હૈ દેવી ! પછી વૈષ્ણવ, શૈવ, અને સૌર આદિ આગમા સરસ્વતીદેવી સન્મુખ આવ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧પ૧ વિષ્ણુભક્તિ–પછી, પછી ! શ્રદ્ધા–બાદ સાંખ્ય ન્યાય, કણદ, મહાભાષ્ય, પૂર્વમીમાંસા આદિ દર્શનેથી વેષ્ટિત વેદત્રયી જાણે ત્રિનેત્ર કાત્યાયની હોય તેમ સરસ્વતી સન્મુખ પ્રકટ થઈ. શાંતિ–એ વિધી દર્શને એકત્ર કેમ મળ્યાં? શ્રદ્ધા—હે પુત્રી શાંતિ ! એ દર્શને જે કે પરસ્પર વિરોધી છે, છતાં બધાં વેદપ્રસૂત હોવાથી જ્યારે વેદને કઈ વિરોધ કરે ત્યારે બધાં એકસંપી થઈ વેદવિધીની સામે થાય છે. વિષ્ણુભક્તિ–પછી, પછી! શ્રદ્ધા–હે દેવી ! ત્યારબાદ મહામહનાં એ પાખંડ દર્શન અને અમારા આસ્તિક દર્શને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં એ પાખંડીઓએ લકાયતશાસ્ત્રને આગળ કર્યું હતું. પણ તે તે અંદરોઅંદર સૌના સંધષણેથી જ નષ્ટ થયું. અને બીજા પાખંડી આગમે તે સત્ય આગમરૂપ સમુદ્રના પ્રવાહમાં બિલકુલ છિન્નભિન્ન થઈ ગયા. બૌદ્ધો સિંધ, ગાંધાર, પારસિક, આધ્ર, દૂણ, વંગ, કલિંગ, આદિ પ્લે છપ્રચુર દેશમાં દાખલ થઈ ગયા. પાખંડ, દિગમ્બર, કાપાલિક, વિગેરે તે પામર લેકેથી ભરેલા પંચાલ, માલવ, આભીર, આવતું ભૂમિમાં દરિઆ નજીક છૂપી રીતે સંચરે છે. ન્યાયયુક્ત મીમાંસાના પ્રહારથી જર્જરિત થએલા એ નાસ્તિકોના ત તે જ પાખંડી આગમોની પાછળ પાછળ પલાયન કરી ગયા. (પ્રબોધચંદ્રોદય અંક ૩ પૃષ્ઠ. ૯૯) (દર્શનવિષયક) પરિશિષ્ટ ૩ તંત્રવાર્તિક સાખ, ગ, પાંચરાત્ર, પાશુપત, બૌદ્ધ અને જૈનદર્શનને માનેલી ધમધર્મનાં કારણોને કેઈ ત્રણ જ્ઞાતા સ્વીકારતા નથી. એ એ દર્શનેની માન્યતાઓમાં પણ વેદની છાયા તે આવી જ ગઈ છે. તે તે દર્શનના આદ્ય પુરૂષે એ માન્યતાઓને ચલાવવામાં ખાસ ઉદ્દેશ તરીકે લોકસંગ્રહ, લાભ, પૂજા, અને ખ્યાતિને રાખેલ છે તથા એ માન્યતાઓ વેદત્રયથી વિપરીત છે, દષ્ટ શભા ઉપર નિર્ભર છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને અથપત્તિ વગેરે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ર ] દર્શન અને ચિંતા પ્રમાણેની યુક્તિઓ દ્વારા સ્થપાએલી છે. તથા એ માન્યતાના પ્રવર્તકેએ એ. માન્યતાઓને શ્રુતિ સ્મૃતિમાં મળતાં અહિંસા, સત્ય, દમ, દાન અને દયા વગેરેના ભાવને ઢેળ ચડાવીને પિતાની સિદ્ધિના પ્રભાવે (એટલે ઝેર ઉતારવાની વિદ્યા, ઉચ્ચાટનવિદ્યા, ઉન્માદનવિદ્યા, મૂઠ મારવાની વિદ્યા-વગેરે કઈ સિદ્ધિના પ્રભાવે) આજીવિકા માટે ચલાવેલા છે. જે અમે અમારે અનાદર દર્શાવીને એ માન્યતાઓની ઉપેક્ષા કરીને બેસી રહીએ અને એ માન્યતાઓનું અપ્રામાણિકપણું ન ઠરાવીએ તે બીજાઓ પણ “એ માન્યતાઓનું અપ્રામાણિકપણું ન જ કરી શકે” એમ માનીને સમદષ્ટિ બની જાય અથવા એ એ માન્યતાઓની શોભા સુકરતા અને તર્ક. યુક્તતા જોઈને કે કળિકાળને લીધે યક્ત પશુહિંસા વગેરેને ત્યાગ કરી ભ્રમમાં પડી જાય. જે પિતે જાતે ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિચિત ધર્મનો ત્યાગ કરી ઉપદેશકો અને ભિક્ષુનો ધર્મ સ્વીકારે એવા તે સ્વધર્માતિમી મનુષ્ય વિષે “એ શુદ્ધ ધર્મને ઉપદેશ કરશે, એ તે કાંઈ વિશ્વાસ રાખી શકાય? " જે મનુષ્ય પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે તેને ત્યાગ દૂરથી જ કરે જોઈએ--જે પોતાની જાતને છેતરે છે તે બીજાનું હિત શી રીતે કરી શકે ? આ પ્રકારનો ધર્મ વ્યતિક્રમ (ધર્મવટાળ) બુદ્ધ વગેરેએ કરેલે છે અને એ હકીકત અલંકારબુદ્ધિ નામના ગ્રંથકારે આ પ્રમાણે જણાવેલી છે. “લેકમાં જે કાંઈ કાળાં કામ થાય છે તે બધાને ભાર મારા ઉપર આવો અને લોક એ કાળાં કામના પરિણામથી મુક્ત બને” આ જાતનો. વિચાર એ અલંકાર બુદ્ધિએ બુદ્ધના નામે જણાવે છે. એથી એમ જણાય છે કે, તે મુદ્દે પિતાના ક્ષાત્ર ધર્મને ત્યાગ કરી લેકહિતને માટે બ્રાહ્મણચિત. ઉપદેશકધર્મને સ્વીકારેલે અને સ્વધર્મને અતિક્રમ કરેલે–તંત્રવાતિક પૃ. ૧૧૧ શાંકરભાષ્ય વળી બાહ્યાર્થવાદ વિજ્ઞાનવાદ, શૂન્યવાદ, એ પરસ્પર વિરુદ્ધ ત્રણે વાદેને. ઉપદેશ કરતા બુદ્ધ પિતાનું અસંબદ્ધ પ્રલાપીપણું સ્પષ્ટ કર્યું છે. અથવા લોકો ઉપર બુદ્ધને એવો પ્રષ છે કે આ બધી પ્રજા પરસ્પર વિરુદ્ધ અર્થનું જ્ઞાન કરી મેહમાં પડે. [ શાંકર ભા. અ. ૨, પાં૦ ૨, સૂ૦ ૩૨.. Page #48 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૫ સાંખ્યતવકૌમુદી આતથનથી અયુક્ત એવા શાક્યભિલુ, નિયથિક, સંસારમેચક વગેરે આગમાભાસોનું નિરાકરણ થાય છે. એ આગમનું અયુક્તપણું નીચેનાં કારણેથી જાણવું. ૧. મનુ વગેરેએ નિંદા કરી છે માટે. ૨. વેદરૂપ મૂળ રહિત છે માટે. ૩. પ્રમાણ વિરુદ્ધ અર્થને કહે છે માટે. ૪. કોઈક જ શ્લેષ્ઠ વગેરેએ અને પશુ જેવા અધમ પુરુષોએ સ્વીકાર કરેલે છે માટે. સાંખ્યતત્ત્વકૌમુદી પૃ. ૪૧૪૨ (કલકત્તા આવૃત્તિ). [૨] પ્રસ્તુત લેખમાળા માટે આગળ વૈદિક સાહિત્યને ઉપયોગ થયે છે. આ લેખમ. જૈન સાહિત્યને ઉપગ કરવા ધાર્યો છે. પ્રાચીન કાળમાં જૈન સાહિત્યને વિભાગ વસ્તુની દૃષ્ટિએ કરવામાં આવ્યો છેજે બહુ વ્યાપક અને સર્વસંમત છે. પશ્ચિમીય વિદ્વાને વળી નવી જ દષ્ટિએ જૈન સાહિત્યને વિભાગ કરે છે. એ વિભાગોને બાજુએ સખી એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ લખવા ધારેલ પ્રસ્તુત લેખમાં વધારે ઉપયોગી થાય તેવા જૈન સાહિત્યના વિભાગ, માત્ર લેખની સગવડ ખાતર, નીચે પ્રમાણે કરવામાં આવે છે. ૧. આગમ ૩. ખંડનાત્મક ૨. ચરિત ૪. તર્ક પહેલા વિભાગમાં પ્રાચીન આગમે અને તેના ઉપરની બધી વ્યાખ્યાઓને સમાવેશ થાય છે. બીજામાં મધ્યકાળમાં રચાયેલ કથા, આખ્યાન, આખ્યાયિકા આદિ જીવનવર્ણનવાળા ગ્રંથે આવે છે. ત્રીજામાં મુખ્યપણે પરમતનું ખંડન કરી સ્વમતનું સ્થાપન કરવાના ૧. દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ. આ માટે જુઓ પુરાતત્ત્વ વર્ષ ૨ નું પૃ. ૧૨૨ પં. બેચરદાસજીને લેખ. ૨. તરવવિદ્યા, વિશ્વવિદ્યા અને માનસશાસ્ત્ર. વિસ્તાર માટે જુઓ છે. લયમાન લિખિત નિબંધનો ગૂજરાતી અનુવાદ: બુદ્ધ અને મહાવીર પૃ. ૩૩. Page #49 -------------------------------------------------------------------------- ________________ -૧૧૫૪ }* દર્શન અને ચિંતન હેતુથી લખાયેલ ગ્રંથી આવે છે. અને ચેાથામાં પ્રમાણ-પ્રમેયાદિનુ તક પદ્ધતિએ નિરૂપણ કરનાર ગ્રંથી આવે છે. શ્વેતાંબર શાખાનું સાહિત્ય આ ચારે ભાગમાં ઉપલબ્ધ થાય છે, અને દિગમ્બર શાખાનું ત્રણ ભાગમાં. એમાં આગમ ગ્રંથૈ નથી. જૈન સાહિત્યમાં આગમ એ મુખ્ય છે. વેદે અને ત્રિપિટકાની પેઠે તેની પાર્ટસંકલના, વિભાગવ્યવસ્થા અને સોાધન એ બધુ જ કે રચનાના સમય પછી થયુ છે,. છતાં તેની પ્રાચીનતા લુપ્ત થઈ નથી. વિશિષ્ટ વિચારપ્રવાહ, ભાષાનાં જૂનાં રૂપે અને કેટલાંક વર્ષોંના એ અર્ધું મૂળ આગમા ગણધરોએ રચ્યાં છે એવી જૈન પરંપરાનું સમર્થન કરે છે, એની રચનાને સમય એટલે ભગવાન મહાવીરની નજીકને સમય છે. આ સમય એટલે દીધ તપસ્વી મહાવીરે વનમાં ઉતારેલ અહિંસાપ્રધાન આચાર અને અનેકાંતપ્રધાન વિચારસરણીની સ્થાપનાનો સમય. એ સમયમાં મહાવીરના જીવંત આચાર અને પોતપોતાના જીવનમાં ઉતારી સ્વસિદ્ધાંત સ્થાપવાની જ ભાવના શિષ્યોમાં મુખ્ય હતી.. આંતરિક યોગ્યતાને જ માન અપાતું અને તે રીતે ક્રાંતિનું કામ ચાલતું. પોતાને વિરુદ્ધ લાગતા આચાર અને વિચારાનું નિસન આદર્શ જીવનથી થતું, માત્ર શબ્દથી નહિ. એ વખતે ભગવાન મહાવીરના સિદ્ધાંતના રચનાત્મક કાયની જ મુખ્યતા હતી અને વિરોધી મતથ્યાના ખંડનાત્મક કાર્યની ગૌણતા હતી. અનુયાયીઆની સંખ્યા કરતાં યોગ્યતાના પ્રમાણ તરફ વધારે ધ્યાન અપાતું, તે તે રીતે સ્વપક્ષના નિર્માણનું કાર્ય ચાલતું. પોતાના સિદ્ધાંત ઉપરના અચળ અને • જાગતી શ્રદ્ધાને લીધે જો કે તે પ્રચલિત અને ભ્રાંત જણાતા અનેક આચારવિચારવિષયક મતવ્યોના સંબંધમાં પોતાના વિધ સ્પષ્ટપણે બતાવવામાં આવતા, છતાં તે વિરોધી મત ધરાવનાર વ્યક્તિ કે સમૂહ વિશે દ્વેષત્તિ ન ડેળવતાં માત્ર ઉદાસીનતા દાખવવામાં આવતી. એ જ કારણને લીધે આપણે આગમ ગ્રંથા પૈકી કેટલાક અંગ ક્થામાં પરમતના નિરસન કે ઉલ્લેખ પ્રસંગે કાઈ વ્યકિત કે પક્ષ વિરોધનું નામ નથી જોતા; માત્ર તેમાં પરમતવિરાધસૂચક મિથ્યાદષ્ટિ, અનાદર્શન, બાલ, મંદ, આદિ શબ્દો જોઈ એ છીએ. આગમગત એવા ઊંડાણથી વાંચતાં મન ઉપર એવી છાપ પડે છે કે તેમાં સાંપ્રદાયિકતા નથી, પણ તેમાં સ્વસિદ્ધાંતની જાગતી શ્રદ્ધા અને તેથી પ્રામાણિકપણે થતા પરમતનો વિરોધ ભાત્ર છે. જૈન સાહિત્યમાં મૂળ આગમ પછી બીજું સ્થાન તેના વ્યાખ્યાપ્રથાનુ છે. આગમના વ્યાખ્યાભ્રંથા મુખ્યપણે ચાર ભાગમાં વહેંચાય છે નિયુક્તિ, : Page #50 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૫૫ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા. એમાં નિર્યુક્તિ એ પ્રાચીન છે. નિયુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ મનાય છે. તેઓ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના સમકાલીન હતા. એ સમય એટલે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૦૦ વર્ષ વ્યતીત થઈ ગયા પછી સમય. આ વખતે પ્રથમની પરિસ્થિતિ સંપૂર્ણપણે રહી ન હતી. એ સમયમાં સિદ્ધાંત સ્થાપનના કાર્ય સાથે પ્રથમ સ્થપાયેલ સ્વપક્ષના રક્ષણનું કાર્ય પણ આવી પડયું હતું અને તેટલા જ માટે વિરોધી પક્ષની હરીફાઈમાં ઊતરવાનું અને બનતે પ્રયત્ને તેને પરાસ્ત કરવાનું કાર્ય પણ ઉપસ્થિત થયું હતું. રાજસભામાં જવાને અને રાજાશ્રયમાં પક્ષની સલામતી જોવાનો પરાશ્રયી પ્રસંગ સહુને સમાન રીતે પ્રાપ્ત થયો હતો. પરપના વિજયમાં જ સ્વપક્ષનું તેજ છે એમ માનવા અને મનાવવાની પરાવલંબી પ્રથા બધા સંપ્રદાયમાં શરૂ થઈ હતી. વિરાધીમંત ધરાવનાર વ્યક્તિ કે સમૂહની અવમાનના થાય એવા ભાવ અને પ્રવૃત્તિનો જન્મ થઈ ગયો હતો. તત્કાલીન કેઈ પણ સંપ્રદાય એ પરિસ્થિતિથી મુક્ત ન હતો; જોકે હજી મધ્યકાળની સાંપ્રદાયિક કટુકતા દાખલ થઈ ન હતી. તથાપિ સ્વપટ્ટરાગ અને તજજન્ય પર પક્ષદ્વેષનું વિરલ પણ ચોકકસ વાતાવરણ તૈયાર થયું હતું. આ વાતાવરણને પ્રતિઘોષ આપણે નિર્યુક્તિમાં જોઈએ છીએ. નિયુક્તકાર શ્રી ભદ્રબાહુ મહાવિદ્વાન અને તપસ્વી હતા, છતાં સાંપ્રદાયિકતાના ઝેરી વાતાવરણથી છૂટવું તેઓને પણ કઠણ થઈ ગયું હોય તેમ તેઓની નિર્યુક્તિ જોતાં લાગે છે. તેઓની સામે અનેક પ્રતિપક્ષો હતા, જેમાં બૌદ્ધ દર્શન અને વૈદિક દર્શનની તત્કાલીન છૂટી પડી વિરોધી બનેલી શાખાઓ પણ હતી. આ પ્રતિપક્ષીઓમાં મુખ્ય બૌદ્ધ, યાજ્ઞિક, સાંખ્ય, વૈશોપિંક અને આછવક પંથ હતા. નિતિમાં ભરત ચક્રવર્તી દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપના, બ્રાહ્મણને દાન આપવાની શરૂ થયેલી પ્રથા અને અસલી આર્યવેદની રચના થયાનું જે વર્ણન છે તેમ જ સાંખ્ય અને વૈશેષિક દર્શન વગેરેની ઉત્પત્તિને જે સંબંધ વર્ણવવામાં આવ્યો છે તેમાં તે વખતની સાંપ્રદાયિકતાને પડ હોય તેમ લાગે છે. નિર્યુક્તિમાં જે છૂટાછવાયાં સાંપ્રદાયિકતાનાં બીજે નજરે પડે છે અને જે આગળ જતાં ચરિતસાહિત્યમાં વૃક્ષ અને મહાવૃક્ષનું રૂપ ધારણ કરે છે તે જ બીજે ભાષ્ય, ચૂર્ણિ અને ટીકામાં અનુક્રમે અંકુરિત થતાં અને વધતાં આપણે જોઈએ છીએ. ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની સાંપ્રદાકિતાસૂચક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૧:: ] દર્શન અને ચિંતન. વાતા એ નિયુક્તના સંક્ષિપ્ત સૂચનાના વિવિધ વિસ્તાર અને પુરવણી માત્ર છે. ભાષ્ય, શૃણિ અને ટીકાની રચના મધ્યકાળમાં થયેલી હોવાથી તેમાં તે વખતના બ્રાહ્મણપુરાણુની સાંપ્રદાયિક કટુતા નજરે પડે છે અને પ્રાચીન આગમની તટસ્થતા ઓછી થાય છે. ચરિત, ખંડનાત્મક અને તર્ક એ ત્રણ વિભાગના સાહિત્યની રચના પણ મધ્યકાળમાં થયેલી હાવાથી તે સાહિત્ય એ વખતે પ્રસરેલ સાંપ્રદાયિતાની વિષવલ્લીના કટુકતમ કળાથી મુક્ત રહે એ સંભવિત ન હતું. આ બધી સાંપ્રદાયિકતાના કેટલાક નમૂના માત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ આગળ આપવા ધાર્યું છે. પરંતુ તે આપતાં પહેલાં તેને વધારે સ્પષ્ટ રીતે સમજવા ખાતર કેટલીક અગત્યની હકીકત પ્રથમ જ જણાવી દેવી યોગ્ય ધારી છે. બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ Y ( 1 ) તત્ત્વજ્ઞાન અને આચારને લગતી ઘણી બાબતો વિશે વૈદિક અને જૈન દર્શન વચ્ચે પ્રબળ મતભેદ છે, પરંતુ એ બધી બાબતમાં યાજ્ઞિક હિંસા એ મુખ્ય મતભેદની બાબત છે અને તેને લીધે જ વેદનું પ્રામાણ્ય તથા બ્રાહ્મણ ૧. બ્રાહ્મણ શબ્દની ઉત્પત્તિ વિશે જૈનેની કલ્પના ખાસ ધ્યાન ખેંચે છે. ભરતે પાતાને કર્તવ્યનું ભાન કરાવવા ખાતર વ્રતધારી શ્રાવકાને હમેશાં પેાતાને દરવાજે બેસી જે “ માહણ માહણ' શબ્દ ઉચ્ચારવા કહેલું તે જ રાખ્તમાંથી બ્રાહ્મણ નામની ઉત્પત્તિ થઈ છે એ એક જ કલ્પના અન્ય શ્વેતાંબર પ્રથામાં છે. જ્યારે નામ વિષેની કલ્પના પઉમરિયમાં તદ્દન જુદી જ છે. એમાં બ્રાહ્મણ નામની ઉત્પત્તિ તે નાણુ શબ્દમાંથી જ અતાવવામાં આવી છે પણ એ માણ શબ્દ જુદા જ ભાવમાં ત્યાં ચેાજાયા છે. જ્યારે ઋષભદેવની ભવિષ્યવાણીથી લૉકોને માલુમ પડ્યું કે ભરતે સ્થાપેલ બ્રાહ્મણવ તા આગળ જતાં અભિમાની થઈ સાચા મા લેપરો ત્યારે લેાકાએ એને હવા (પીટવા ) માંડથા. એ લોકોને મા (ન) ફૂળ (મારા) એમ કહી ઋષભે હણુતા વાર્યો ત્યારથી, પ્રાકૃતમાં મા અને સંસ્કૃતમાં બ્રાહ્મણું નામ પ્રચલિત થયું'. આદિપુરાણમાં વળી દ્વિજ નામને ઘટાવતાં કહેવામાં આવ્યું છે કે અભત્વ જન્મસિદ્ધ છે પણ તે શાસ્ત્ર અને તપના સંસ્કાર દ્વારા યોગ્ય અને છે અને ત્યારે જ દૂજ કહી શકાય. Page #52 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગદર્શન વર્ણનું જન્મસિદ્ધ શ્રેષ્ઠવ એ પણ મતભેદની મુખ્ય બાબતે થઈ પડી છે. વૈદિક દર્શન સાથે જૈન દર્શનની પેઠે બૌદ્ધ દર્શનને પણ આ ત્રણ બાબત પરત્વે મતભેદ છે જ. વેદના પ્રામાણ્ય વિશે બૌદ્ધો અને જેનેને સમાન મતભેદ હોવા છતાં તેમાં થોડો તફાવત પણ છે, અને તે એ કે જ્યારે જૈન ગ્રંથ હિંસાપ્રધાન વર્તમાન વેદોને કલ્પિત માની તેની ઉત્પત્તિ પાછળથી માને છે અને અસલી વેદો લુપ્ત થયાનું કહે છે, ત્યારે બોદ્ધો એ વિષયમાં કશું કહેતા હોય એમ અદ્યાપિ જણાયું નથી. યજ્ઞોમાં ચાલતી પશુહિંસાને વિરોધને વખત આવતાં જ બ્રાહ્મણ વર્ણના જન્મસિદ્ધ શ્રેષ્ઠ અને વિના પ્રામાણ્ય પ્રશ્ન ઉપસ્થિત છે. બ્રાહ્મણ એ માત્ર જન્મથી ઉચ્ચ નથી, ‘ઉચ્ચતાને આધાર ગુણ-કર્મની યોગ્યતા છે. ચંડાળકુલમાં જન્મેલ પણ શ્રેષ્ઠ ગુણધર્મ વડે બ્રાહ્મણ જેટલો ઉચ્ચ હૈઈ શકે—એ જાતનું વૈદિક બ્રાહ્મણ પ્રત્યે થયેલું જૈનોનું આક્રમણ આપણે ઉત્તરાધ્યયન નામક જેન આગમના હરિકેશબલ નામક બારમા અધ્યયનમાં જઈએ છીએ. એ જ આગમન યજ્ઞીય નામક પચીસમા અધ્યયનમાં પણ તે જ જાતનું આક્રમણ છે. ધર્મભાર્ગમાં દરેક વર્ણને સમાન અધિકાર સ્થાપવા જતાં જેનોને લેકેમાં રૂઢ થયેલ બ્રાહ્મણવર્ણની જન્મસિદ્ધ ઉચ્ચતાને વિરોધ કરે પડયો. ઉચતાભમાની બ્રાહ્મણેએ જનેને યજ્ઞનિંદક, બ્રાહ્મણનિંદક કહી લેકેમાં વગેવવા માંડ્યા. આ સંઘર્ષણ બહુ વધ્યું. ક્ષત્રિયકુલ એ બ્રાહ્મણુકુલ કરતાં ચડિયાતું છે એ આશય જેનોના પ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્રમાં પ્રસંગે જે વર્ણવાય છે તેને આ સંઘર્ષણનું પરિણામ ઘણું વિધાન માને છે. ગમે તેમ હો, પણ બ્રાહ્મણ વર્ણની પ્રાચીનતા વિરુદ્ધ ચર્ચા બહુ વધી. ' બ્રાહ્મણે વેદને આધારે એમ મનાવવા પ્રયત્ન કરતા કે “બ્રહ્માના મુખથી સર્વપ્રથમ બ્રાહ્મણો ઉત્પન્ન થયા ને ત્યાર બાદ અન્ય અંગેથી બીજ વણે; માટે ઈતર વણે કરતાં બ્રાહ્મણે જેમ પ્રાચીન તેમ પૂજ્ય પણ છે” ત્યારે એની સામે જેને એમ કહેવા લાગ્યા કે ક્ષત્રિયાદિ ત્રણ વર્ણની સૃષ્ટિ પ્રથમ થઈ અને બ્રાહ્મણવર્ણ તે પાછળથી એ ત્રણ વર્ગોમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યું. જેને આ પક્ષ વેતાંબર અને દિગંબર બન્નેના ગ્રંથમાં યુક્તિ અને વિવિધ કલ્પનાઓના મિશ્રણપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. આ વર્ણન શ્વેતાંબરીય આગમ અને ચરિત અને સાહિત્યમાં છે, અને દિગબરીય માત્ર ચરિતસાહિત્યમાં છે. આગમ સાહિત્યમાં આ વર્ણન માટે નિર્યુક્તિ, ભાષ્ય આદિ ચારે જાતનું આવશ્યકત્ર ઉપરનું વ્યાખ્યાસાહિત્ય મુખ્ય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૮ ] દર્શન અને ચિંતન છે, અને ચરિતવિભાગમાં શ્રીવિમલસૂરિકૃત પઉમરિય તથા આચાર્ય હેમચંદ્રનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર છે. દિગંબરીય સાહિત્યમાં એ વર્ણન માટે. પદ્મપુરાણ અને આદિપુરાણું મુખ્ય છે. એ ગ્રંથમાંના બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિના વર્ણનને ટૂંક સાર આ પ્રમાણે છે. (ક) આવશ્યકવૃત્તિ પિતાના ભાઈ એ પ્રવજયા લીધી છે એ જાણું ચક્રવર્તી ખિન્ન થયા. તેણે ધાર્યું કે હું વૈભવ આપું તો કદાચ તેઓ સ્વીકારશે. એમ ધારી વૈભવ ભેગવવા તેઓને પ્રાર્થના કરી, પણ જ્યારે તેઓએ ત્યક્ત ભેગને સ્વીકાર ન કર્યો ત્યારે ભારતે વિચાર્યું કે આ નિઃસંગ ભ્રાતૃમુનિઓને આહાર ૪. આ ગ્રંથના લેખક વિમલસૂરિને સમય હજી નિશ્ચિત થયો નથી. પ્રો. વાંકેબીનું કહેવું છે કે તે ચોથા સૈકાથી જૂના નથી. [ જો કે ગ્રંથકારના લખ્યા પ્રમાણે તેઓ વિક્રમના પહેલા સૈકામાં થએલા હોવા જોઈએ. ] પદ્મપુરાણ એ પહેમચરિયનું અનુકરણ છે એમ કેટલાક માને છે. એ મંતવ્ય સાચું હોય તો પદ્મપુરાણના લેખક રવિણુ, જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થયા છે તે, પહેલાં પઉમરિયના કર્તા વિમલસૂરિ ક્યારેક થયા હોવા જોઈએ. ૫. આ ચરિત્રગ્રંથમાં આચાર્યો ગેસઠ મહાન જૈન પુરુષોનાં જીવન આલેખેલાં છે, તેથી તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કહેવાય છે. ૬. આ ગ્રંથના લેખક દિગંબરાચાર્ય રવિણ છે જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થઈ ગયા છે. તે વિશે જુઓ વિદુનમાજા (નાથુરામજી પ્રેમી લિખિત) પૃ. ૪૩. ' છે. આ ગ્રંથ દિગંબરાચાર્ય જિનસેનનો બનાવેલ છે જેઓ વિક્રમના નવમા સૈકામાં પ્રસિદ્ધ જૈન રાજા અમેઘવર્ષના સમકાલીન હતા. આદિપુરાણ એ મહાપુરાણને પૂર્વ ભાગ છે. તેને ઉત્તરભાગ ઉત્તરપુરાણ છે. આદિપુરાણમાં શ્રી ઋષભદેવજીનું વર્ણન છે, ઉત્તરપુરાણમાં બાકીના તીર્થકરોનું ઉત્તરપુરાણ ગુણભદ્રસ્વામીએ રચ્યું છે. ભદ્રારક જિનસેનના શિષ્ય હતા અને તેમને સમય વિક્રમને નવમો સંકે ગણવામાં આવે છે. જિનસેન અને ગુણુસેન સ્વામીના સમય, ગ્રંથ આદિ વિશે વધારે માહિતી મેળવવા ઇચ્છનારે નિમારમે પહેલે ભાગ જે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૫ આપી ધર્માનુષ્ઠાન કરું. એ વિચારથી તેણે વિવિધ આહાર ભરેલાં પાંચ ગાડાં મંગાવ્યાં, પણ યતિઓને તે સ્વનિમિત્ત બનેલે અર્થાત્ સદેષ આહાર ન ખપે એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે વળી બીજા તદ્દન નિદોષ આહાર માટે તે યતિઓને આમંચ્યા. રાજપિંડ (રાજઅત્ન) પણ યતિઓ ન લે, એમ જ્યારે તેણે ભગવાન પાસેથી જાણ્યું ત્યારે તે બહુ ઉદ્વિગ્ન થયે અને વિચારવા લાગ્યો કે ભગવાને તો મને દરેક રીતે તજી જ દીધો છે. તે વખતે ભગવાન ઋષભદેવ પાસે ઉપસ્થિત થયેલ કે ભરતને ખિન્ન જોઈ તેને શાંત કરવા અવગ્રહની ચર્ચા ઉપાડી. ભરતે છેવટે વિચાર્યું કે બીજું કાંઈ નહિ તે આ ભિક્ષુકને મારા દેશમાં વિચારવાની અનુમતિ આપી કૃતાર્થ થાઉં, એ વિચારથી તેણે પિતાના દેશમાં વિચરવાની ભિક્ષુકોને અનુમતિ આપી અને ત્યાં હાજર રહેલ ઈકને પૂછ્યું કે આ અહીં આણેલ અન્નપાણીનું શું કરવું? કે જવાબ આપે કે એ અન્નપાણી ગુણશ્રેષ્ઠ પુરુષોને આપી તેઓને સકાર કર. વધારે વિચારતાં ભરતને જણાયું કે સાધુ સિવાય તો ફક્ત શ્રાવકે જ શ્રેષ્ઠ છે, કારણ કે તેઓ વિરત (ત્યાગધામ) છે અને વિરત હોવાથી ગુણશ્રેષ્ઠ છે. માટે એ વિચારથી તે અન્નપાન તેઓને જ આપી દીધું. વળી ભરતે શ્રાવકને બેલાવી કહ્યું કે તમારે હંમેશાં મારું જ અન્નપાન લેવું, ખેતી આદિ કામ ન કરવાં અને શાસ્ત્રાભ્યાસમાં પરાયણ રહેવું. ખાધા પછી મારા ગૃહદ્વાર પાસે બેસી રહેવું કે રિત માન વધે , તમામ દુર કે દુન; અર્થાત્ આપ જિતાયા છે, ભય વધે છે, માટે આત્મગુણને હણુ મા. એ શ્રાવકેએ તેમ જ કર્યું. શ્રાવકોના પ્રતિપાદનના એ વાકથથી ભરતને સૂઝયું કે હું રાગ આદિ દોષોથી જિતાયો છું. તે દોષથી જ ભય વૃદ્ધિ પામે છે. આવી આલેચનાથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયે. જમનાર ઘણ થવાથી રસોઈ કરવા અશક્ત થયેલા રસોઈયાઓએ ભરતને વીનવ્યું કે ઘણા લોકો જમવા આવે છે, તેથી કોણ શ્રાવક છે અને કોણ નથી એ જણાતું નથી. ભારતે પૂછી લેવા કહ્યું, એટલે રસોઈયાઓ આગન્તુકને પૂછવા લાગ્યા કે તમે કોણ છે ? તેઓ જ્યારે કહે કે શ્રાવક ત્યારે વળી પાચકો પૂછે કે શ્રાવકોનાં કેટલાં વ્રત ? ઉત્તરમાં આગંતુક કહેતા કે શ્રાવકોને વ્રત (મહાવ્રત) ન હોય. અમારે તે પાંચ અણુવ્રત અને સાત ૮. સાધુઓને અને કવીઓને રહેવા અગર વિચારવા માટે અનુમતિ આપેલ જે જગ્યા તે અવગ્રહ કહેવાય છે. ઇદ્રની અનુમતિવાળી જગ્યા તે ઈદ્રાવગ્રહ. એ રીતે ચક્રવતી-અવગ્રહ અને રાજા–અવગ્રહ પણ સમજવા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] દર્શન અને ચિંતન શિક્ષાવત હોય છે. જ્યારે પાચકોએ આવા દ્વાદશ વ્રતધારી શ્રાવકોની ભરતને સૂચના કરી, ત્યારે ભારતે કાકિણીરત્ન વડે તેઓને સિદ્ધ કર્યું. છ છ મહિને પરીક્ષા કરી જે શ્રાવકો જણાયા તેઓને ચિઠ કર્યું. એ રીતે ચિહ્નવાળા તે જ બ્રાહ્મણે થયા. એ લોકો પોતાના છેકરાઓ સાધુઓને આપતા. તેમાંથી કેટલાક દીક્ષા લેતા અને જે ન લેતા તે શ્રાવક જ રહેતા. ભારતે શ્રાવકોને જમાડેલ, તેથી બીજા પણ લોકો તેઓને જમાડવા લાગ્યા. તેઓના સ્વાધ્યાય માટે ભરતે અહંતસ્તુતિ તથા મુનિ અને શ્રાવકોની સામાચારીવાળા (આચારપ્રથાવાળા) વેદે રચા. તેઓની કાકિણીરત્નની રેખા એ જ યજ્ઞો. પવીત થઈ અને ક્રમે બધા મા હનને બદલે બ્રાહ્મણ કહેવાયા. એ જ શ્રાવક તે મૂળ બ્રાહ્મણ. આ મર્યાદા ભરતરાજ્યના વખતની. * ત્યાર બાદ તેને પુત્ર આદિત્ય શા છે. તેણે કારિત્ન ન હોવાથી સેનાની પવીત ચલાવી. પછી મહાયશ વગેરે રાજાઓમાંથી કોઈ એ રૂપાની અને કોઈએ વિચિત્રપટ્ટસૂત્રની જઈ ચલાવી. આ બ્રાહ્મણધર્મ આઠ પેઢી સુધી બરાબર ચાલ્યો. આ ક્રમ અર્થાત ભરતે નિર્માણ કરેલી બ્રાહ્મણસૃષ્ટિ અને તેઓ માટે રચેલ આર્ય વેદો સુવિધિ નામક નવમા તીર્થંકર સુધી ચાલ્યાં. અનાર્ય વેદો તે પાછળથી સુલસ, યાજ્ઞવલ્કય વગેરેએ બનાવેલા છે. (પૃ. ૧૫૬ થી ૧૫૮) આ જ વસ્તુ સવિશેષ વિરતૃત અને આલંકારિકરૂપે ત્રિષષ્ટિશલાક પુષચરિત્રમાં વર્ણવાયેલી છે. (જુઓ ગુજરાતી અનુવાદ પૃ. ૨૨૩ થી ૨૨૭) (a) ત્રિષષ્ટિ ચરિત્ર બ્રાહ્મણત્વનું પતન શ્રી સુવિધિવામીના નિર્માણ પછી કેટલેક કાળ જતાં કાળના દોષથી સાધુઓને ઉચ્છેદ થઈ ગયું. પછી જેમ માર્ગ ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુઓ બીજા જાણતા મુસાફરોને માર્ગે પૂછે તેમ ધર્મના અા લેકે સ્થવિર શ્રાવકને ધર્મ પૂછવા લાગ્યા. તેઓ પિતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા. એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને એ સ્થવિર શ્રાવકેએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાને વર્ણવ્યાં. તેમાં પ્રતિદિન દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને તેઓએ આ લેક તથા પરકમાં નિશ્ચિત મોટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, લેહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સુવર્ણદાન, રૂપદાન, ગૃહદાન, અશ્વદાન, ૯. જેના વીસ તીર્થંકરે પિકી નવમા. Page #56 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૬ ગજદાન અને શય્યાદાન વગેરે વિવિધ દાનેને મુખ્યપણે ગણુવ્યાં. અને મોટી ઈચ્છાવાળા તેમ જ દુષ્ટ આશયવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે યોગ્ય પાત્ર પિતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એવી રીતે લોકોની વચના કરતાં છતાં પણ તેઓ લેકોના ગુરુ થઈ પડ્યા. વૃક્ષ વગરના દેશમાં એરડાના વૃક્ષને પણ લેકે વેદિકા રચાવે છે ! એવી રીતે શ્રી શીતલસ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરતક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થોચ્છેદ રહ્યો. તેથી તે વખતમાં રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણોએ આ ભરતક્ષેત્ર ઉપર પોતાનું એકછત્ર રાજ્ય ચલાવ્યું. તે પછી બીજ છ જિનેશ્વરોના અંતરમાં પણ, એટલે શાંતિનાથના અંતર સુધી, એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવત્યું અને તીર્થને ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાષ્ટિઓનો અખલિત પ્રચાર થે. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગુજરાતી ભાષાંતર પૃ. ૭૮). (1) ઉમચરિય શ્રી ઋષભદેવે ગામ-નગરાદિ વસાવી તેમની રક્ષા માટે જે વર્ગ તે ક્ષત્રિય નામે પ્રસિદ્ધ થયા. વ્યાપાર, ખેતી, પશુપાલન આદિ કરનારે વર્ગ તે વૈશ્ય તરીકે પ્રસિદ્ધ થયો. અને જેઓ બીજાની આજ્ઞા ઉઠાવનાર તથા નીચકર્મરત હતા તે શકવર્ગમાં ગણાયા. એના અનેક ભેદો હતા. { તૃતીય ઉ. ગા. ૧૧૨ થી ૧૧૬ પૃ. ૧૨) મગધાધિપ શ્રેણિકે ગૌતમને પૂછ્યું કે ક્ષત્રિય આદિ ત્રણ વર્ણોની ઉત્પત્તિ તો મેં સાંભળી, હવે બ્રાહ્મણની ઉત્પત્તિ કહે. એટલે ગૌતમે તે ઉત્પત્તિનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે ભરત ચક્રીએ આણેલે આહાર ત્યાગી શ્રમણએ એ અકય હોવાથી ન સ્વીકાર્યો ત્યારે તેણે વ્રતધારી ગૃહસ્થાને દાન આપવાને વિચાર કર્યો અને તેઓને આમંત્ર્યા. જે જે વ્રતધારી શ્રાવકે આંગણામાં પડેલ સચિત (સજીવ) વનસ્પતિને કચડી રાજમહેલમાં દાખલ ન થયા તે બધાને ભરતે વ્રતધારી સમજી ઓળખાણ માટે તેઓના કંઠમાં સૂત્ર નાંખ્યું જે યજ્ઞોપવીત થઈ. એ બધાને દાનમાનથી બહુ સત્કાર્યા. એ લેકે આદરસકારથી અતિગર્વ ધારણ કરવા લાગ્યા. ત્યાર બાદ ક્યારેક અતિસાગર નામના મંત્રીએ સભામાં ભરત ચક્રીને કહ્યું, “હે રાજન ! જિનેશ્વર ઋષભદેવે જે રીતે કહ્યું છે તે રીતે હું કહું છું. એકાગ્ર ચિત્તે સાંભળ. હે નરાધિપ ! તે જે પ્રથમ ૧. દશમા તીર્થંકર - - - - - - Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૨ ] દર્શન અને ચિંતન વ્રતધારી શ્રાવકેને સત્કાર કર્યો હતો તેઓ શ્રી મહાવીરના અવસાન પછી કુતીર્થ પ્રવર્તક થશે. મિથ્યા વચનથી વેદ નામક શાસ્ત્ર રચી તે દ્વારા યજ્ઞમાં પશુવધ કરશે અને અનેક આરંભપરિગ્રહમાં બંધાઈ પિતે જ મૂઢ બની લેકેને મેહમાં નાંખશે.” આ વચન સાંભળી ભરત કુષિત થયે ને તે અભિમાની શ્રાવને નગર બહાર કરવા લેને કહ્યું. લેકે પણ ચિઢાઈ એ ભાવી બ્રાહ્મણને પથ્થર આદિથી મારવા માંડ્યા. એ બિચારા શ્રી ઋષભદેવને શરણે ગયા. શ્રી ઋષભદેવે ભરતને વારી કહ્યું : મ ણ અર્થાત એએને ન હણ. ત્યારથી તેઓ માહણ (બ્રાહ્મણ) તરીકે પ્રસિદ્ધ થયા. જેઓ સૌ પહેલાં પ્રજિત થઈ પાછા પ્રવજ્યાથી ભ્રષ્ટ થયા હતા તેઓ જ તાપસ અને પાખંડી થયા. તેઓના જ ભગુ, અંગીરા વગેરે શિષ્ય-પ્રશિષ્ય લેકેને કુશાસ્ત્રથી મોહ પમાડતાં સંસારનું બીજ થયા. (જુઓ ચતુર્થ ઉ. ગા. ૬૮ થી ૮૮ પૃ. ૧૭). (૪) પદ્મપુરાણ આનાં પૃ. ૩૮ તથા પૃ. ૪૬ માં પહેમચરિયની હકીકતને જ વિશદ કરી વર્ણવી છે તેમાં એટલું ઉમેર્યું છે કે ભ્રષ્ટ વકધારી તાપમાંથી જ પરિવાજક-દડિમત, સાંખ્ય-ગમત પ્રવર્તે. (૪) આદિપુરાણ ભગવાન ઋષભદેવે અસિ (શસ્ત્રધારણ, મષિ (લેખન), કૃષિ(ખેતી) વિદ્યા, વાણિજ્ય અને શિલ્પ એ છ ક વડે આજીવિકા કરવાને લેકિને ઉપદેશ કર્યો, તે વખતે તેઓએ ત્રણ વર્ણ સ્થાપ્યા. શસ્ત્ર ધારણ કરનાર વૈશ્ય કહેવાયા. ક્ષત્રિય અને વેશ્યની સેવા કરનાર તે શત કહેવાયા. શકે પણ કાસ -અકા એમ બે પ્રકારના થયા. ધોબી, હામ વગેરે કાર અને તે સિવાયના અકા. કારમાં પણ જે પ્રજા બાહ્ય તે અશ્વ અને બાકીના સ્પૃશ્ય થયા. દરેક વર્ણવાળા પિતાપિતાનું નિયત જ કર્મ કરતા. વિવાહ, જાતિસંબંધ આદિ બધે વ્યવહાર અને બધી નિર્દોષ આજીવિકા શ્રી ઋષભદેવે નક્કી કર્યા પ્રમાણે જ ચાલતી. (પર્વ ૧૬ લેક ૧૭૯ થી ૧૮૮) ભગવાનના વર્ણનમાં—તે ઋષભદેવ ગંગાને હિમાલય ધારણ કરે તેમ કંઠમાં હાર, કેડમાં કટિસૂત્ર અને ખભે ય પવીત (જનોઈ) ધારણ કરતા શોભતા. (શ્લેક. ૨૩૫) Page #58 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાણિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન [ ૧૧૬૩ ૧ ભગવાને પેતે હાથમાં શસ્ત્ર ધારણ કરી ક્ષત્રિયોનું કર્યું, જંધાથી યાત્રા કરી બતાવી વૈશ્યનું કુમ અને પગથી ચાલી શૂદ્ર કમાં બતાવ્યું. આ ત્રણ વર્ષો ઋષભદેવે બનાવ્યા. પાછળથી ભરતે શાસ્ત્રનું પાઠન કરાવી બ્રાહ્મણો અનાવ્યા અને દરેકનાં કર્મ, વ્યવહાર વગેરે નક્કી થયાં તેથી પ્રથમની ભોગભૂમિ તે હવે કર્મભૂમિ થઈ, ( ૫ ૧૬ લે. ૨૪૨ થી ૨૪૯) ગૌતમે કહ્યું, “હું શ્રેણિક ! હુ અનુક્રમે બ્રાહ્મણેાની ઉત્પત્તિ કહું છુ, તું સાંભળ, ભરત દિગ્વિજય કરી પાછા કર્યાં ત્યારે તેને વિચાર થયા કે આ બધુ ધન જૈન મહામહ યજ્ઞમાં વાપરી વિશ્વને સંતુષ્ટ કરું. મુનિએ તે નિઃસ્પૃહ છે. ગૃહસ્થામાં જે દાન, માન યોગ્ય હેય તેને જ સત્કાર કરવે જોઈએ. એવા યોગ્ય તે અણુવ્રતધારી શ્રાવા જ છે. આ વિચારથી એવા શ્રાવકાની પરીક્ષા કરવા ભરતે ઉપસ્થિત રાજાને પોતપોતાના પરિવાર સાથે જુદા જુદા આવવા આમંત્ર્યા. બીજી બાજુ ભરતે પોતાના મહેલના આંગણામાં લીલી વનસ્પતિ, ફળ-ફૂલ આદિ ફેલાવ્યાં અને દરેક આગ તુકને તે રસ્તે થઈ મહેલમાં આવવા કહ્યું. જે અવતી હતા તેઓ એ વનસ્પતિ ખૂંદી બેધડક મહેલમાં ચાલ્યા ગયા, પણ કેટલાક તો બહાર જ ઊભા રહ્યા. ભરતે તેને પણ અંદર આવવા કહ્યું, પરંતુ તેઓએ સચિત્ત વનસ્પતિ કચરી અંદર આવવા ના પાડી. ભરત તેને વ્રતધારી જાણી બીજે માર્ગેથી મહેલમાં લાવ્યા, અને અનેક રીતે તેઓના સત્કાર કર્યાં, તેમ જ વ્રતની નિશાની તરીકે પદ્મનિધિમાંથી જનોઈ ભગાવી તે વડે તેઓને ચિહ્નિત કર્યો. કાઈ ને એક સૂત્ર, કાઈ તે એ એમ અગિયાર સુધી સૂતરના તાંતણા પહેરાવ્યા. જેતે એક પ્રતિમા હતી તેને એક, જેને એ હતી તેને મે, એ રીતે જેને ૧૧ પ્રતિમા હતી તેને ૧૧ સૂત્રથી ચિહ્નિત કર્યો. દરેક વ્રતધારીઓને આદર કર્યો અને અત્રતીઓને બહાર કર્યો. વ્રતધારી સત્કાર મળવાથી પોતપોતાના વ્રતમાં વધારે સ્થિર થયા અને લેકે પણ તેઓના આદર સત્કાર કરવા લાગ્યા. < ૧. સરખાવેા પુરુષસૂક્ત મ. ૧૦, સૂ. ૯૦, . ૧૨ બાહુને રાજન્ય કર્યાં, ઊરુને વૈશ્ય કર્યો, અને પગમાંથી શૂદ્ર જન્મ્યો. ૨. પ્રતિમા એટલે એક પ્રકારના અભિગ્રહા—નિયમે, એવા નિયમા અગિયાર છે, જે ખાસ શ્રાવકા માટે છે. પહેલી પ્રતિમા એક માસની એમ વધતાં અગિયારમી અગિયાર માસની હોય છે. દરેક પ્રતિમામાં ભિન્નભિન્ન ગુણા કેળવવાના હાય છે. (જુઓ સવાલના રૃ.૧). Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬૪ ] દર્શન અને ચિંતન ભરતે ઉપાસકાધ્યયન નામના સાતમા અંગ શાસ્ત્રમાંથી તે વ્રતીને ઈજ્યા (પૂજા), વાર્તા, દત્તિ, સ્વાધ્યાય, સંયમ અને તપને સવિસ્તાર ઉપદેશ આપે. એમાં તેણે અનેક જાતના જૈન થ, દાનના પ્રકારે વગેરે સમજાવ્યા અને છેવટે જણાવ્યું કે જે જાતિ (જન્મ) થી દિજ હૈય, પણ તપ અને અતના સંસ્કાર ન મેળવે તે તે નામને જ દિજ કહેવાય. તપ અને શ્રતના સંસ્કાર મેળવનાર જાતિદિજ એ જ ખરો દ્વિજ બને છે. એ દિના સંસ્કાર દઢ કરવા ભરતે શ્રાવકાધ્યાયસંગ્રહમાંથી ત્રણ પ્રકારની ક્રિયાઓ ઉપદેશઃ ગર્ભાવૂથ, દીક્ષાન્વય અને કત્રય. એ ત્રણમાં પહેલીના પ૩, બીજીના ૪૮ અને ત્રીજીના ૭ પ્રકારે ભારતે બહુ વિસ્તારથી કહી સંભળાવ્યા. એ ૧. દાન આપતાં એક વાર એક સાથે જેટલું આપવામાં આવે તે એક દત્તિ, એમ બીજી વાર જેટલું એક જ સાથે અપાય તે બીજી દત્તિ. ૨. ગર્ભાધાનથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી પ૩ સંસ્કાર કરવામાં આવે છે. તે બધા ગર્ભન્વય યિામાં ગણાય છે. આવી જતના સોળ સંસ્કારો અને તેથી વધારે પણ સંસ્કારો બ્રાહ્મણે શાસ્ત્રમાં વર્ણવાયેલા છે. વ્રતના સ્વીકારથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધી આચરવાની વિભાગવાર ક્રિયાઓ દીક્ષાવય ક્રિયા કહેવાય છે, જે અડતાલીસ છે. એ રીતે સાત કર્નન્વય ક્રિયાઓ પણ છે, જેને મોક્ષમાર્ગને આરાધક સેવે છે. આ બધી ક્રિયાઓનું વિસ્તૃત વર્ણન ખાસ જેવા જેવું છે. તેમાં સમગ્ર બ્રાહ્મણીય વર્ણાશ્રમ વ્યવસ્થાની છાપ છે. (જુઓ આદિપુરાણ, પર્વે ૩૮-૩૯-૪૦.) ક્રિયામાં દઢ થયેલા પિતાના સ્થાપેલા ડિજે (શ્રાવકે)ને જોઈ ભરત પ્રસન્ન થયે. દુ:સ્વપ્નનું ફળ : બ્રાહ્મણુપૂજા– એકવાર ભરતને કેટલાક દુઃસ્વપ્ન આવ્યાં. તેનું અનિષ્ટ સામાન્ય રીતે તેણે જાણ્યું, છતાં વધારે ખુલાસા માટે ભગવાન ઋષભદેવ પાસે જઈ એ સ્વપ્ન તેણે કહી સંભળાવ્યાં. એ વિલક્ષણ સ્વપ્નમાં એક સ્વપ્ન એવું હતું કે નૈવેદ્ય ખાતા શ્વાનની લેકે પૂજા કરે છે. આ સ્વપ્નનું ફળ જણાવતાં ભગવાને કહ્યું કે જે અવતી બ્રાહ્મણ હશે તેઓ ગુણી અને વતીની પેઠે સત્કાર પામશે. આ ફળશ્રુતિ કથા પહેલાં ભગવાને ભરતને તેણે સ્થાપેલ બ્રાહ્મણ વર્ણ વિશે માર્મિક વિચારે સંભળાવ્યા. તેઓએ કહ્યું, “હે વત્સ! તે ધમભા આ દિજીની સાધુઓની પિઠે જે પૂજા કરી તે બહુ જ સારું કર્યુંપણ તેમાં જે થોડે દેષ છે તે સાંભળ. તેં જે ગૃહસ્થની રચના કરી છે તે, સત્યયુગ હશે ત્યાંસુધી તે, Page #60 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૦ પોતપોતાના યોગ્ય આચરણ કરતા હશે, પરંતુ કળિયુગ નજીક આવતાં. જ તેઓ બ્રાહ્મણતિના અભિમાનથી સદાચારભ્રષ્ટ થઈમેક્ષમાર્ગના વિરોધી બની જશે. કળિયુગમાં પિતાની મહત્તાના અભિમાનમાં ફસાઈને એ લેકે. ધનની ઈચ્છાથી મિથ્યાશાસ્ત્ર દ્વારા સર્વ લોકોને મોહિત કરતા રહેશે. આદરસત્કારથી અભિમાન વધવાને લીધે તેઓ ઉદ્ધત થઈ સ્વયમેવ શા. રચી લેકને ઠગ્યા કરશે. “આ અધાર્મિક બ્રાહ્મણ પ્રાણહિંસાપરાયણ થશે. મધુ, માંસ ભક્ષણને પસંદ કરશે અને પ્રવૃત્તિરૂપ ધર્મની ઘોષણા કરશે. તે અહિંસાધર્મમાં દેષ બતાવી વેક્ત માર્ગને પિષશે. પાપચિહ્નરૂપ જનોઈ ધારણ કરનાર તેઓ હિંસારત. થઈ ભવિષ્યમાં આ શ્રેષ્ઠ માર્ગના વિધી થશે. ‘આ કારણથી જે કે ભવિષ્યની દષ્ટિએ બ્રાહ્મણની રચના દેષરૂપ છે. તથાપિ હવે સ્થપાયા પછી મર્યાદા સાચવવા ખાતર તેને લેપ ન કરે એ ગ્ય છે. તે જે પૂજતા શ્વાનનું સ્વપ્ન જોયું તેનું ફળ ભવિષ્યમાં થનાર ધર્મસ્થિતિને નાશ એ છે, અર્થાત ધર્મભ્રષ્ટ બ્રાહ્મણોની પૂજા એ એ સ્વપ્નનું ફળ છે. ( વિસ્તાર માટે જુઓ પર્વ ૩૮, ૩૯-૪૦-૪૧) અન્યમતિઓને સંગ ત્યાગવા માટે ભરતને ઉપદેશ એક વાર રાજસભામાં ઉપસ્થિત થયેલ બધા મુખ્ય ક્ષત્રિને તેઓને ધર્મ સમજાવતાં ભરતે કહ્યું કે તમે પોતે જ ઉચ્ચ વંશમાં ઉત્પન્ન થયા છો તેથી તમારે અન્ય મતવાળાઓ ઉપર શ્રદ્ધા રાખી તેઓ પાસેથી શેષ ( પૂજા આદિમાં વધેલા ખા) અને સ્નાનેદક (અભિષેકનું પાણ) ન લેવાં, કારણ કે તેથી તમારી મહત્તા ઘટે અને બીજા પણ દોષો દાખલ થાય અન્ય મતવાળાઓને નમસ્કાર કરવામાં મોટપ સચવાતી નથી. કદાચ કોઈ દેશી હોય તે શેષ જ્ઞાનોદક આદિ દ્વારા વિષયેગ, વશીકરણ આદિ કરીને તમને નષ્ટ કરે. તેથી રાજાઓએ અન્ય મતવાળાઓ પાસેથી શિષ, આશીર્વાદ શાંતિવચન, શાંતિમંત્ર અને પુણ્યાહવાચન એ કશું લેવું કે કરાવવું નહિ. ' આ વાત નહિ માને તેઓ નીચકુળમાં જન્મશે, પરંતુ જિનેશ્વર પિત ક્ષત્રિય હોવાથી તેઓનાં સ્નાનેદક, ચરણ-પુષ્પ આદિને સ્વીકારવામાં કશો જ વધે નથી; ઊલટું તેથી અનેક લાભ છે. તેવી રીતે પ્રથમ બ્રાહ્મણ હોય કે વૈશ્ય, પણ જે તે મુનિ થાય તે તેઓની શેષ આદિ લેવામાં કશી અડચણ નથી, કારણ મુનિ છે એટલે ગુણથી ક્ષત્રિય અને ક્ષત્રિય એટલે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬ ] દર્શન અને ચિંતન જાતીય. સજાતીયની વસ્તુ સ્વીકારવામાં દેષ નથી. ભરત કહે છે કે રાજાઓ આ પ્રમાણે નહિ વર્તે તે અન્ય મતવાળાએ (બ્રાહ્મણે ) મિથ્યાપુરાણને ઉપદેશ કરી તેઓને ઠગી લેશે. (પર્વ ૪૨ પૃ. ૧૪૮૫ થી આગળ.) જૈન અગ્નિદેવને ઉપદેશ - ભગવાનના નિર્વાત્સવ પછી ઈક અને દેએ શ્રાવક બ્રહ્મચારીઓને ઉપદેશ આપતાં કહ્યું કે તમારામાંથી જેઓ ઉપાસકાધ્યયન નામક સાતમા અંગના અભ્યાસી હોય અને સાતમા, આઠમી, નવમી, દશમી તેમ જ અગિયારમી પ્રતિમાના ધારક હોય તેઓએ ગાડુંપત્ય, પરમહવનીય અને દક્ષિણાગ્નિ નામના ત્રણ કુંડે કરી તેમાં ત્રિસંય અગ્નિ સ્થાપી જિદ્રની સ્થાપના કરી પૂજા કરવી. તેથી તમે આદરસત્કાર પામી અતિથિપદ પામશે. [ પર્વ ૪૭ લેક ૩૫૦ થી ૩૫૩ પૃ. ૧૭૫૮ ] યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ અને તેનાં પ્રતિપાદક વેદની ઉત્પત્તિ વેદિકે કહે છે કે વેદ અપૌરુષેય હોઈ અનાદિ હોવાથી નિર્દોષ અને પ્રામાણિક છે. તે જ પ્રમાણભૂત પ્રાચીન વેદોમાં યાજ્ઞિક હિંસાનું વિધાન છે. આની સામે જેને કહે છે કે યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ પાછળથી થઈ છે, અને તેના પ્રતિપાદક વર્તમાન વેદ પણ પાછળથી જ રચાય છે. પહેલાં તે દયામય યજ્ઞ થ અને હિંસાવિધાન વિનાના આયે વેદે હતા. હિંસાપ્રધાન અનાય વેદો પાછળથી રચાયેલા છે. જેને આ પક્ષ શ્વેતાંબર-દિગંબર બનેના ગ્રંથમાં છે. શ્વેતાંબર ગ્રંથમાં પઉમરિય તથા ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર મુખ્ય છે અને દિગંબર ગ્રથોમાં પદ્મપુરાણ તથા ઉત્તરપુરાણ મુખ્ય છે. આ ગ્રંથમાં પ્રસ્તુત પક્ષને લગતો ટૂંક સાર આ છે. (૪) ત્રિવાષ્ટિશલાકાપુરુષચરિત્ર - લાકડીઓના ભારથી જર્જર થયેલ નારદે “અન્યાય ! અન્યાય !” એવો પિકાર કરી રાવણને કહ્યું, “હે રાજન ! આ રાજપુર નગરમાં મત નામને રાજ છે. તે નિર્દય બ્રાહ્મણોના સહવાસથી યજ્ઞ કરવા પ્રેરાય છે. તે માટે તેણે અનેક પશુઓને એકત્ર કર્યા છે. તેઓને પશુઓને, પિકાર સાંભળી મને દયા આવી, તેથી આકાશમાંથી ઊતરી મેં ભક્તને પૂછયું કે “આ શું આવ્યું છે? તેણે ઉત્તર આપ્યોઃ “આ બ્રાહ્મણેએ કહ્યા પ્રમાણે દેવતૃપ્તિ અને સ્વર્ગપ્રાપ્તિ માટે ધર્મ યજ્ઞ કરું છું, તેમાં પશુઓ હોમવાનાં છે. ” ૧. આ ગ્રંથ ભટ્ટારક ગુણભદ્રની કૃતિ છે. તે વિશે જુઓ પાછળ પૃ. ૮૫ ટ નંબર ૭. Page #62 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૭ પછી મેં તેને કહ્યું: “આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વત છે, કર્મ સમિધ છે, ક્રોધાદિક પશુઓ છે, સત્ય ધૂપ છે, દયા દક્ષિણ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે રત્નો તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદોક્ત યજ્ઞ મુક્તિનું સાધન છે. જેઓ ફર થઈ બકરાં વગેરેને મારી યજ્ઞ કરે છે. તેઓ નરકયાતના ભોગવે છે. માટે હે સજન ! આ પાપ છોડ. જે હિંસાથી સ્વર્ગ મળે તે આખું જગત સ્વર્ગ પામે.” મારા આ કથનથી બ્રાહ્મણે ચિઢાયા અને મને માર્યો. હે રાવણ! હું ભાગી તમારે શરણે આવ્યો છું. તમે હવે એ પશુઓને બચાવો.” નારદના આ કથનથી એ ઘટના જેવા રાવણ વિમાનમાંથી ઊતરી યજ્ઞસ્થળમાં આવ્યું. તેણે મતને હિંસાયજ્ઞ કરતા રોક્યો અને નારદને “આવા હિંસાત્મક યજ્ઞ ક્યારથી પ્રવર્યાં હશે ? એમ પૂછ્યું. નારદે રાવણને કહ્યું, “ચેદિ દેશના એક નગરમાં પીર કબક નામના ગુરુને ત્યાં તેઓને પુત્ર પર્વત, હું અને રાજપુત્ર વસુ એમ ત્રણે ભણતા. અમારા ત્રણમાંથી કોઈ બે નરકગામી એવું જ્ઞાનીનું વચન સાંભળવાથી ક્યા બે નરકગામી એની ખાતરી કરવા ગુએ યુક્તિ રચી. લોટના ટૂકડા બનાવી અમને ત્રણને આપ્યા ને કઈ ન દેખે ત્યાં મારવા કહ્યું. પર્વત અને વસુએ એકાંતમાં જઈ કૂકડા મારી નાખ્યા, પણ મને વિચાર આવ્યો કે જ્યાં બીજું કોઈ નથી દેખતું ત્યાં પણ હું તે જોઉં જ છું અને જ્ઞાની તો સર્વત્ર જુએ છે, માટે ગુરુની આવી આશામાં કાંઈક રહસ્ય હોવું જોઈએ, એવા વિચારથી તે કૂકડે મેં ગુરુને પાછો સોંપ્યો. તેઓ મારા ઉપર પ્રસન્ન થયા, પણ પર્વત અને વસુ ઉપર નારાજ થયા. કુકડાને મારનાર એ બંનેના ભાવી નરકગામીપણાની ચિંતાથી દુઃખિત થઈ ગુએ દીક્ષા લીધી અને ગુપુત્ર પર્વત શાસ્ત્ર ભણાવવા લાગ્યું. હું મારે સ્થાને ગયે ને વસુ રાજ્ય કરવા લાગ્યો. સ્ફટિકની અદશ્ય શિલા ઉપર આસન મૂકી વસુ બેસ ને સત્યને પ્રભાવે આસન ઊંચું રહ્યાની વાત ફેલાવતે. એક વાર ગુસપુત્ર પર્વતને ત્યાં હું જઈ ચઢયો. તેણે શિષ્યને ભણાવતાં ચક એ વાક્યને અર્થ કર્યો કે બકરાઓ વડે યજ્ઞ કરો. આ અર્થ સાંભળી મેં તેને ગુરુકથિત અર્થથી વિરુદ્ધ અર્થ કરવા બદલ ઠપકો આપે. મેં કહ્યું ગુરુ તો એ જ શબ્દને (ત્રણ વર્ષના જૂના ન ઊગે એવા જવ) એ અર્થ કરતા અને તું બકરા એ અર્થ કેમ કરે છે?” પર્વતે મારું કથન ન સ્વીકાર્યું ને સહાધ્યાયી વસુ પાસે નિર્ણય કરાવવા તત્પર થયે. અમે બંને વસુ પાસે નિર્ણય અર્થે ગયા. પણ ગુરુપત્ની પર્વતની માતાના દબાણથી વસુએ પર્વતના પક્ષમાં ચુકાદો આપતાં અજ શબ્દને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૮). દર્શન અને ચિંતન બકરે અર્થ ગુએ કહેલ છે એમ જણાવ્યું, વસુના સત્યભંગથી કુપિત થએલા દેવેએ તેનું આસન તેડી પાડયું. વસુ ગબડી પડ્યો ને ભરી નરકમાં ગયો. પર્વત લેકતિરસ્કારથી ખિન્ન થઈ નગર બહાર ચાલ્યો ગયો જ્યાં તેને મહાકાલ નામના અસુરે પિતાના પક્ષમાં લીધે. રાવણે પૂછયું કે “એ મહાકાલ અસુર કેણુ?” તેના ઉત્તરમાં નારદે. કહ્યું કે એક મધુપિંગ નામનો રાજકુમાર હતા જે પિતાને વરવા ઈચ્છનાર સુલાસા નામક રાજકુમારીને વચ્ચેથી જ પરણું જનાર સગર નામક કોઈ બીજા રાજાના છી–બળથી ઉદાસ થઈ જંગલમાં ચાલ્યો ગયેલ અને ત્યાં અજ્ઞાનમય તપ કરી છેવટે મરી અસુર દેવાના સ્વામી તરીકે ઉત્પન્ન થયો. એ જ મહાકાલ. આ મહાકાલ પૂર્વજન્મના શત્રુ સગર આદિ રાજાઓને તેઓના કયનો બદલે આપવાના વિચારથી ફરતે હતો તેવામાં તેને પર્વતે મળ્યો. આ તકને લાભ લેવા તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પર્વતને કહ્યું : “હું તારા પિતા ક્ષીર કદંબકનો મિત્ર છું. મારું નામ શાંડિલ્ય છે. અમે બન્ને એક જ ઉપાધ્યાય પાસે ભણેલા. નારદ વગેરેએ તારું અપમાન કરેલું જાણી હું અહીં આવ્યો છું. હું મથી વિશ્વને મેહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યો કરીશ.” આ પ્રમાણે કહી તે અસુરે પર્વતની સાથે રહી દુર્ગતિમાં પાવાને માટે ઘણું લેકને કુધર્મમાં માહિત કરી દીધા. લેકમાં સર્વ ઠેકાણે. વ્યાધિ અને ભૂત વગેરેના દોષ ઉત્પન્ન કરી પર્વતના મતને નિર્દોષ ઠરાવવા માંડ્યો. શાંડિલ્યની આજ્ઞાથી પર્વતે રોગની શાંતિ કરવા માંડી અને લેકીને ઉપકાર કરી કરીને પોતાના મતમાં સ્થાપન કરવા માંડ્યા. સગર રાજાના નગરમાં, અંતઃપુરમાં અને પરિવારમાં પણ તે અસુરે દારુણ રેગ વિકુવ્ય. સગર સજા પણ લેકની પ્રતીતિથી પર્વતને ભજવા લાગે એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સર્વે ઠેકાણે રેગની શાંતિ કરી. પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પર્વતે લોકોને ઉપદેશ આપવા માંડ્યો કે “સત્રામણી યજ્ઞમાં વિધિવડે સુરાપાન કરવાથી દોષ લાગતો નથી માટે તેમાં સુરાપાન કરવું, ગેસવ નામના યજ્ઞમાં અગમ્ય સ્ત્રીની સાથે ગમન કરવું, ભાવમેધ યજ્ઞમાં માતાને વધ અને પિતૃમેધ યજ્ઞમાં પિતાને વધ અંતર્વેદિમાં કરવે, તેથી દેપ લાગતું નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી “saarચાય જાફા” એમ બેલી પ્રયત્નથી હુતદ્રવ્ય વડે તેમાં હેમ કરે, જે કાચળે ન મળે તે માથે ટાલવાળા, પીળા વર્ણના, ક્રિયારહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેઈ શુદ્ધ દિજાતિ (બ્રાહ્મણાદિ)ના જલ વડે પવિત્ર કુમકાર ભસ્તક ઉપર અગ્નિને પ્રદિમ કરી તેમાં આહુતિ નાખવી. જે થઈ ગયેલું છે Page #64 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૯ અને જે થવાનું છે તે સર્વ પુરૂષ (ઈશ્વર) જ છે. જે અમૃતના સ્વામી થયેલા છે (મોક્ષ ગયેલા છે, અને જે અનથી નિર્વાહ કરે છે તે સર્વ ઈશ્વરરૂપ જ છે. એવી રીતે સર્વ એક પુરુષ (ઈશ્વર) રૂપ જ છે; તેથી કોણ કેને મારે છે માટે યજ્ઞમાં ઈચ્છા પ્રમાણે પ્રાણીઓની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું, કારણ કે તે દેવતાના ઉદ્દેશથી કરેલું છે, અને મંત્રાદિ વડે પવિત્રિત છે.” આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પિતાના મતમાં ભેળવી તેણે કુરુક્ષેત્ર વગેરેમાં ઘણા યજ્ઞો કરાવ્યા. છેડે છેડે તેને મત પ્રસરતાં તેણે રાજસૂયાદિક યજ્ઞ પણ કરાવ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને યજ્ઞમાં હેમેલા પ્રાણું કે રાજ વગેરેને વિમાન પર રહેલા બતાવ્યા તેથી પ્રતીતિ આવતાં તે પર્વતના મતમાં રહીને લેકે પ્રાણિહિંસાભક યજ્ઞો નિઃશંકપણે કરવા લાગ્યા. આ બધું જોઈને મેં દિવાકર નામના એક વિદ્યાધરને કહ્યું કે, “ આ યોમાંથી બધા પશુઓને તારે હરી લેવા” એટલે મારું વચન માનીને તે યજ્ઞમાંથી પશુઓનું હરણ કરવા લાગ્યો. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાને ધાત કરવાને તે મહાકાલે યજ્ઞમાં અષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી. એટલે તે દિવાકરખેચર વિરામ પામી ગયો. પછી હું ઉપાયેલીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યા ગયે.. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં તત્કાલ સુલસા સહિત સગરરાજાને અગ્નિમાં હોમી દીધું. પછી તે મહાકાલ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે. આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત થકી. યાજ્ઞિક બ્રાહ્મણેએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે અટકાવવા યોગ્ય છે” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મસ્તરાજાને ક્ષમા આપી. [ગુજરાતી ભાષાંતર પર્વ ૭, સર્ગ ૨૭, પૃ. ૨૭ થી ૩૪ ] [ a] ઉત્તરપુરાણ મહાકાળ નામના અસુરે હિંસાપ્રધાન વેદે રચ્યા. તે વડે તેણે પર્વતનામક એક બ્રાહ્મણ દ્વારા હિંસક યજ્ઞો પ્રર્વતાવ્યા. અને તેમ કરી તે અસુરે પિતાના પૂર્વ શત્રુ સગર નરપતિ અને તેની રાણે સુલસાને હિંસામા દેરી નરકમાં પહોંચાડવાં. પર્વત એ નારદને એક વખત સહાધ્યાયી અને પાછળથી અજ શબ્દના અર્થ વિષે મતભેદ ઊઠતાં બની ગયેલ શ. અજ શબ્દનો અર્થ બકરે યજ્ઞના પ્રસંગમાં લે, એ પક્ષ પર્વતને અને તેને અર્થ ત્રણ વર્ષનું જૂનું ન ઊગે તેવું ધાન્ય, એટલે લે એ પક્ષ નારદને. ૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦ ] દર્શન અને ચિંતન બન્નેને ફેંસલો આપનાર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયેલ વસુ, અને પર્વતના પક્ષમાં બે ચુકાદો આપવાથી આસન સાથે વસુનું નીચે ગબડી પડવું, અને નરકમાં જવું–આટલી વસ્તુ ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર અને ઉત્તરપુરાણમાં સમાન છે. આ કથાવસ્તુના અંદરના પ્રસંગમાં અને વર્ણનેમાં તે બન્ને ગ્રંથમાં અલબત્ત કેર છે, પણ વક્તવ્યમાં કશે જ ફેર નથી. [ ૬૭, લેક ૧૫ થી ૪૬૧ સુધી ] (૧) પદ્મપુરાણ અજ શબ્દના અર્થ વિષે નારદ તથા પર્વતને વિવાદ તથા વસુએ આપેલે પર્વતના પક્ષમાં ફેંસલે અને ત્યારથી હિંસાત્મક યજ્ઞની પ્રવૃત્તિ થઈ છે એ મુદ્દો રવિણકૃત પદ્મપુરાણમાં પણ છે. એમાં વક્તા ગૌતમ અને શ્રોતા શ્રેણિક રાજા છે. મુદ્દો એક જ હોવા છતાં બીજી પ્રાસંગિક વાતો અને અર્થધટના ડીપણું ત્રિષષ્ટિશલાકાપુચરિત્ર અને ઉત્તરપુરાણથી જુદી પડે છે. Tag:–રોક્તરામની કૃત fી અનુવાર પૂ. રપ૭ થી આગળ. | (s] પદ્મપુરાણમાંનું બધું પ્રસ્તુત વર્ણન બરાબર પઉમચરિયને મળતું છે. એ બન્નેની કલ્પના, શબ્દસામ્ય વગેરે બહુ મળતું છે. એ બન્ને ગ્રંથમાં પર્વત પોતે જ હિંસાત્મક યજ્ઞની પ્રવૃત્તિ કરે છે. પદ્મપુરાણમાં પર્વત તે જ જન્મમાં હિંસક યજ્ઞમાર્ગ પ્રવર્તાવે છે. અને પઉમરિયમાં તે મરણ પામી રાક્ષસ થઈ પૂર્વજન્મના શત્રુ નારદને બદલે લેવા હિંસક યજ્ઞ પ્રવર્તાવે છે. આ બન્ને ગ્રંથમાં મહાકાલ અસુરે પર્વત દ્વારા યજ્ઞવિધિ પ્રવર્તાવ્યાની વાત નથી, જેવી કે ઉત્તરપુરાણ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં છે. * [પહેમચરિય એકાદશઉ. ગા. ૧ થી શરૂ પૃ. ૬૨ થી.] [૩] મત્સ્યપુરાણ ઉપર્યુક્ત જૈન વર્ણનનું મુખ્ય વસ્તુ નારદ અને પર્વતને યજ્ઞમાં અહિંસા થા હિંસા વિષે વિવાદ તથા તેમાં વસુનું વચ્ચે પડવું, અને તેનું પર્વતના પક્ષપાતી થવું એ છે. આજ વસ્તુ મત્સ્યપુરાણમાં છે, એમાં ફક્ત નારદ અને પર્વતને સ્થાને ઋષિ અને છે. બાકી બધે પ્રસંગ એક સરખે છે. મત્સ્યપુરાણમાંની એ વસુની કથા પ્રસ્તુત જનકથા સાથે સરખાવવા ટૂંકમાં નીચે આપવામાં આવે છે. આ સરખામણીમાં છેવટે વાચક જોઈ શકશે કે જૈન ગ્રંથમાં અને મત્સ્યપુરાણમાં છેવટે યાજ્ઞિકહિંસાને એકસરખી રીતે અવગણવામાં આવી છે અને તપને પ્રધાનતા આપવામાં આવી છે. આટલી સમાનતા છતાં એક મહત્વનું અંતર છે અને તે એક પ્રસ્તુત Page #66 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન { ૧૧૦: કથામાં જૈન ગ્રંથ વેદની ઉત્પત્તિ પાછળથી થયાનું કહે છે, ત્યારે મત્સ્યપુરાણ તે બાબત ગ્રુપ છે. આ અંતર કાઈ ગૂઢ ઐતિહાસિક તથ્ય તરફ લક્ષ્ય ખેંચ્યા વિના રહેતું નથી. ઋષિએ પૂછ્યું કે સ્વાયંભુવ સ્વર્ગમાં ત્રેતાયુગના આરંભમાં યજ્ઞ કેવી રીતે પ્રવો એ બરાબર કહેા. ઉત્તરમાં સુતે કહ્યુઃ વિશ્વભુગ ઈંદ્રે યજ્ઞ આરભ્યા ત્યારે અનેક મહર્ષિએ આવ્યા. તે યજ્ઞમાં અન્ય વિધિ સાથે પશુવધ થએલે જોઇ મહિવઓએ ઇને ક્યુ કે તે યજ્ઞમાં પશુવધ નવા જ સ્વીકાર્યો છે. તે પહિં સારૂપ અધમથી ધર્મના નાય આરજ્યેા છે; હિંસા એ ધમ કહેવાય નહીં. આ રીતે સમાવ્યા છતાં ઈંફ્ કાઇ પણ રીતે ન સમજ્યા, અને દાત્રડમાં આવી ગયા. મહિષ અને દ્ વચ્ચે યજ્ઞવિધિ બાબત વિવાદ થયો કે, જંગમ (ચાલતાં પ્રાણી) વડે યજન કરવુ' અથવા સ્થાવર વડે? એ વિવાદને અંત લાવા ઈંદ્ર અને મહિષ આકાશચારી વસુ પાસે પહેાંચ્યા. 44 વસુએ બળાબળના વિચાર કર્યા વિના જ કહી દીધુ કે યજ્ઞમાં પશુઓનું પણ યજન થાય છે અને ફળમૂળાતુિ પણ. જે પ્રાપ્ત થાય—પછી તે જંગમ હાય કે સ્થાવર તે વડે યજ્ઞ કરવા. યજ્ઞના સ્વભાવ હિંસા છે. એમ હું જાણુ હ્યુ. આ પ્રમાણે ઉત્તર સાંભળી મહર્ષિઓએ તે વસ્તુને શાપ આપ્યા જેથી તે આકાશમાંથી નીચે પડી અધગામી થયા. મૂતે કહ્યું કે યજ્ઞમાં હિંસાવિ ધિનું સમર્થન કરવાથી વસુનેા અધઃપાત થયો માટે યજ્ઞમાં હિંસા હાવી ન જોઈ એ. પ્રથમના ઋષિઓએ એ બાબત કર્યું છે કે કાડા ઋષિ તપથી સ્વ પામ્યા છે. અનેક તપાષને ઉંત્તિ, ફળ, મૂળ, શાક અંતે જલપાત્ર સ્વીકારીને સ્વર્ગે ગયા છે. અદ્રોહ, લોભ, ક્રમ, ભૂતા, શર્મ, બ્રહ્મચર્ય, તપ, શૌચ, કરુણા, ક્ષમા, ધૃતિ એ સનાતનધર્મનું ઊંડું મૂળ છે. યજ્ઞ એ દ્રવ્ય અને મંત્રાત્મક છે. તપ એ સમનારૂપ છે. મનુષ્ય યજ્ઞથી દેવાને પ્રાપ્ત કરે છે; જ્યારે તપથી વિરાટપણુ મેળવે છે. એક સન્યાસથી બ્રહ્મપ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી પ્રકૃતિલય અને જ્ઞાનથી કૈવલ્ય મળે છે. આ પાંચ ગતિ પ્રાપ્તિ માર્ગો છે].” આ રીતે યજ્ઞની પ્રવૃત્તિની બાબત દેશ અને ઋષિઓને વિવાદ પહેલાં સ્વાયંભુવ સમાં થયેલા ત્યારે તે ઋષિ વસુના વાકયોના આદર કર્યો સિવાય જ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બ્રહ્મ, ક્ષેત્ર આદિ અનેક તપઃસિદ્ધો સાંભળવામાં આવે છે. પ્રિયવ્રત, ઉત્તાનપાદ, ધ્રુવ, મેધાતિથિ, વસુ, સુધામા, વિરા, શંખપાદ, રાજસ્તુ, પ્રાચીનહિ, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] દર્શન અને ચિંતન પર્જન્ય, હવિધનિ અને બીજી અનેક રાજાઓ તપ દ્વારા સ્વર્ગે ગયા છે. રાજાઓ જ તપ વડે ઋષિ થઈ રાજર્ષિ કહેવાયા છે. માટે દરેક રીતે જોતાં યાથી તપ જ ચઢી જાય છે. આ રીતે સ્વાયંભુવ સૃષ્ટિમાં યજ્ઞપ્રવૃત્તિ થઈ ત્યારથી દરેક યુગ સાથે આ યજ્ઞ ચાલુ થયો છે. [ મન્વન્તરાનુકલ્પ-દેવર્ષિ સંવાદ નામક અધ્યાય પૃ. ૨૭૦ ] [ 3 ] આ લેખમાં ને મુદ્દો લઈ તે ઉપર ચર્ચા કરવા પહેલાં ગયા લેખમાં લીધેલ “યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ અને તેના પ્રતિપાદક વેની ઉત્પત્તિ ” એ બીજા મુદા વિષે એક પ્રાસંગિક નેધ કરવા ધારી છે. અને તે એ કે ઉકત મુદ્દા પરત્વે જૈન સાહિત્યમાંથી અપાયેલી કથાઓમાં નાર, પર્વત અને વસુ નામનાં ત્રણ પાત્રે આવે છે. એ જ નામનાં ત્રણ પાત્ર વાલ્મીકિના રામાયણમાં પણ આવે છે. આ ત્રિપુટીનું નામ સામ્ય છતાં વાલ્મીક્તિી અને જૈન કથાની વસ્તુમાં કશું સામ્ય નથી. સામ્ય હોય તે તે એટલું જ કે એ નામનાં ત્રણ પાત્રો જેમ વાલ્મીકિના રામાયણમાં આવે છે તેમ જૈન કથામાં પણ જૈન રામાયણમાં જ આવે છે. આ ઉપરથી તેમાં કોઈ કાળે નારદપર્વત જેવા નામેની ખૂબ પ્રસિદ્ધિ હવાનું ભાન થાય છે. એ વાતની પુષ્ટિ વળી બીજા એક તેથીયે જૂના અતરેય બ્રાહ્મણમાંના શુના શેપ આખ્યાનમાં આવેલા નારદ-પર્વત નામયુગલના ઉલ્લેખથી થાય છે. દશને અને તેના પ્રવર્તકોની ઉત્પત્તિ વૈદિકધર્મમાંથી જૈન, બૌદ્ધ આદિ સંપ્રદાયો કેવી રીતે નીકળ્યા એ હકીકત સૂચવતી અનેક આખ્યાયિકાઓ જુદાં જુદાં પુરાણોમાંથી લઈ આ લેખમાળાના પહેલા ભાગમાં આપવામાં આવી છે. જેને સાહિત્યમાં પણ જૈન ધર્મમાંથી જેનેતર દર્શને નીકળ્યાની તેવી જ વાતો મળે છે, તે આ લેખમાં આપવા ધારી છે. વૈદિક, પુરાણ અને જનસાહિત્યની વાતોમાં એક જાતનું સામ્ય છતાં તેમાં અખ્તર પણ મોટું છે, અને તે એ કે પુરાણની વાત દેવ અને અસરોની ઘટનાથી મિશ્રિત હોઈ માનવી બુદ્ધિને ખુલાસે ન આપે તેવી અલૌકિક છે; જ્યારે જૈન થાઓ તેવી નથી. જોકે જૈનકથાઓ સંપૂર્ણ અતિહાસિક છે એમ તો તટસ્થ બુદ્ધિ ન જ કહી શકે; છતાં તેમાંથી સાંપ્રદાયિકતાને પાસ બાદ કરતાં થોડીવણી પણ અતિહાસિક બીના તેમાં સમાયાને સંભવ લાગે Page #68 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૫૦૦ છે. તેથી સાંપ્રદાયિકતાના પુરાવાની અને ઈતિહાસન' એ બને દષ્ટિએ એ કથાઓ અગત્યની છે. એકંદર જૈન સાહિત્ય જતાં તેમાં જૈન દર્શનમાંથી ચાર જૈનેતર ને નીકળ્યાની હકીકત મળે છે. સાંખ્ય, બૌદ્ધ, આજીવક અને વૈશેષિક. એ ચારમાં સાંખ્યદર્શનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન શ્વેતામ્બર–દિગમ્બર બને સાહિત્યમાં છે. આજીવક અને વૈશેષિક દર્શનની ઉત્પત્તિનું વર્ણન દિગમ્બર સાહિત્યમાં નથી, ફક્ત શ્વેતાંબર સાહિત્યમાં છે, તે જ રીતે બીદર્શનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન તામ્બર સાહિત્યમાં નથી, ફકત દિગમ્બર સાહિત્યમાં છે. આ ચારેય દર્શનની ઉત્પતિ વિના સાહિત્યમાંના વર્ણનને અનુક્રમે સાર આપું તે પહેલાં તે દર્શનેને લગતું કેટલુંક સ્પષ્ટીકરણ કરી દેવું ગ્ય છે. ૧–સાંખટશન એ અતિ પ્રાચીન ભારતીય દશામાંનું એક છે. એના આદિ પ્રવર્તક તરીકે કપિલ ઋષિને નિર્દોષ ઘેદિક સાહિત્યમાં સર્વત્ર થયેલ છે. મહાભારતમાં કપિલને સાંખ્યદર્શનના વકતા કહ્યો છે, ભાગવતમાં ૧. અહીં જૈનદર્શનમાંથી અન્ય દર્શની ઉત્પત્તિને ઇતિહાસ વિવક્ષિત નથી પણ ઇતિહાસને લગતી બીજી અનેક બાબતમાં એ કથાઓનું કે તેના કેટલાક ભાગનું ખાસ મહત્વ છે, એ ભાવ વિવક્ષિત છે. २ " साहयस्य वक्ता कपिलः परमषिः पुरातनः । हिरण्यगर्भो योगस्य वक्ता नान्यः पुरातनः" ॥ . –મહાભારત-મોક્ષધર્મ ૩. “પ્રજાપતિને પુત્ર મનુ નામે સમ્રાટ બ્રહ્માવર્ત દેશમાં રહ્યો રહ્યો સપ્તપર્ણય પૃથિવીનું શાસન કરતે હતિ. શતરૂપા નામે તેની મહારાણી હતી, તેને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્ર અને દેવહૂતિ નામે કન્યા હતી. તે સમયે કર્દમ નામે એક ઋષિ હતું, તેને બ્રહ્માએ પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણું કરી તેથી તે ઋષિએ સરસ્વતી તીરે જઈને દસ હજાર વર્ષ પર્યત -તપ તપ્યું. તપના પ્રભાવે ઋષિને શંખચગદાધર, ગરુડવાહન એવા ભગવાન પુષ્કરાક્ષનું સાક્ષાત્ દર્શન થયું. ઋષિએ ભગવાનને વિનંતી કરી કે, હું ગૃહમેશ માટે ધેનુમાન સમાનશીલવાળી કેાઈ કન્યાનું પાણિગ્રહણ કરવાને ઇચ્છું છું. ભગવાને કહ્યું કે, હે બ્રહ્મન ! તમારે માટે મેં બ્રભાવના રાજ મનુની પુત્રી દેવદ્ધતિની બેજના કરી રાખી છે. તેઓ તમને જોવા માટે પણ આવનારાં, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૭ ] ક્રેન અને ચિંતના કેપિલનું વિષ્ણુના અવતારરૂપે વિસ્તૃત જીવન આલેખી તેમણે પેાતાની માતા છે, આમ કહીને ભગવાન અંતર્ધાન થયા. હવે કદભવિ બિંદુ સરોવરની પાસે રહીને મનુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા, એટલામાં મનુ પોતાની સ્ત્રી અને પુત્રી સાથે રથ ઉપર એસીને ત્યાં આવી પહોંચ્યા અને કમ ઋષિને પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરવા વિનંતિ કરી. ઘણી ધામધૂમ સાથે કર્દમ અને દેવતિના વિવાહ થયા. દેવહૂતિની માતા શતરૂપાએ એ દંપતીને ઘણાં કપડાં, ઘરેણાં અને ગૃહસ્થાશ્રમને યોગ્ય પુષ્કળ રાચરચીલાં દાનમાં માપ્યાં. લગ્ન થઈ ગયા પછી મનુ પોતાની પત્ની સાથે બ્રહ્માવત તરફ પધ્ધ કર્યો અને કર્દમઋષિ મનુએ વસાવેલી ખર્હિષ્મતી નામની નગરીમાં રહીને ગૃહસ્થાશ્રમ ચલાવવા લાગ્યા, કમના સંગથી દેવતિને નવ પુત્રી થઈ. હવે કમને પ્રવજ્યા લઈ ને વનમાં જવાને વિચાર થયો પણ તેની શ્રી દેવતિએ રાતે પુત્ર વિનાની હાવાથી દીનતા દર્શાવી. ત્યારે કમે કહ્યુ કે હું રાજપુત્ર ! તું ખિન્ન ન થા; તારા ગર્ભમાં તો સ્વયં ભગવાન જે અક્ષર' છે તે પોતે જ અવતરવાના છે. આ રીતે ઘણા સમય વીત્યા બાદ ભગવાન મધુસૂદને પોતે દેવકૃતિની કુક્ષિમાં અવતાર ધારણ કર્યા: तस्यां बहुतिथे काले भगवान् मधुसूदनः । 5 "" .. कार्दमं वीर्यमापन्नो जज्ञेऽग्निरिव दारुणि }} હવે સ્વયંભૂ પોતે મરીચિ વગેરે ઋષિઓની સાથે કમના આશ્રમમાં આવ્યા અને તેમણે કર્દમ ઋષિને કહ્યું કે, મુને! તમારે ત્યાં જે આ બાળકનો જન્મ થયા છે તે પોતાની માયાથી અવતરેલા આદ્ય પુરા કપિલ છે. હું દેવતિ ! તારી કુક્ષિએ અવતરેલા આ બાળક કૈટભાઈન છે. લાકમાં પિલના નામથી તેની ખ્યાતિ થશે અને સાંખ્યાચાયોને એક સસમત થશે. દૈતિની નવે ન્યાઓને માટે સ્વયંભૂએ નવ વગે નક્કી કર્યોઃ કલાને મરીચિ સાથે પરણાવી, અનસૂયાને અત્રિ સાથે; બ્રહાને ગિરસ સાથે; વિવોને પુલસ્ય સાથે; ગતિને પુલહુ સાથે; સતીને તુ સાથે; ખ્યાતિને ભૃગુ સાથે; અરુંધતીને વિસષ્ઠ સાથે અને શાંતિને અથવણ સાથે પરણાવી. કદમ ઋષિએ વનવાસ સ્વીકાર્યો તે પછી મહર્ષ કપિલે પાતાની માતાના શ્રેય માટે સાંખ્યતત્ત્વના ઉપદેશ કર્યો.’ ---શ્રીભાગવત ૨૯ ૨, અધ્યાય ૨૧-૪-૨૫-૨૬ કપિલેયોપાધ્યાન. શ્રીમવાનું વાચન <6 :5 अथ ते संप्रवक्ष्यामि साङ्ख्यं पूर्वैर्विनिश्चितम् । तद् विज्ञाय वैकल्पिकं जह्याद् भ्रमम् ne ઇત્યાદિ પ્રકારે ભાગવતના અગિયારમાં કધના ચોવીશમા અધ્યાયમાં સાગવિધિનું નિરૂપણ કરેલું છે. सद्यो पुमान् .. Page #70 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૯૨ દૈવતિને આપેલા સાંખ્યતત્ત્વજ્ઞાનને ઉપદેશ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યા છે. શ્વેતાશ્વતરોપનિષદ્'માં કપિલનું હિરણ્યગર્ભના અવતારરૂપે સૂચન છે. રામાયણપમાં વાસુદેવના અવતારરૂપે અને સગરના ૬૦૦૦૦ પુત્રાના દાહક તરીકે કપિલયોગીનું વર્ણન છે. બૌદ્ધકવિ અશ્વોય મુદ્દની જન્મભૂમિ કપિલવસ્તુને મહર્ષિ કપિલની વાસભૂમિ તરીકે ઓળખાવી તેનું મહત્ત્વ સૂચન કરવા જાણે એ જ પ્રસિદ્ધ મહર્ષિ કપિલને નિર્દેશ કરતા હોય તેમ લાગે છે. ગમે તેમ હા, પણ એટલું ખરું કે ઓછામાં ઓછું વૈદિક સાહિત્યની પર ંપરામાં તો સાંખ્યનના આદ્ય પ્રવર્ત્તક મહર્ષિ કપિલ જ ગણાય છે. અને “ વિજ્ઞાનાં વિયો મુન: ” એમ કહી ગીતા ઋષિશ્રેષ્ઠ તરીકે એ જ કપિલનું હુમાન કરે છે. કિપલની શિષ્ય-પર ંપરામાં આસુર અને પશિખ એ મુખ્ય છે. છે. પંચશિખનુ ષષ્ટિતત્રક જે સપૂણૅ સાંખ્યતત્ત્વજ્ઞાનને સમાહક ૪. શ્વેતાશ્રતાપનિષદ્ ( ૫–૨ ) – હિંદ તત્ત્વજ્ઞાનને તિહાસ, પૂર્વા, "" પૃ. ૯૦. ૫. આ સમગ્ર પૃથિવી ધીમાન વાસુદેવને વશ છે અને એ, એ માધવની મહિષી છે. એ સમગ્ર પૃથિવીને નિરંતર ધારી રાખે છે અને એના કાપાગ્નિથી સગરના પુત્રા દગ્ધ થવાના છે” -શ્લોક ૨-૭, રામાયણુ બાલકાંડ, સગ ૪૦. “ હું પુરુષવ્યાઘ્ર ! તું શોક ન કર, તારા પુત્રાને વધ લોકહિત માટે થયેલા છે. અપ્રમેય એવા કપિલે · મહાબળવાળા એ પુત્રને દુગ્ધ કરેલા છે' એમ વૈનતેય મય્યા : ’-- ૧૭-૧૮ રામાયણ, ખાલકાંડ; સૈગ ૪૬. १ " आसीद् विशालोत्तमसानुलक्ष्म्या पयोदपककृत्येव परीतपार्श्वम् । उदधिष्ण्यं गगनेऽवगाढं पुरं महर्षेः कपिलस्य वस्तु || ૢ || અધોષનું ખુદ્રિત સગ~~~૧ . r C अश्वरथः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनि : - * ૮ ' >" एतत् पवित्र्यमग्र्यं मुनिरासुरयेऽनुकम्पया प्रददौ । आसुरिरपि पञ्चशिखाय तेन च बहुलीकृतं तन्त्रम् ય सप्तत्यां किल येऽर्थास्तेऽर्थाः कृत्स्नस्य षष्टितन्त्रस्य । આાનિાવિત્તિાઃ પથાવિલસિતતિ” કર . ગીતા ૬. ૦, જૉરદ્દ. સાંકારિકા ચાઈનીઝ બૌદ્ધસંપ્રદાય પ્રમાણે ૬૦૦૦૦ શ્લોક પ્રમાણ ષષ્ટિતંત્ર’ Aso!! · Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૬ ] દર્શન અને ચિંતન એક મહાન ગ્રંથ હતો કે તે ક્યારનોયે નામશેષ થઈ ગયો છે. નામક એક મેટ સાંખ્યગ્રંથ હતે. એના પ્રણેતા આચાર્ય પંચશિખ હતા. વાચરપતિ પ્રભૂતિ વિચારકના અભિપ્રાય પ્રમાણે એ પષ્ઠિતંત્રશાસ્ત્ર વાર્ષગણ્યનું હતું. ષષ્ઠિતંત્રમાં આવેલા વિષયે સંબધી માહિતી “અહિબ્નસંહિતા'ના બારમા અધ્યાયમાંથી મળી આવે છે. એ સંહિતામાં વૃષ્ટિતંત્રના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ તે “પ્રકૃતિમંડળ' અને દિતીય વિભાગ તે “વિકૃતિમંડળ.” એ બને વિભાગમાં નીચે જણાવેલા કુલ સાઠ વિષયેનું પ્રતિપાદન થયેલું હતું અને તેથી જ એ ગ્રંથને “ષ્ટિતંત્ર' નામ આપવામાં આવ્યું જણાય છે. પ્રકૃતિમંડળમાં ૩ર વિશે છે. વિકૃતમંડળમાં ૨૮ વિષય છે. ૧ બ્રહ્મતંત્ર ૧–૫ કર્મકાંડ ૨ પુરુષતંત્ર ૬ ભોગકાંડ ૩ શાક્તતંત્ર છ વૃાકાંડ ૪ નિયતિતંત્ર ૮-૧૨ પચલેશ કાંડ ૫ કાલતંત્ર ૧૩--1પ ત્રણ પ્રમાણમાં ૬-૭-૮ ત્રિગુણતંત્ર ૧૬ ખ્યાતિકાંડ ૯ અક્ષરતંત્ર ૧૭ ધર્મકાંડ ૧૦ પ્રાણતંત્ર ૧૮ વૈરાગ્યકાંડ ૧૧ કÚતંત્ર ૧૯ એશ્વર્યાકાંડ ૧૨ સામ્યતંત્ર ૨૦ ગુણકાંડ ૧૩–૧૭ પાંચ જ્ઞાનતંત્રો ૨૧ " લિંગકાંડ ૧૮-૨૨ પાંચ ક્વિાતંત્ર ૨૨ દૃષ્ટિકાંડ (કજિયેને લગતાં) ૨૩ આનુત્રવિકકાંડ ૨૩-૨૭ પાંચ તભાત્રા ૨૪ દુઃખકાંડ ૨૮-૩૨ પાંચ મહાભૂતતંત્રે ૨૫ સિદ્ધિકાંડ ૨૬ કાલાકાંડ રાક સમયકાંડ ૨૮ મેક્ષકાંડ –હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ, પૂર્વાર્ધ, પૃ. ૯૫-૯૬.. Page #72 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૭૭ જોકે આજે સાંખ્યદર્શન, એ વૈદિક દર્શને માંનું એક દર્શન ગણાય છે; પણ કોઈ કાળે સાંખ્યદર્શનના આચાર્યો અનેક બાબતમાં ચાલુ વૈદિક પરમ્પરા કરતાં સ્વતન્ન મત ધરાવતા હોવાથી વૈદિક વિદ્વાનો દ્વારા નાસ્તિક - “ષષ્ટિતંત્ર ને ઉલ્લેખ જૈન આગમાં અનેક સ્થળે કરવામાં આવેલ છે. જે સ્થળે કઈ બ્રાહ્મણ કે પરિવ્રાજકની વિદ્વત્તાનું વર્ણન કરવામાં આવેલું છે તે સ્થળે આ “ષ્ઠિતંત્ર' અને બીજા પણ બ્રાહ્મણ ગ્રંથનાં નામે ઉલ્લેખવામાં આવ્યાં છે. જેમ કે, સ્કદપરિવ્રાજકના વર્ણનના પ્રસંગમાં જણાવેલું છે કે, " तत्य गं सावत्थीए नयरीए गद्दभालिस्स अंतेवासी खदए नाम कच्चायमस्सगोते परिव्वायगे परिवसह रिउव्वेद-जजुब्वेद-स मवेद-अहन्वणवेद--इतिहासपंचमाणं निघंटुटाणं चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं सारए वारए धारए पारए सडंगी सततविसारए संखाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोतिसामयणे भन्नेसु य बहुमु बंभष्णएसु परिवायएसु य नयेसु सुपरिनिटिए यादि होत्था-" –ભગવતીસૂત્ર, શતક ૨, ઉદેશ ૧, પૃ. ૧૧૨, સમિતિ. ત્યાં શ્રાવસ્તી નગરીમાં સ્કંદ નામે એક પરિત્રાજક રહે છે જે મદ્રભાલિને અંતેવાસી છે અને ઇતિહાસ તથા નિઘંટુ સહિત અદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદને સાંગોપાંગ જ્ઞાતા, છ અંગને જાણનારે, વષ્ટિતંત્રમાં વિશારદ, ગણિત, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુત જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રોને વેતા અને બીજા પણ બ્રાહ્મણનમાં અને પરિવ્રાજક નમાં સુપરિનિષ્ઠિત છે.” ષતિં” ને અર્થ કરતાં ભગવતીના ટીકાકાર જણાવે છે કે “તિવિલા” રિપિટીયા જિ.” મe. “પિત થfસ્ત્રીય સામ્” Rs. કલ્પસૂત્રમાં (દેવાનંદીના સ્વનિફળનો અધિકાર, કલ્પસૂત્ર વ્યાખ્યાન -પૃ. (૧૫) ઋષભદત્ત બ્રાહ્મણ પિતાની સ્ત્રી દેવાનંદાને સારાં સ્વપ્ન આવ્યાથી એમ જણાવે છે કે, હે દેવિ ! તમને એક સુંદર પુત્ર થશે અને તે ચાર વેદ અને વષ્ટિતંત્ર વગેરે ગ્રંથમાં નિપુણ થશે. એ જગ્યાએ મૂળ પાઠ ભગવતી સૂત્રના ઉપયુક્ત મૂળ પાઠને અક્ષરશઃ મળતા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૮] દર્શન અને ચિંતન ગણાતા ૧ અને સાંખ્ય આચાર્યો પણ કપિલના તત્ત્વજ્ઞાનને વેદ, મહાભારત, પુરાણ અને મનુસ્મૃતિ આદિના જ્ઞાન કરતાં શ્રેષ્ડ૧૧ સમજતા. પરન્તુ એક બાજુ સ્વતન્ત્ર સાંખ્ય આચાૌની પરમ્પરા લુપ્ત૧૨ થઈ અને બીજી બાજુ વાચસ્પતિ ૧૦. સુરિ નિરીધર સાંખ્યમતના ઉપદેશક હોવાથી શ્રૌત વિચારપરપરાના વિધી મનાયા છે તેને પરિણામે રાતપથના વશ બ્રાહ્મણમાંથી ઋષિ તરીકેની તેમની વંશપરપરા બંધ પડવાનું અનુમાન શ્રીયુત ન દાશકર મહેતા ખી. એ. કરે છે તે અવશ્ય વિચારણીય છે. જુઓ, હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ ભાગ ૧ લે, પૃ. ૯૪. આદ્ય શંકરાચાય પોતે જ કપિલને શ્રુતિવિરુદ્ધ તેમ જ અનુવચન વિરુ હતંત્રના પ્રવ્રુત્ત ક કહે છે. જુએ બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ર––૧–૬. ૧૧. મઠરવૃત્તિકાર મૂલકારિકાની વ્યાખ્યા કરતાં કહે છે કે “ આ કપિલ ઋષિએ ઉપદેશેલું તત્ત્વજ્ઞાન વેદ, પુરાણ, મહાભારત અને મનુઆદિ ધ શાઓ કરતાં પણ ચઢિયાતું છે. —–જુએ સાંખ્યકારિકા, છછ ની ભાદરવ્રુત્તિ. r . ૧૨. સાંધ્યદર્શનને અનુસરનારા સન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે. તે ત્રિદી કે એકદડી હોય છે, અધોવસ્ત્રમાં માત્ર કૌપીનને પહેરે છે. પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે. કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હાય છે અને કેટલાક ફ્લુરમુંડ હોય છે. આસનમાં મૃગચમ રાખે છે, બ્રાહ્મણને ઘેર ભાજન લે છે. કેટલાક માત્ર પાંચ કાળીયા ઉપર રહે છે. એ પરિત્રાજક આર અક્ષરનો જાપ કરે છે. તેને નમરકાર કરનારા ભક્તો ૐ નમો નારાયળાય '. એમ બેલે છે અને તે સામું કુત ‘ મારયળ નમ: ' કહે છે. જૈન સાધુઓની પેઠે તે પણ ખેલતી વખતે મુખવસ્તિક રાખે છે. એએની એ મુખત્રિકા કપડાની નથી હતી પણ લાકડાની હાય છે. મહાભારતમાં એ મુખવસ્તિકાને ખીટા’ કહેવામાં આવી છે. એએ પેાતે જીવદ્યા નિમિત્તે પાણી ગળવાનું ગળણુ રાખે છે અને તેમ કરવા પોતાના અનુયાયીઓને પણ સમજાવે છે. મીઠા પાણીની સાથે ખારું પાણી ભેળવવાથી હિંસા થયાનું માને છે અને પાણીના એક બિંદુમાં અનંત જીવાની હયાતિ સ્વીકારે છે. એમના આચાર્યોના નામ સાથે ચૈતન્ય ’ શબ્દ જોડાયેલા હાય છે. એની વધારે વસ્તી બનારસમાં છે. ધર્મને નામે એ કોઈ પ્રકારની હિંસા કરવાનું માનતા નથી.” * જૈનદર્શન---ગૂજરાતી અનુવાદ—(૫. એચરદાસના) પ્રસ્તાવના રૃ. ૭૩. Page #74 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧ મિશ્ર જેવા પ્રસિદ્ધ વૈદિક વિદ્વાને સાંખ્યકારિકા ઉપર શ્રુતિને બાધ ન પહોંચે એવી વેદસમન્વયી સૌમ્ય ટીકા લખી એ કારણથી વૈદિક વિદ્વાનને સાંખ્યદર્શન ઉપર નાસ્તિકતાને કટાક્ષ નામશેષ થઈ ગયું છે. જૈન ગ્રન્થમાં સાંખ્યદર્શનને લગતી ધાયેલી હકીકત વૈદિક ગ્રંથમાંની. હકીકત સાથે કેટલીક બાબતમાં મળે છે, તો કેટલીક બાબતમાં જુદી પડે છે. મળતી આવતી બાબત ત્રણ છેઃ (૧) સાંખ્યદર્શનનું પ્રાચીનત્વ તેમ જ કપિલનું ક્ષત્રિયત્વ, (૨) કપિલના શિષ્ય તરીકે આસુરિનું દેવું અને (૩) વષ્ટિતત્ર નામક સાંખ્યગ્રંથની રચના. જુદી પડતી બાબતમાં મુખ્ય બાબત. સાંખ્યદર્શનના આદિ પ્રણેતાની છે. વેદિક ગ્રન્થ મતભેદ વિના જ કપિલને સાંખ્યદર્શનના આદિ પ્રણેતા વર્ણવે છે, ત્યારે જૈન કથા કપિલને આદિ પ્રણેતા. ન કહેતાં મરીચિને સાંખ્યદર્શનના મુખ્ય પ્રવર્તક તરીકે વર્ણવે છે. જૈન કથા પ્રમાણે એ મરીચિ, જેના પરમ માન્ય અને અતિપ્રાચીન પ્રથમ તીર્થકર. શ્રી ઋષભદેવના પૌત્ર અને ભરત ચક્રવર્તિના પુત્ર થાય. એમણે પ્રથમ પિતાના પિતામહ પાસે જૈન દીક્ષા સ્વીકારેલી, પણ પાછળથી શિથિલાચાર થઈ એક ન જ વેષ કલ્પી સાંખ્યદર્શનના પ્રસ્થાનને પાયે નાખે. જૈન કથા સાંખ્ય આચાર્યોના અગ્રણું તરીકે કપિલનું અસ્તિત્વ સ્વીકારે છે, પણ તે મરીચિ બાદ મરીચિના શિષ્ય તરીકેનું. કપિલે મરીચિના શિષ્ય થઈ પિતાના મતને. વિસ્તાર કર્યો અને આસુરિ નામના શિષ્યને સાંખ્યતત્ત્વજ્ઞાનને ઉપદેશ આપે. બીજી જુદી પડતી બાબત એ છે કે પછિત—ગ્રન્થ જૈન કથા પ્રમાણે આસુરિન, રચેલે છે; જ્યારે વૈદિક પરમ્પરા અને ખાસ કરી સાંખ્યદર્શનની પરમ્પરા. પ્રમાણે એ પ્રપંચશિખને છે. જૈન અને વૈદિક સાહિત્યમાંની કેટલીક હકીકતમાં, ભાવનાઓમાં અને વર્ણનશૈલીમાં ખાસ ભેદ હેવા છતાં એક વાન સુનિશ્ચિત છે કે સાંખ્યદર્શનનો પ્રાચીનતા બનેના સાહિત્યથી પુરવાર થાય છે. સાંખ્યદર્શનને ઇતર દર્શને ઉપર જુદી જુદી બાબતમાં ઓછેવત્તે જે ગંભીર પ્રભાવ પડેલે દેખાય છે તે વળી તેની પ્રાચીનતાનું આન્તરિક પ્રમાણ છે. ૧૩. ઉદાહરણ તરીકે, સરખા બીજી સાંખ્યકારિક ઉપરની કર્મકાંડપ્રધાન વદિક કૃતિઓને સકટાક્ષ પરિહાસ અને ઉગ્ર વિરોધ કરતી મારા વૃત્તિ સાથે એ જ કારિકાની સાંખ્યતત્ત્વકૌમુદી તથા ઉ૦મી ફારિકાની મારરત્તિ-- સાથે એ જ કારિકાની સાંખ્યતકૌમુદી. ૧૪. જુઓ, પરિશિષ્ટ નંબર ૧. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ ] દર્શન અને ચિંતન ૨–બૌદ્ધદર્શન, એ સાંખ્યદર્શનની પિઠે માત્ર સ્વ૫સાહિત્યમાં જ જીવિત નથી પણ એના સાહિત્યની અને અનુયાયીઓની પરમ્પરા જેમ અખંડ છે તેમ વિશાળ પણ છે. એ દર્શનના પ્રસ્થાપક ગૌતમબુદ્ધ કપિલવસ્તુના વાસ્તવ્ય શુદ્ધોદનના પુત્રરૂપે ઈસપહેલાં છઠ્ઠા સૈકામાં થયેલા. તેમણે ઘર છોડી ત્યાગ સ્વીકાર્યો અને જુદા જુદા ગુરુઓની ઉપાસના કરી. અને છેવટે તે ગુરુએને છોડી સ્વતંત્રપણે જ વિચાર કરતાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કરેલી તપસ્યા અને ગુરુ ઉપાસનાનું વર્ણન મળે છે. તેઓ આળારકલામ અને ઉદકરામપુર એ બેની પાસે જઈ એગમાર્ગ શીખ્યા એવું વર્ણન છે. અને તે વખતે પ્રચલિત અનેકવિધ તપસ્યાઓ કર્યાનું વર્ણન તે તેઓએ પિતે જ આપ્યું છે. એમાં તેઓએ પોતે જૈન પરમ્પરામાં દીક્ષા લેવાનું કોઈ પણ સ્થળે સ્પષ્ટ કર્યું નથી. અલબત્ત, તેમણે વર્ણવેલ પિતાના તપસ્યા અને આચારના અનુભવમાં કેટલીક તપસ્યા અને કેટલેક આચાર જૈન હોય એમ લાગે છે. બુદ્ધ ભગવાને પોતે તે જેન પરમ્પરામાં દીક્ષિત થયાનું નથી કહેતા પણ તેમના પછી લગભંગ પંદર વર્ષ બાદ લખાયેલ એક જૈન સામ્પ્રદાયિક ગ્રન્થમાં ગૌતમબુદ્ધતું જેના વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પરમ્પરામાં દીક્ષિત થયાનું અલ્પ માત્ર વર્ણન છે. એ વર્ણનમાં પ્રત્યકાર ગૌતમ બુદ્ધને જૈન દીક્ષા છોડી નવીન મતના પ્રવર્તાવનાર તરીકે સામ્પ્રદાયિક કટાક્ષની ભાવનાથી ઓળખાવે છે. જેન આચાર્યોની પેઠે વૈદિક વિદ્વાનોએ પણ તથાગત ગૌતમબુદ્ધને તેમના વૈદિક પરમ્પરા સામેના ક્રાન્તિકારી વિચારને લીધે નાસ્તિક તરીકે વર્ણવ્યા છે. ૧૮ તેમ છતાં જેમ જૈન આચાર્યોએ પિતાના સર્વસંગ્રાહક નયવાદમાં ગૌતમબુદ્ધના ક્ષણિક વાદને એક યરૂપે સમાવેશ કરી તે દર્શનને સમન્વય કર્યો છે, . ૧૫. આ માટે જુઓ, પુરાતત્વ, પુસ્તક બીજું, પુ. ૨૪–૨૫૭. બુદ્ધચરિત્ર લેખમાળા. ૧૬. આ માટે સરખાવો મઝિમનિકાયના મહસિંહનાદસૂત્રના પેરેગ્રાફ ૨૧ સાથે દશવૈકાલિકનું ત્રીજું તથા પાંચમું અધ્યયન. ૧૭. જુઓ, પરિશિષ્ટ, નં. ૨. ૧૮. જુઓ, આ લેખમાળાને પહેલે લેખ. પુરાતત્વ પુસ્તક છું, રશિષ્ટ ૧ તથા ૩. ૧૯ “ક રહ્યું હતું જે દિવસ સત્ત સુજોગવતપર ૩ વુિ પકવવા” કટા –સંમતિક મૂળ, તૃતીયાકાંડ Page #76 -------------------------------------------------------------------------- ________________ સાંપદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૮૧. તેમ એક વાર બુદ્ધ ભગવાનને ધમીતિક્રમી અને પ્રજદેવી તરીકે ઓળખાવનાર સમર્થ વૈદિક વિદ્વાનના વંશજોએ બુદ્ધના આચાર અને વિચારની લોકપ્રિયતા વધતાં જ પિતાના સર્વગ્રાહક અવતારવાદમાં તેમનું સ્થાન ગોઠવ્યું છે, અને વિષ્ણુના અવતારરૂપે તેઓની નિન્દા-સ્તુતિ પણ કરી છે. ૨૦ ૩ –સાધારણ જનતાની વાત તો એક બાજુએ રહી પણ વિશિષ્ટ વિદ્વાને સુદ્ધાં ભારતીય દર્શને ઈતિહાસ લખતી વખતે જે દર્શનનું આજે મરણ પણ કરતા નથી તે આજીવ દર્શન એક વખત હિન્દુસ્તાનમાં બહુ જાણતું અને બહુ ફેલાયેલું હતું. જોકે અત્યારે તે એ આછવક દર્શન પિતામાંથી ઉદ્દભવ પામેલા અનેક નાના સમ્પ્રદાયના નામમાં અને દેશ-કાળ, પ્રમાણે બદલાયેલ આચાર-વિચારમાં નામથી અને સ્વરૂપથી તદ્દન ભૂંસાઈ ગયું છે, છતાં ઈ. સ. ના છઠ્ઠા સૈકા સુધી તે દર્શનના સ્વતંત્ર આચાર્યો હેવાનું અનુમાન પ્રોફેસર હેલ વરાહમિહિરના હજજાતક ઉપરથી કરે, છે.૨૧ સાહિત્યના પ્રદેશમાં તે એનું પોતાનું કાંઈ પણ સાહિત્ય આજે, શેષ નથી. છતાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં આવક મત, તેનાં મન્તવ્ય અને તેના પ્રવર્તકોના મહત્તવપૂર્ણ ઉલ્લેખ મળે છે. વૈદિક ગ્રન્થ કરતાં જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં એ ઉલેખો ઘણા પ્રમાણમાં છે. માત્ર પાછળના ટીકાગ્રન્થમાં જ નહિ પણ જેના મૂળ આગમ અને બૌદ્ધોના પિટકથામાં સુદ્ધાં આજીવક મત વિષે વર્ણન છે. આજીવક પંથના નંદવચ્છ, કિસસંકિચ્ચ અને મમ્મલિ એ ત્રણ નાયકને નિર્દેશ બૌદ્ધ વાલ્મમાં છે. તેમાં એ, મખલિનું નામ બુદ્ધ ભગવાનના સમકાલીન છ મહાન પ્રતિસ્પધીઓમાં. એક પ્રતિસ્પધી તરીકે બૌદ્ધપિટકર૩ માં છે. २० “ निन्दसि यज्ञविधेरहह अतिनातं सदयहृदयदर्शितपशुधातम। . केशव ! धृतबुद्धशरीर ! जय जगदीश! हरे ! ॥९॥ ૨૧ જુએ, તેમને “આજીવિક” ઉપર નિબંધ. ૨૨ એ બધા ગ્રંથની સવિસ્તર સૂચી છે. હેર્નલના (આજીવિક) નામના નિબંધમાં છે—જુઓ,એન્સાઈકપીડિયા ઓફ રીલીજીયન એન્ડ ઈથિકસ વેલ્યુમ ૧ પૃ. ૨૫૦ ૨૩. જુઓ, રીનિઝાચ વાગ્યસુત્ત તથા તેને મરાઠી અનુવાદ (૦. રાજવાડે તો પરિશિષ્ટ પૃ. ૯૦. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૨ ૩ દન અને ચિંતન એ જ મખ્ખલિ તે જૈન ગ્રંથામાં વર્ણવાયેલ મંલિગોશાલ; આ ગોશાલક દીધું તપસ્વી ભગવાન મહાવીરની તપસ્યા વખતે તેમને છ વ સુધીના સહચારી. એ ગોશાલકનું પ્રથમ ભગવાન મહાવીરના શિષ્યરૂપે, પછી જીવક પંચના નેતા તરીકે અને ભગવાન મહાવીરના કટ્ટર પ્રતિસ્પર્ધી રૂપે પ્રસિદ્ધ જૈન આગમ ભગવતીમાં વર્ણન છે. ગોશાલકના અનુયાયી વ અને ભગવાન મહાવીરના અનુયાયી વ વચ્ચે થતી અથડામણાનુ મતપરિવતનનું અને એ એ મૂળ પ્રવતા વચ્ચે થયેલી ચર્ચાનું વર્ણન જૈન આગમા૪ પૂરું પાડે છે. આવક પંથનું સાહિત્ય અને તેની સ્વતંત્ર શિષ્યપરમ્પરા સંપૂર્ણ નાશ પામ્યા છતાં તે પથ અને તેના પ્રવક આચાર્ય વિષે થોડી ઘણી છતાં વિશ્વસનીય માહિતી જૈન-બૌદ્ધ બન્ને ગ્રંથે!માંથી મળી આવે છે. એ પથના પ્રસિદ્ધ પ્રવર્તક મુર્ખાલ ગોશાલના જીવન વિષેની વિસ્તૃત માહિતી તા ફક્ત જૈન ગ્રંથમાં છે. એમાં ઐતિહાસિક તથ્યના સંભવ ઘણો હોવા છતાં પાછળના જૈન ગ્રંથમાંના તે વનમાં સામ્પ્રદાયિકતાની ઊંડી અને વિસ્તૃત અસર પણ જણાય છે. ૪——વૈશેષિદ્ધશન, એ વૈશ્વિક છ દામાનું એક છે.૨૫ આજે તેની પર'પરા માત્ર વિચાર અને સાહિત્યમાં છે અને તે જેવી તેવી નથી, છતાં તેના સ્વતંત્ર આચાર્યોની પર પરાતા કસારનીચે બીજા નવા ઉદ્ભવ પામેલા સંપ્રદાયોના રૂપમાં સમાઈ ગઈ છે અને નામશેષ થઈ ગઈ છે. પણ એક કાળે ૨૬ એ દર્શનના પ્રચારક આચાર્યો જેમ વિચારમાં તેમ આચારમાં ૨૪. જુએ સૂત્રકૃતાંગ, બીજો શ્રુત સ્કંધ, આકીય અધ્યયન. ઉષાસકદશાંગ સદ્દાલ પુત્રાધિકારી. ભગવતી શતક ૧૫. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ ૨૫. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વૈદિક છ દર્શનો છે. ૨૬. આ દર્શનનું બીજું નામ 'પાશુપત' કે ‘કણાદ' દર્શન પણ છે. આ દનને અનુસરનારા સાધુઓને દ્વેષ અને આચાર તૈયાયિકમતી સાધુઓની સમાન છે. k નૈયાયિક મહીસાધુઓના વેષ અને આચાર આ પ્રમાણે છે એ સાધુ ક્રૂડ રાખે છે, માટી લગેટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચોળે છે, જનાઈ પહેરે છે, જલપાત્ર-કમલ-રાખે છે, રસકસ વિનાનું ભોજન લે છે, ઘણુ' કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડુ Page #78 -------------------------------------------------------------------------- ________________ માંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દગ્દર્શન [ ૧૧૮૩ પણ સ્વતંત્ર સ્થાન ભોગવતા. વૈશેષિક દાનનું ખીજું નામ પાશુપત કે રાવદૃનક પણ છે. એક્શનના મૂળ ગ્રન્થ કણાદસૂત્ર નામે આજે ઉપલબ્ધ છે, તેને દશાધ્યાયી પણ કહે છે. એના ઉપર અનેક ભાષ્ય, ટીકા, વિવરણ આદિ ગ્રન્થા લખાયા છે; અને તેમાંથી ખીજા બધાં ભારતીય દર્શનો ઉપર ઓછે વત્તો પ્રકાશ પાડતું વિપુલ સાહિત્ય જન્મ્યું છે અને જિવત પણ છે. એ મહત્ત્વપૂણૅ વૈશેષિક સૂત્રના રચયિતા કાશ્યપ ગાત્રીય કણાદ. એ જ વર્તમાન વૈશેષિક દર્શનના આદ્ય પ્રવક છે. ઋષિ કણાનું બીજું નામ ઔલૂક્યું હોવાથી એક્શનને ઔલુકયદર્શન પણ કહે છે. એ નની ઉત્પત્તિ વિષે બૌદ્ધ ગ્રંથામાંથી તે! કાંઇ વાંચવામાં આવ્યું નથી, પણ એ કણાદ ઋષિ વિષે વૈદિક પુરાણામાં થોડી માહિતી છે. વાયુપુરાણ- આદિ પુરાણા કણાદને ઉલૂક ના પુત્રરૂપે વર્ણવે છે અને રાજશેખર૨૯ તે કહે છે કે મહેશ્વરે ઉલૂક (ધૂડ)નું રૂપ લઈ એ તપસ્વી કણાને છ પદાર્થના ઉપદેશ આપ્યું, જે ઉપરથી એ ઋષિએ વૈશેષિક દર્શન રહ્યું અને ઔલકષર્શન તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. કણાદના એ દશાધ્યાર્થી પ્રમાણૢ સૂત્રગ્રન્થ ઈ. સ. ના પ્રારંભ પહેલાંના લાગે છે. રાખે છે. કંદમૂળ અને મૂળ ઉપર રહે છે અને પરાણાગત કરવામાં ઉજમાળ રહે છે. તેઓ એ જાતનાં હાય છે : એક સ્ત્રીવિનાના અને બીજા સ્ત્રીવાળા. શ્રીવિનાનાને ઉત્તમ માનવામાં આવે છે. જેએ બ્રહ્મચારી છે તે પંચાગ્નિ તપ તપે છે અને જ્યારે સયમની પરાકાષ્ટાએ પહેચે છે ત્યારે તે નમ્ર જ રહે છે. તેમને નમસ્કાર કરનારા હ નમઃ શિવાય' લે છે અને તે સાધુએ તે નમસ્કાર કરનારા પ્રતિ નમઃ શિવાય' કહે છે.” ત્યાદિ. જી- જૈન દČન-ગુજરાતી અનુવાદ( ૫૦ બેચરદાસનું) પ્રસ્તાવના પૃ. ૬૬ ટિપ્પણૢ પ. ૨૭. આ માટે જુઓ, ગુણરત્નની ટીકા રૃ. ૧૦૭ તથા માધવાચાય ને સદનસ ́ગ્રહ પૃ. ૨૧૦, ૨૮. વાયુપુરાણુ, પૂખડ, અ૦ ૨૩, બ્રહ્મમહેશ્વરસંવાદ. ૨૯. ૫૦ વિધ્યેશ્વરીપ્રસાદસ પાદિત પ્રશસ્તપાદભાષ્યનું વિજ્ઞાપન પૃ• ૧૧-૫૭. ૩૦. જુએ, હિંદ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ, ભાગ પહેલે પૃ. ૨૨૨. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૪] દર્શન અને ચિંતન સાહિત્યની તત્કાલીન સમગ્ર શાખાઓમાં પ્રામાણૂિંક પ્રકાંડ જૈનાચાર્ય હેમચંદ્ર પિતાના અભિધાનચિન્તામણિ કેષમાં વૈશેષિક અને ઔલૂક એ બે નામને સમાનાર્થરૂપે મૂકી તેની પાટીકામાં ઔલૂક્ય નામો ખુલાસે કરતાં વૈદિક પુરાણમાંની આખ્યાયિકાને જ કાંઈક અનુસરી કહે છે કે ઉલૂકવધારી મહેશ્વરે જે દર્શન રચ્યું તે ઔય અથવા વૈશેષિક. ૩ પરન્તુ જન ગ્રન્થમાં એ ઐક્ય દર્શન જૈનદર્શનમાંથી નીકળ્યાનું વર્ણન છે. જૈન ગ્રન્થમાં જે સાત નિહ ૨ (પ્રથમ જૈન છતાં પાછળથી જૈનમત ત્યજી તેને અપલાપ કરી જુદું મન્તવ્ય સ્થાપનારાઓ) નું વર્ણન છે, તેમાં ક્કા નિવ તરીકે થયેલ વ્યક્તિથી ઔલુક્યદર્શન નીકળ્યાની મને-- રંજક વાત નોંધાયેલી છે. એ છઠ્ઠી નિદ્ભવ થયા અને તેનાથી લૂક્યદર્શન ચાલ્યાને કાળ જેની નોંધ પ્રમાણે વિક્રમની પહેલી સદી આવે છે. આ સાંખ્યદર્શનની ઉત્પત્તિ વિશે જેન માં સૌથી પ્રાચીન વર્ણન આવશ્યકનિયંતિમાં છે એને જ સાર આ સ્થળે પરિશિષ્ટ નં. ૧ માં આપવામાં આવે છે. નિર્યુક્તિની એ જ હકીકતને આલંકારિક રૂપ આપી આચાર્ય હેમચંદ્ર પિતાના “ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' નામના પ્રસિદ્ધ ગ્રંથમાં સવિસ્તર વર્ણવી છે. દિંગબર ગ્રંથમાં એ જ વર્ણન જૂનામાં જૂનું આદિપુરાણમાં જોવામાં આવ્યું છે. તેમાં તાંબર ગ્રંથે કરતાં થોડે ફેર છે અને તે એ કે તા. બર ગ્રંથમાં મરીચિના શિષ્ય તરીકે કપિલનો અને તેનાથી સાંખ્ય મત ફેલાયાને ઉલ્લેખ છે; જ્યારે આદિપુરાણમાં મરીચિથી જ ત્રિદંડી માર્ગ નીકળ્યાની વાત છે. તેના શિષ્ય તરીકે કપિલને નિર્દેશ જ નથી. ( હિંદી અનુવાદ પૂ૦ ૬૩) વિક્રમના દશમા સૈકામાં થયેલા દિગંબરાચાર્ય દેવસેને પિતાના દર્શનસારમાં બૌદ્ધમતની ઉત્પત્તિનું જે વર્ણન આપ્યું છે તે અથવા તેને મળતું વર્ણન બીજા કેઈ ગ્રંથમાં અદ્યાવિ જોવામાં આવ્યું નથી તેથી એ ગ્રંથમાંના ટૂંક વર્ણનને સાર પરિશિષ્ટ મંડર માં આપવામાં આવે છે. - ૩૧ જુઓ અભિધાનચિંતામણિ કાંડ ૩, . પર૬ ની પત્ત ટીકા.. ३२ “बहुरय पएस अन्वत्त समुच्छेद दुग तिग भवद्धिया चेव । सत्तेए णिण्हगा खलु तिथम्मि उ वद्धमाणस्स" ॥८॥ –આવશ્યકતિ પૃ. ૩૧૨–૩૧૮.. ૩૩-આવશ્યકગાથા ૭૮૨, પૃ. ૩૧૨. Page #80 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૮ આજીવકમત અને તેના નાયક, ગોપાલક વિશે ભગવતી, ઉપાસકદશા, આવશ્યકતિ આદિ ગ્રંથમાં વર્ણન છે તે બધાને સંગ્રહ આચાર્ય હેમચંદ્ર * ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર 'ના દશમ પર્વમાં કર્યો છે. જો કે એ સંગ્રહ બહુ વિસ્તૃત છે અને તેમાં અનેક સ્થળે અશ્લીલ જેવું વર્ણન પણ આવે છે. પરંતુ આ સ્થળે તેમાંથી જરૂર પૂરતે ટૂંક સાર તારવી તેમાંથી અશ્લીલતા ઓછી કરી પરિશિષ્ટ નં. ૩ માં આપવામાં આવે છે. વૈશેષિક દર્શનની ઉત્પત્તિની કથા સૌથી પહેલાં આવશ્યક નિર્યુક્તિ (ગા. ૭૮૦) માં નોંધાયેલી છે. તેને વિસ્તાર તેની વૃત્તિમાં અને વિશેષા. વસ્યક ભાષ્યમાં સેંધાયેલ છે. આ સ્થળે વિશેષાવશ્યક ભાષ્યના એ ભાગને સાર પરિશિષ્ટ નંબર ૪ માં આપવામાં આવે છે. શ્રેરાશિક સ્થાપનામચી વૈશેષિક મત પ્રવર્તાવનાર સેહગુપ્તના સંબંધ વિશે બે પરંપરાઓ મળે છે. એક પરંપરા પ્રમાણે એ આર્યસ્થૂલિભદના શિષ્ય આર્યમહાગિરિને શિષ્ય થાય, અને બીજી પરંપરા પ્રમાણે તે શ્રીગુપ્તનામના આચાર્યને શિષ્ય થાય. આ બને પરંપરાઓ ઉપાધ્યાય વિનયવિજ્યજીએ પિતાની સુબોધિકા નામક કલ્પ. સત્રની ટીકામાં નોંધી છે. --અષ્ટમ વ્યાખ્યાન પૃ૦ ૧૬૫. પરિશિષ્ટ નં. ૧ ભરત ચક્રવર્તીને મરીચિ નામે પુત્ર પોતાના પિતામહ રૂષભદેવ ભગવાન પાસે દીક્ષા લઈ તેમની સાથે વિચારવા લાગ્યું. તે શ્રતધર હતે. એક વાર ઉનાનાની સખત ગરમીમાં તે બહુ ગભરાયો. તેને એક બાજુ સાધુનો કઠિન માર્ગ છોડી ઘરે પાછા જવાનો વિચાર થયે ને બીજી બાજુ પિતાના કુલિનપણાના ખ્યાલથી તેને દીક્ષાનો ત્યાગ કરવામાં બહુ જ શરમ આવવા લાગી. છેવટે તેણે એ મૂંઝવણમાંથી વચલે માર્ગ કાઢ્યો. તેણે પિતાની બુદ્ધિથી એક એ ન વેષ કળે અને ન આચાર ઘડ્યો કે જેથી ત્યાગમાર્ગ સચવાઈ રહે અને જૈન આચારની કઠિનતા પણ ઓછી થાય. વેષ અને આચાર બદલતી વખતે તેણે જે વિચાર કર્યો તે આ પ્રમાણે ભગવાનના આ સાધુઓ મનદડ, વચનદંડ અને કાયદંડને જીતનારા છે અને હું તે તેઓથી જિતાયેલે છું માટે હું ત્રિદંડી થઈશ. એ શ્રમણે કેશ લેસ અને ઇન્દ્રિયને જ કરી મુંડ થઈને રહે છે અને હું સુરથી મુંડન કરાવી શિખાધારી થઈશ. એઓ સ્થૂળ અને સૂક્ષ્મ પ્રાણુઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થળ પ્રાણ ઓને વધ કરવાથી વિરત થઈશ. એ મુનિઓ અકિંચન થઈને રહે છે અને હું સુવર્ણમુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ જોડાનો ત્યાગ કરે છે અને હું છપ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૧]. દર્શન અને યિતન ડાને ધારણ કરીશ. એ અઢાર હજાર શીળના અંગે યુક્ત એવા શિયળબ્રહ્મચર્ય–વડે અતિસુગંધિત છે અને હું તેથી રહિત હોવાને લીધે દુર્ગધવાનો છું તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમણે મેહરહિત છે અને હું મેહથી આવૃત્ત છું તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એઓ નિષ્કષાય હેવાથી શ્વેત વસ્ત્રને ધરનાર છે અને હું કષાયથી કલુષ હોવાને લીધે તેની સ્મૃતિને માટે કષાય રંગના વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય પામી ઘણું જીવવાળા સચિત્ત જળનો ત્યાગ કર્યો છે, પણ મારે તે પરમિત જળથી સ્નાન અને પાન કરવાનું છે. એવી રીતે પોતાની બુદ્ધિથી, પિતાનું લિંગ કલ્પી તેવો વેષ ધારણ કરી મરીચિ ઋષભદેવ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યો. ન વેષ કલ્પી તે પ્રમાણે ત્રિદંડી પરિવ્રાજક થઈ એ મરીચિ ભગવાન ઋષભદેવ સાથે જ વિચરતે. તેનું નવું રૂપ જોઈ ઘણું લેકે કૌતુકથી તેની પાસે આવતા; તે ઉપદેશ તે જન આચારને જ કરતે. જ્યારે કોઈ પૂછતું કે તમે જેન આચારને શ્રેષ્ઠ વર્ણવે છે તો પછી આ ને શિથિલાચાર શા માટે ધારણ કર્યો છે? મરીચિ પિતાની નિર્બળતા કબૂલતો અને ત્યાગના ઉમેદવારને ભગવાન હષભદેવ પાસે જ મોકલો. ક્યારેક એમ બન્યું કે તે બહુ બીમાર પડ્યો પણ તેની સેવા કરનાર કેઈ ન હતું, જે સહયારી સાધુઓ હતા તે તદ્દન ત્યાગી હોવાથી આ શિથિલાચારીની સેવા કરી શકતા નહીં. તેમજ મરીચિ પોતે પણ તેવા ઉત્કટ ત્યાગી ઓ પાસેથી સેવા લેવા ઈચ્છો નહીં. કાળક્રમે તે સાજો થશે. - એકવાર કપિલ નામને રાજપુત્ર આવ્યો, તેણે ભગવાનને ઉપદેશ સાંભળ્યો પણ દુર્ભવ્યતાને લીધે તેને એ પસંદ ન આવ્યો. કપિલ મરીચિ પાસે આવ્યો અને તેના તરફ ઢળ્યો. પ્રથમના બીમારીના અનુભવથી ખેંચાઈ મરીચિએ કપિલને પિતાને લાયક ધારી શિષ્ય બનાવ્યું. શાસ્ત્રના તાવિક અર્થજ્ઞાન વિનાને એ કપિલ મરીચિએ બતાવેલ ક્રિયામાર્ગમાં રત થઈ વિચરતે. એણે આસુરી અને બીજા શિષ્ય બનાવ્યા અને શિષ્ય તથા શાસ્ત્રના અનુરાગને લીધે તે ભય પછી બ્રહ્મકમાં ઉત્પન્ન થયું. તેણે ત્યાં ઉત્પન થતાં; વેંત જ વિશિષ્ટ જ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણું વિચાર્યું કે મારે કઈ શિષ્ય કાંઈ જાણતા નથી. તેથી એને તત્ત્વને હું ઉપદેશ કરું, એમ વિચારી તેણે આકાશમાં છૂપી રીતે રહી અવ્યક્ત (પ્રધાન) થી વ્યક્ત (બુદ્ધિતત્ત્વ) પ્રકટ છે, ઈત્યાદિ ઉપદેશ આપે તેથી વષ્ટિતંત્ર (સાંખ્યશાસ્ત્રવિશેષ) થયું. . આવશ્યક વૃ૦ નિયુક્તિ ગા૦ ૩૫૦ થી ૪૩૯, પૃ. ૧૫૩ થી-૧૦૧. Page #82 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન પરિશિષ્ટ ન૦ ૨ શ્રી પાર્શ્વનાથ ૪ સ્વામીના શાસન વખતે સરયુ નદીના કિનારે પલારા નામના નગરમાં પિહિતાસ્તવ સાધુના શિષ્ય બુઢ્ઢીતિ થયે જે બહુ શાસ્ત્રજ્ઞ હતા. માછલાના આહારથી તે દીક્ષાભ્રષ્ટ થયો. અતે તેણે લાલ કપડાં પહેરી એકાંત (મિથ્યા) મત ચલાવ્યા. [ ૧૧૮૭ ફળ, દૂધ, દહીં, સાકર વગેરેની જેમ માંસમાં પણ જંતુ નથી તેથી તેને વામાં કે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી. જેવી રીતે પાણી એક પાતળી વહે તેવી વસ્તુ છે, તેવી રીતે દારૂ પણ છે તેથી તે ત્યાજ્ય નથી. આ પ્રકારની ક્ષણા કરીને તેણે દુનિયામાં સ’પૂછ્યું પાપકર્મની પરપરા ચલાવી. એક પાપ કરે છે અને ખીજો તેનું ફળ ભાવે છે. આવા સિદ્ધાંતને કુપ્પી તે વડે લેાકેાને વશ કરી તે મરી ગયા અને નરકગામી થયે. દર્શનસાર ગા થી ૧૦. પરિશિષ્ટ ન. ૩. ગોશાલકનો પિતા નામે મખલી ચિત્રપટવી હતા. ગોશાલક કલહ{પ્રય અને ઉદ્ધત છતાં વિચક્ષણ હતો. કયારેક માતાપિતા સાથે લડી જીદ્યું પડ્યો ને ચિત્રપટ ઉપર આવિકા કરતા. તે રાજગૃહી નગરમાં જ્યાં ભગ વાન મહાવીર હતા તે મકાનમાં એક ખાજી આવી ઊતર્યું. ભગવાન મહિનાના ઉપવાસને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. વિજયનામક શેઠે ભિક્ષા આપી. એટલે તેને ત્યાં દેવાએ પાંચ પ દિવ્યેાની વૃષ્ટિ કરી. ભગવાન પારણું કરી ૩૪. ભગવાન મહાવીર એ જૈનાના ચેોવીસમા તીર્થંકર અને ભગવાન પાર્શ્વનાથ એ ત્રેવીસમા મનાય છે. એ બે વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર મનાતું ઢાવાથી શ્રી પાર્શ્વનાથ તીય કરતા સમય વિક્રમ સંવત પહેલાં આમી સદી આવે છે. 24 ૩૫. વસ્ત્ર, સુગંધીજળ, દુંદુભિનાદ, મહેશ સાન મા રામં ” એવા શબ્દ અને ધનષ્ટિ એ પાંચ દિવ્ય કહેવાય છે. દેવતાઓ દ્વારા કરાતા હોવાર્થી તે વ્યિ કહેવાય છે. આવાં દિવ્યે કાઈ અસાધારણ તપસ્વીનાલપારણા વખતે થતાં દાતાને પ્રસગે પ્રગટે છે એવી જૈન માન્યતા છે. જી, કલ્પસૂત્રસુખેાધિકા, વ્યાખ્યાન પંચમ, ૪૦ ૧૫૭, પ્ર. Page #83 -------------------------------------------------------------------------- ________________ :૧૮૮ ] દર્શન અને ચિતના પાછા પ્રથમના જ મકાનમાં ધ્યાન કરી રહ્યા. ભગવાનના પારણાને પ્રભાવે થયેલ દિવ્ય વૃષ્ટિની વાત સાંભળી ગોશાલક ભગવાન તરફ આકર્ષાયા. તેણે પાતાને શિષ્ય બનાવવા ભગવાનને વીનવ્યા. ભગવાનને મૌન જોઈ તે જાતે જ તેના શિષ્ય તરીકે સાથે સતત રહેવા લાગ્યો, અને ભિક્ષાથી નિર્વાદુ કરવા માંડ્યો. કેટલાક વખત પછી તેને ભગવાનના જ્ઞાનીપણાની વિશેષ ખાતરી કરવાનું મન થયું તે તેથી પૂછ્યું કે, હું ભગવન! આજે મને ભિક્ષામાં શું મળશે? ભગવાન તે ધ્યાનસ્થ હાઈ મૌન રહ્યા પણ સિદ્ધાર્થ નામના દેવ જે ભગવાનના અધિદાયક છે તેણે ભગવાનના શરીરમાં દાખલ થઈ ગારલકને જવાબ આપ્યો કે “ ખાટા કાદરા આદિ અન્ન તથા દક્ષિણામાં ખોટા રૂપિયા સને મળશે.” આ ઉત્તર ખોટા પાડવા ગોશાલકે આખો દિવસ મહેનત કરી, 'પણુ સારું ભેજન ન મળવાથી છેવટે સાંજે ક્ષુધાને લીધે તેણે કાઈ સેવકને ત્યાંથી અન્ન લીધું, જે સિદ્દાના કહ્યા મુખ્ ખાટુ' જ હતું. દક્ષિણામાં મળેલ રૂષિ પણ ખોટા જ નીકળ્યો. આથી ગેશાલકના મનમાં નિયતિવાદનું બીજ પાયું અર્થાત્ તેણે સિદ્ધાંત આંધ્યો કે “ જે થનાર હાય તે થાય જ છે. ! >> નાલદાપાડામાં બીજું ચોમાસુ વ્યતીત કરી ભગવાને અન્યત્ર વિહાર ક. ગેાશાલક પણ પાછળથી તેમને આવી મળ્યા અને જાતે જ માથુ મૂડી નિવસ્ત્ર થઈ પાતાને શિષ્ય તરીકે સ્વીકારવા ભગવાનને અહું વિનંતી કરી. ભગવાને તે કબૂલી અને તેને સાથે લઈ અન્યત્ર ચાલ્યા. રસ્તામાં ગોવાળિયાઆને ક્ષીર રાંધતા જોઈ તે મેળવવા તેણે ભગવાનને કહ્યું, પણ ભગવાનના દેહમાં અહિત પેલા સિદ્ધાર્થે કહ્યું કે “ ક્ષીર બનશે જ નહિ. ” એ વચન જુઠ્ઠું પાડવા ગોશાલક એક ગોવાળાને ચેતવ્યા. ગોવાળાએ હાંડી સાચવવા યત્ન કર્યો, કિંતુ અધવચ્ચે જ હાંડી ફૂટી અને ગોશાલકને તેમાંથી કાંઈ ન મળ્યું. આ બનાવથી તેના પ્રમને નિયતિવાદ-અવશ્ય ભાવિભાવવાદ સવિશેષ સ્થિર થયા. Page #84 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દ્દિગ્દર્શન Twe .. ગયા. ત્યાં શૂન્ય ઘરમાં ધ્યાનસ્થ રહ્યા. ગોશાલક વાનરની જેમ ચપળ બની તેના દરવાળ પાસે બેઠા. “ અહી કાઈ છે? ” એમ પૂછી જ્યારે કંઈ જવાબ ન મળ્યો ત્યારે એક જાર પુરુષ પેતાની રક્ષિત દાસી. સાથે વિશ્વાસ અર્થે તે શૂન્ય વરમાં ાખલ થયે. ભગવાન તો ધ્યાનસ્થ હતા. પાછા નીક× ળતાં એ દાસીને ગાશાલકે હસ્તસ્પશ કર્યો એ જાણી તેને પેલા જાર પુરુષે ખૂબ પીત્યો. ગોશાલકની ફરિયાદને અધિષ્ડાયક સિદ્ધાર્થે ભગવાનના દેહમાં થીજ ઉત્તર આપ્યો કે તું અમારી પેઠે ડીલ કેમ નથી રાખતા ? ચપળતા કેમ કરે છે? તને માર ન મળે તે બીજું શું થાય? ’ 16 "L . << ચોથુ ચોમાસુ પૃચપામાં વ્યતીત કરી ભગવાન કૃતભગળ નામફે ગામમાં ગયા. ત્યાં તેએ એક દેવાલયમાં ધ્યાનસ્થ રહેલ, તે વખતે રાત્રે ત્યાં કેટલાક કુળદેવતાના ભક્તો નાચગાન કરતા. તેમાં મદ્યપાન કરેલ સ્ત્રીઓ પણ શામિલ હતી. આ નાચગાન કરનાર લોકા સાથે અડપલું કરવાને લીધે ગેૌશાલકને કડકડતી ટાઢમાં તે દેવાલય અહાર અનેક વાર કાઢી મૂકવામાં આવેલા. એક દિવસ તેણે ભગવાનને કહ્યું : “ મધ્યાહ્ન થયા છે, ચાલો આહાર લેવા.' ભગવાન મૌન હતા તેથી સિદ્ધાર્થે ઉત્તર આપ્યોઃ અમારે આજે ઉપવાસ છે. ગૅશાલકે પૂછ્યું: “ આજે મને શું ભોજન મળશે ?” માંસયુક્તાયસ મળશે ” એવા સિદ્ધાર્થે ઉત્તર આપ્યા. તેને ખોટા પાડવા ગાશાલકે બહુ યત્ન કર્યાં પણ છેવટે તેને માંસવાળી ખીર્ જ મળી. આ ખીર તેણે નિર્માસ સમજી ખાઈ લીધી પણ શૈલટી દ્વારા પાછળથી તેમાં માંસ હાવાની ખાતરી થઈ એટલે ચિડાઈને તેણે દાન કરનાર જ્યાં રહેતા તે પ્રદેશને ગુરુના તપના નામે બળી જવાના કાપ આપ્યો. એટલે ભગવાનની મહત્તા સાચવવા ખાતર દેવાએ તે પ્રદેશ બાળી નાંખ્યો. આગળ જતાં એક સ્થળે રમતાં આળકાને ગોશાલક બિવરાવ્યા તે જોઇ તેએનાં માબાપે ગોશાલકને પીઠ્યો. અલિપુરમાં પાંચમું ચામાસું કરી ભગવાન એક ગામમાં યેલા, સાં એક અનસત્રમાં એકાંતિયા થઈ ખૂબ ખાવાને લીધે ગોશાલક ઉપર ત્યાંના લેક ચિડાયા અને તેના માથા ઉપર થાળ માર્યા, કયારેક ભગવાન વિશાળા નગરી તરફ ચાલ્યા. ચાલતાં મેં સ્તા આવ્યા એટલે શાલકે ભગવાનને કહ્યું, “તમે જાએ, હું તમારી સાથે હવે નથી આવતો. કારણ કે મને કાઈ મારે ત્યારે તમે મૌન રહેા છે. તમને પરિષદ્ધ પડે ત્યારે મને પણ પડે છે. કાઈ તમને મારવા આવે ત્યારે પહેલાં મને મારે છે. સારું ભોજન હોય સારે તે તમે લેવા આવતા જ નથી, સત્ર સમશીલ રહે છે, માટે હુ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૦ 1 દર્શન અને ચિંતન જુદો પડીશ. અંતહિંત સિદ્ધાર્થે જવાબ આપે, “ તારી જેવી ઈચ્છા. અમે તે અમારી રીત છેડવાના નથી.” એ સાંભળી ગોશાલકે રાજગૃહને ભાગ લીધે, પણ રસ્તામાં એને હાથે ખૂબ માર પડવાથી પસ્તાઈ પાછે ભગવાનને મળવા નીકળ્યો. ભદ્રિકાપુરીના છઠ્ઠા ચોમાસામાં ભગવાનને તે મળે. આલ ભિકા નગરીને સાતમા માસા પછી કંડક ગામમાં વાસુદેવના મંદિરમાં ભગવાન ધ્યાનસ્થ રહૃા. નિર્લજજ શાલકે વાસુદેવની મૂર્તિના મુખ સામે પુણ્યચિહ્ન ધારણ કર્યું એ વાત જણાયાથી ગામના લેકેએ તેને ખૂબ પીટયો. રાજગૃહમાં આઠમું અને પ્લેચ્છ ભૂમિમાં નવમું ચોમાસું કરી ભગવાન સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કુર્મગામ તરફ ચાલતા રસ્તામાં તલને એક છેડ જોઈ ગોશાલકે પૂછયું, “હે પ્રભો! આ છેડ ફળશે કે નહિ ?” ભવિતવ્યતાવશ પ્રભુ પિતે જ બોલ્યા, “એ છેડ ફળશે ને બીજા છેડનાં પુષ્પમાં રહેલ સાત જીવ આ પ્રસ્તુત છોમાં તલરૂપે જન્મ લેશે.” જોકે એ વચન ખોટું પાડવા ગેરાલકે એ છોડને ઉખેડી ફેંકી દીધે. પણ ભક્તદેવીએ કરેલ વૃષ્ટિને પરિણામે ભગવાનના કહ્યા મુજબ તે છેડ ફળ્યો. તે કયારેક કોઈ વિશિકાયન તાપસને પજવવાથી ગેરાલક તે તાપસની તેજલેસ્યા અને બેગ . પણ ભગવાને બળતા ગોશાલકને પોતાની રીતલેહ્યા છી બચાવી લીધે, ગોશાલકે તેજોલેસ્થા કેમ પ્રાપ્ત થાય એમ પૂછ્યું: ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે “નિયમધારી થઈ છઠને પારણે મૂઠી જેટલા અડદ અને અંજલિ પ્રમાણે પાણી લેવાથી છ માસને અંતે તે જેલેસ્યા ઉદ્ભવે છે.” કુર્મગ્રામથી સિદ્ધાર્થ પુર જતાં વચ્ચે તલના છોડવાળો પ્રદેશ આવવાથી ગશાલકે કહ્યું: પ્ર પિલે છેડ ઊગ્ય નથી.” પ્રભુએ કહ્યું: “ઉગે છે.” તપાસ કરતાં શાલકને ભગવાનના વચનની પ્રતીતિ થઈ એટલે તેણે સિદ્ધાન્ત બળ કે શરીરનું પરાવર્તન કરી જી પાછા ત્યાં જ પેદા થાય છે. ત્યાર બાદ ભગવાનના કહ્યા મુજબ તેજોલેસ્યા સાધવા ગોશાલક ભગવાનને - ૩૫. તજન્ય એક જાતની શક્તિ જેથી શાપની પેઠે કોઈને બાળી રાકાય. ૩૬. જે વડે દાહ શમાવી શકાય એવી પેજન્ય એકજાતની શક્તિ. ૩૭. છ ટંક આહારને ત્યાગ કરવો તે છ અર્થાત આગલે દિવસે એક ટંક ખાવું, વચ્ચે સળંગ ચાર ટંક તદ્દન નહિ ખાવું અને છેલ્લે દિવસે એક જ ટંક ખાવું. Page #86 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૯ છોડી શ્રાવતી નગરમાં ગયા. ત્યાં એક કુંભારની શાળામાં રહી વિધિવત તપ કરી છ માસમાં તેજલેશ્યા સિદ્ધ કરી અને તેની પરીક્ષા કરવા તેણે કૂવાને કાંઠે કઈ દાસીના ઘડા ઉપર કાંકરો ફેંક્યો. દાસી એ ગાળ દીધી કે તરત જ ગુસ્સે થઈ તેણે તેજલેશ્યા મૂકી દાસીને બાળી દીધી. ત્યાર બાદ તેને શ્રી પાર્શ્વનાથની પરંપરાના૩૮ અષ્ટાંગ નિમિત્તા છ સાધુઓનો ભેટે થે. તેઓ પાસેથી ગોશાલક અષ્ટાંગનિમિત્તવિદ્યા શીખ્યો. આ રીતે તેજોલેસ્યા અને નિમિત્તવિદ્યાથી સંપન્ન થઈ તે પિતાને જિનેશ્વર તરીકે જાહેર કરે પૃથ્વી પર સગવું વિચારવા લાગ્યા. (પર્વ ૧૦, સર્ગ ૩-૪, પૃટ પર થી ૭૫.). છે. એક તરફ ગોશાલક ભગવાનથી જુદા પડ્યા પછી પિતાને સંપ્રદાય વધારવા પ્રયત્ન કરતો અને બીજી બાજુ ભગવાન સર્વસ થયા પછી પોતાનું શાસન પ્રવર્તાવતા. આમ કેટલોક વખત પસાર થશે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં એક સદ્દાલ નામક કુંભાર હતું અને તેની અગ્નિમિત્રા પત્ની હતી. એ બને ગેરાલકના ભક્ત દંપતીએ પણ ભગવાનના સત્સંગથી ગેલકમત છેડી દીધું. આ વાતની જાણ થતાં શાલક તે કુંભારને ફરી પોતાના મતમાં ખેંચવા અનેક સાંપ્રદાયિક લેકે સાથે તેને ઘેર ગયે. પણ તે સદાલ કુંભારે તેની સામે જોયું પણ નહિ. તેથી નિરાશ થઈ ગોશાલક ત્યાંથી પાછા ફર્યો. ૩૮. નિમિત્તનાં અષ્ટ અંગેનાં નામ આ પ્રમાણે છે : (૧) ડાબી જમણું આંખ વગેરે અવયવોના ફુરણનું શુભાશુભ ફળકથન જે દ્વારા થઈ શકે છે તે અંગવિદ્યા. (૨) સ્વનનાં શુભાશુભ ફલ બતાવનાર સ્વમવિદ્યા. (૩) વિવિધ પક્ષી આદિના સ્વરે ઉપરથી ભાવિનું સૂચન કરનાર સ્વવિદ્યા. (૪) ભૂમિકંપના વિષયવાળી ભૌમવિદ્યા. (૫) તલ, મસા વગેરે ઉપરથી ફળ સૂચવનાર વ્યંજનવિદ્યા. (૬) હસ્તરેખા આદિ ઉપરથી ફલકથન કરનાર લક્ષણવિદ્યા. (૭) ઉલ્કાપાત વગેરે આકસ્મિક ધટનાઓ સાથે સંબંધ ધરાવનારી ઉત્પાતવિદ્યા. (2) ગ્રહોના અસ્ત અને ઉદય ઉપરથી લેક સ્થિતિ વિશે ભાવિ ભાખનાર અંતરિક્ષવિલા. આ આઠ અષ્ફળ વિદ્યાઓનાં નામને સંગ્રહક આ પ્રમાણે છે – "अंग स्वप्नं स्वरं चैव भौम म्यञ्जन-लक्षणे। उत्पातमन्तरिक्षं - निमित्तं स्मृतमष्टधा ॥" = == = = = = = = = = = = = Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ] દર્શન અને ચિંતન વળી કયારેક શ્રાવસ્તી નગરીમાં ભગવાન અને શાલક બને આવી ચડ્યા. ગોશાલક હાલાહલા નામની કુંભારણને ત્યાં ઊતર્યો હતો. તેની અરિહંત' તરીકેની ખ્યાતિથી અંજાઈ ભેળા લેકે તેની પાસે આવતા. ભગવાનના મુખ્ય શિષ્ય ગૌતમે ગામમાં ગોશાલકની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ સાંભળી પિતાના ગુરુ વીર ભગવાનને એ બાબત પૂછ્યું: ભગવાને કહ્યું. “તે સર્વ નથી–મેં જ તેને દીક્ષા આપી છે. એ અસવા છતાં છળથી પોતાને સર્વ અને જિન કહે છે.” ભગવાનની આ વાત શહેરમાં ચોમેર પ્રસરતાં ગશાલકને કોને પણ આવી તેથી તે બહુ ગુસ્સે થયે. દરમ્યાન ભગવાનને આનંદ નામને એક શિષ્ય તેની નજરે પડ્યો. તેને ગોશાલકે કહ્યું, “આનન્દ! તારે ગુરુ મારી નિન્દા કરે છે. તે મારી શક્તિ જાણ નથી. હું તેને સપરિવાર બાળી નાંખીશ. માત્ર તને જીવત છેડીશ. તે ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ– કોઈ પાંચ વાણિયાઓ વ્યાપાર માટે પરદેશ જતાં નિર્જળ વનમાં તરસ્યા થયા. પાણી શોધતાં એક પાંચ શિખરવાળે રાફડે મળ્યો. તે ફોડતાં અનુક્રમે તેમાંથી પાણી, તાંબાનાણું, રૂપાનાણું, સોનાનાગું એ ચાર વસ્તુઓ ચાર શિખરમાંથી નીકળી. પણ લેભવશ પાંચમું શિખર ફેડતાં ઉગ્ર સર્ષ નીકળ્યો. તેણે એ પાંચ વણિકમાંથી સતિષી પ્રથમ વણિકને જીવતે છોડી બાકીના ચાર લેભાને વિષજવાળાથી ભસ્મ કરી નાંખ્યા. હે આનન્દ ! તે પ્રમાણે માત્ર તને જીવતો છેડી તારા ગુરુને સપરિવાર હું બાળી નાંખીશ. આનંદે આવી આ વાત ભગવાનને જણાવી. ભગવાને તેની શક્તિ વિષે સૌ મુનિને સચેત કરી મૌન રહેવા કહ્યું. દરમ્યાન ગશાલક ત્યાં આવી ચડ્યો અને ભગવાનને યા તદા કહેવા લાગ્યો. તેણે કહ્યું: “હે કાશ્યપ ! તું મને મંલિપુત્ર અને પિતાના શિષ્ય તરીકે વર્ણવે છે પણ હું તે નથી; તારે શિષ્ય ગોશાલક સ્વર્ગવાસી થયેલ છે. હું તે માત્ર તે મૃત શૈશાલકના દઢ શરીરમાં વાસ કરું છું અને મારું નામ તે ઉદાયમુનિ છે.” ભગવાને કહ્યું: “શાલક ! તણ ખલાથી ડુંગર કંકાય નહિ તેમ તું મારી સામે પિતાની જાતને અસત્યથી છુપાવી નહિ શકે. તું જ ખરેખર મંખલિપુત્ર ગોશાલક છે.” આ વિવાદ ચાલતો હતો તેવામાં ભગવાનના બે સર્વાનુમતિ અને સુનક્ષત્ર નામક શિષ્યો ગેરલકને સમજાવવા વચ્ચે આવ્યા એટલે ગોશાલકે તેઓને તે જેલેસ્યાથી બાળી નાંખ્યા. ભગવાન ઉપર તેજોલેસ્યો મૂકી પણ તે તેઓને કશું કરી ન શકી. ઊલટી પાછી ફરી ગોશાલકને બાળવા લાગી. ભગવાને ગોશાલકને કહ્યું, “તું તે ફક્ત સાત Page #88 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૯૩ દિવસ જીવવાનો છે. આ લેસ્થાવરથી જ તારું મૃત્યુ છે અને હું તે હજી સેળ વર્ષ જીવવાનો છું.” આ સાંભળી ગોશાલક લેસ્યાદાહથી પિડાતો હાલા હલા કુંભારણને ત્યાં પિતાને ઉતારે પાછો આવ્યા ને ત્યાં સન્નિપાતગ્રસ્તની પેઠે ઉન્મત્ત થઈ અનેક ચેષ્ટાઓ કરવા લાગ્યો. પ્રથમ તો તેણે શિષ્યને કહ્યું, “મર્યા પછી મારા શરીરને ખૂબ ધામધૂમપૂર્વક કરવી આ ગ્રેવીસમા તીર્થંકર મોક્ષે ગયેલે છે એવી ઘોષણા કરી તેને અગ્નિસંસ્કાર કરજે-” પણ છેક મરણને દિવસે તેને કોઈકે શુદ્ધિ આવતાં પસ્તાવો થયો એટલે તેણે શિષ્યને ફરી કહ્યું કે, “હું કેઈ સર્વજ્ઞ કે જિન નથી. હું તે ખરેખર મંખલિપુત્ર અને ભગવાન મહાવીરનો જ શિષ્ય છું. મેં લેકેને આડે રસ્તે દેય છે. તેથી મરણ બાદ મારા રારીરને પગે દોરડી બાંધી ભૂડી રીતે ગામમાં ઘસડજો. અને મારા દંભની ખરી હકીકત જાહેર કરવા સાથે મારા શરીર ઉપર તિરસ્કાર દાખવજે.” એમ કહી તે મૃત્યુ પામે અને નરકે ગયો. પાછળથી શિષ્યોએ ગુરુની આજ્ઞા પાળવા ખાતર મકાન બંધ કરી થાવસ્તીનું ચિત્ર ખેંચી તેમાં ગોશાલકના શબને તેના કહ્યા મુજબ ફેરવી પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પછી ભક્તોએ મહેસવપૂર્વક તેને અગ્નિસંસ્કાર કર્યો. પર્વ ૧૦ મું. સર્ગ , ગૂજરાતી અનુવાદ પાનું ૧૪૪ થી ૧૯૪) પરિશિષ્ટ નં ૪ ગુપ્ત નામના એક જૈનાચાર્ય પિતાના રોહગુપ્ત નામક શિષ્ય સાથે અંતરંજિકા નગરીમાં હતા. દરમિયાન કોઈ પરિવ્રાજક ત્યાં આવ્યું. એણે પિટ ઉપર લેટાને પાટો બાંધ્યો હતો અને હાથમાં જાંબુડાના ઝાડની ડાળી રાખી હતી. તે કહે કે પિટમાં જ્ઞાન સમાતું નથી માટે એ પાટો છે ને જંબદ્વીપમાં કઈ મારી બરાબરી કરે તેવો નથી એ સુચવવા આ જંબુક્ષની શાખા છે, તેણે ગામમાં ઘોષણા કરી હતી કે બધાં દર્શને શુન્ય છે, મારા, જેવો કઈ બીજો એકે દર્શનમાં નથી. એ કારણથી પેટ બાંધેલું અને હાથમાં શાખા રાખેલી તેથી લોકોમાં તે પોશાલ' નામે પ્રસિદ્ધ થશે. ' હગુપ્ત નગરીમાં દાખલ થતી વખતે એ ઘણું સાંભળી અને ગુરુને પૂછથા સિવાય જ તેની સાથે વાદમાં ઊતરવાનો નિશ્ય કરી એ ઘેષણાપટતું ત્યાં જ અટકાવ્યું. ગુએ એ વાત જાણી ત્યારે રોહગુપ્તને કહ્યું કે તેં ચોગ ન કર્યું. કારણું એ વાદી હારશે તોપણ પાછા સામે થશે. એ સાતવીંછી, સર્પ, ઉંદર, મૃગી, વરાહી, કાક, અને શકુનિકા વિગેરે-વિદ્યાઓમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૪ ] દર્શન અને ચિંતન કુશળ છે. રાગુપ્તે કહ્યું. શું હવે કયાંય નાશી જવું ? જે થવું હતું તે થયું, ગુરુએ કહ્યું, ત્યારે મારી પાસે સિદ્ધ બીજી સાત વિદ્યાએ છે, જે એ વાદીની ઉક્ત સાત વિદ્યાઓની અનુક્રમે પ્રતિપક્ષ (વિરોધિની) છે. તે વિદ્યા હું આપું, તુ લે, એમ કહી તેને વિદ્યા આપી. તે વિદ્યાએ આ છે માયૂરી, નકુલી, બિડાલી, વ્યાઘ્ર, સિંહી, લુકી અને ઉલાવકી. પરિવ્રાજકની ઉપર્યુક્ત સાત વિદ્યાને અનુક્રમે બાધિત કરનારી આ વિદ્યાએ આપી. તે ઉપરાંત ગુરુએ રહગુપ્તને અભિમત્રિત-૯ રજોહરણ આપી કહ્યું કે જો તે વાદી વધારે બીજો કાંઈ ઉપદ્રવ કરે તે! આ રજોહરણ માથા ઉપર ફેરવશે. એટલે તુ અજ્ય થઇ જઈશ. રાહગુપ્તે રાજસભામાં જઈ પેલા વાદીને યયેક પૂર્વ પક્ષ કરવા લલકાર્યો. વાદીએ વિચાર્યું, આ સાધુએ કુશલ હોય છે માટે ઍને સંમત હાય ઍવા જ પૂર્વ પક્ષ મારા તરફથી રજૂ કરું, જેથી એ જૈનાચાય તેનું ખંડન ન જ કરી શકે. આમ વિચારી તે ચાલાક વાદીએ પક્ષ રજૂ કર્યો કે, જીવ અને અજીવ એવી એ રાશિએ છે, કારણ કે તેમ જ દેખાય છે. આ પક્ષ સાંભળી તે સર્વથા ઇષ્ટ હોવા છતાં પણ માત્ર વાદીને પરાભવ કરવા ખાતર ચાલાક શિરામણિ રાહગુપ્તે તેની સામે વિધી પક્ષ મૂકયો. તેણે કહ્યું, જેમ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ વિભાગ છે. તેમ પશુ વગેરે ા, પરમાણુ વગેરે અવ અને ગરાળીના તત્કાળ કપાયેલા પુચ્છ વગેરેના જીવ (જીવાવ અથવા ઇષત્વ) આાવી ત્રણ રાશિઓ છે. રાહગુપ્તની આ કલ્પનાથી નિરુત્તુર થયેલ વાદીએ ક્રોધમાં ભરાઈ પેાતાની સાત વિદ્યાઓના પ્રયાસ કર્યાં. રાહગુપ્ત અનુક્રમે વીછીને માર વડે, સાપને નેળિયા વડે શકી પોતાની બધી બાધક વિદ્યાઓના સામે પ્રયાગ કર્યો. છેવટે વાદીએ જ્યારે ગભી બનાવી ત્યારે રગુપ્તે રજોહરણ ફેરવ્યું એટલે એ ગભી ઊલટી તેના પ્રેરક વાદી તરફ જ ધસી અને તેના ઉપર મળમૂત્ર કર્યો, આખરે એ વાદી તિરસ્કાર પામી ચાર્લ્સે ગયેા. રાષ્ટ્રગુપ્તે ગુરુને બધી વાત કહી. ગુરુ વાદીને હરાવ્યા બદલ ખુશ તો થયા પણ રાગુપ્તની એક વાતને તેમણે વિરોધ કર્યો. તેમણે કહ્યું. જૈન શાસ્ત્રમાં એ રાશિના સિદ્ધાંત છે; નવરાશિ એ અપસિદ્ધાંત છે; માટે ૩૯. જૈન સાધુઓનું એક ધાર્મિક ઉપકરણ, જે જંતુઓની રક્ષાપૂર્વક રજ આદિ દૂર કરવાના કામ માટે હોય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ 115 તારે વાદીને પરાજિત કર્યા પછી રાજસભામાં એ વાત પ્રગટ કરવી હતી. હજી પણ તું એ ભૂલ કબૂલ કર. રહગુપ્ત તર્ક અને હઠના બળથી પિતાને નોજીવ પક્ષ મજબૂત રીતે ગુરુ સામે જૈન સિદ્ધાંતરૂપે સ્થાપવા યત્ન કર્યો અને ગુરુએ કરેલ તેને નિષેધ કઈ પણ રીતે ન સ્વીકાર્યો. આ જોઈ જાહેરમાં જ તેને અપ્રામાણિક ઠરાવવા ગુરૂએ રેહગુપ્ત સાથે રાજસભામાં ચર્ચા શરૂ કરી. છ માસની લાંબી ચર્ચા પછી દરેક શ્રોતાને કંટાળો આવેલ જોઈ ગુએ ચર્ચાને અંત આણવા વ્યવહારુ યુક્તિ છે. તે એ કે જ્યાં જગતમાંની સર્વ વસ્તુઓ અવશ્ય મળી શકે તેવી દુકાને જઈ નો જીવ વસ્તુની માંગણી કરવી, જે હશે તે મળશે અને નહીં હોય તે દુકાનદારને પાડશે. જે ના પાડે તે નો જીવરાશિ નથી એમ સમજવું. તે પ્રમાણે કરતાં જીવરાશિ તેવી દુકાને ન મળી એટલે ગુપ્તનું કથન :મિયા સિદ્ધ થયું; અને ગુરુ શ્રીગુપ્તને પક્ષ સત્ય સિદ્ધ થયો. અંતે ગુરૂને રાજા અને સભાએ સાકાર કર્યો. જૈનશાસનની પ્રશંસા થઈ રહગુપ્ત અપમાનિત થશે. તેણે છેવટે આગ્રહવશ એક દર્શન પ્રર્વતાવ્યું; એ દર્શન તે વૈશેષિક. એમાં તેણે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પદાર્થો પ્રરૂપ્યા. રહગુપ્ત ઉલૂક ગાત્રને હતિ અને છ પદાર્થને પ્રરૂપક થયે તેથી તેનું બીજું નામ રૂટૂ પણ કહેવાય છે. તેણે પ્રવર્તાવેલું શેષિક દર્શન તેની શિષ્યપરંપરા વડે આગળ જતાં વધારે ખ્યાતિ પામ્યું. વિશેષાવશ્યકભાષ્ય, ગા. 24 પર થી આગળ (પૃ. 981)