SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન ભિક્ષુ~~~આચાય ! આ દાન અત્યંત આશ્ચયૅકારી છે. જેમાં કલેશ વિના જ ષ્ટિ અર્થો સિદ્ધ થાય છે. ૧૧૫૦ (કથી સ્ખલનાપૂર્વક નાચે છે.) ક્ષપણક—— અયિ પીનસ્તની ઈત્યાદિ પ્રથમનુ જ ખેલીને. ) કાપાલિક—તું એ કેટલું આશ્રય જોયાં કરે છે? + + + ક્ષમણુક—મહારાજ મહામાહની આજ્ઞાથી કાપાલિક——કહે, કયાં છે દાસીની પુત્રી ! લાવું છું. ક્ષણક—— ખડી લઇ ગણિત કરે છે.) શાંતિ—ખિ ! અભાગિએનું આ માતા વિશે જ સંભાષણ સાંભળું છું. 'તે ધ્યાનપૂર્વક સાંભળીએ. ΟΥ કરુણા— સખિ ! એમ કરીએ. + ++ સત્ત્વની પુત્રી શ્રદ્દાને લાવે. આ હું તેને જલદી જ વિદ્યાબળથી ક્ષષણક——— ગાથા ગણીને) જળમાં, સ્થળમાં, ગિરિગર્જ્ડર કે પાતાળમાં નથી. તે વિષ્ણુક્તિની સાથે મહાત્માઓના હૃદયમાં વસે છે. કરુણા—(સહ), સખિ ! ભાગ્ય ચઢિયાતું છે કે શ્રાદેવી વિષ્ણુભક્તિની પાસે જ છે. શાંતિ—(હ' સૂચવે છે.) ભિક્ષુકામથી મુક્ત એવા ધર્મની પ્રવૃત્તિ કયાં છે ? ક્ષપણુક—— કરી ગણીને ) જળ, સ્થળ, ગિરિગર કે પાતાળમાં નથી. તે તે વિષ્ણુભક્તિની સાથે જ મહાત્માના હૃદયમાં વસે છે. શ્રદ્ધા—ત્યારબાદ હે દેવી ! દુષ્ટ મહામહે પાખંડ તર્ક સાથે બધા પાખંડ આગમોને લડાઈ માટે પ્રથમ ગાવ્યા. એટલામાં અમારા પ અન્યને માખરે વેદ, ઉપવેદ, અંગ, ઉપાંગ, પુરાણ, ધર્મશાસ્ત્ર, આદિથી શાલતી સરસ્વતી પ્રકટ થઈ. Jain Education International વિષ્ણુભક્તિ—પછી પછી ! શ્રદ્ધા હૈ દેવી ! પછી વૈષ્ણવ, શૈવ, અને સૌર આદિ આગમા સરસ્વતીદેવી સન્મુખ આવ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy