Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૯૨
દૈવતિને આપેલા સાંખ્યતત્ત્વજ્ઞાનને ઉપદેશ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યા છે. શ્વેતાશ્વતરોપનિષદ્'માં કપિલનું હિરણ્યગર્ભના અવતારરૂપે સૂચન છે. રામાયણપમાં વાસુદેવના અવતારરૂપે અને સગરના ૬૦૦૦૦ પુત્રાના દાહક તરીકે કપિલયોગીનું વર્ણન છે. બૌદ્ધકવિ અશ્વોય મુદ્દની જન્મભૂમિ કપિલવસ્તુને મહર્ષિ કપિલની વાસભૂમિ તરીકે ઓળખાવી તેનું મહત્ત્વ સૂચન કરવા જાણે એ જ પ્રસિદ્ધ મહર્ષિ કપિલને નિર્દેશ કરતા હોય તેમ લાગે છે. ગમે તેમ હા, પણ એટલું ખરું કે ઓછામાં ઓછું વૈદિક સાહિત્યની પર ંપરામાં તો સાંખ્યનના આદ્ય પ્રવર્ત્તક મહર્ષિ કપિલ જ ગણાય છે. અને “ વિજ્ઞાનાં વિયો મુન: ” એમ કહી ગીતા ઋષિશ્રેષ્ઠ તરીકે એ જ કપિલનું હુમાન કરે છે. કિપલની શિષ્ય-પર ંપરામાં આસુર અને પશિખ એ મુખ્ય છે. છે. પંચશિખનુ ષષ્ટિતત્રક જે સપૂણૅ સાંખ્યતત્ત્વજ્ઞાનને સમાહક ૪. શ્વેતાશ્રતાપનિષદ્ ( ૫–૨ ) – હિંદ તત્ત્વજ્ઞાનને તિહાસ, પૂર્વા,
""
પૃ. ૯૦.
૫. આ સમગ્ર પૃથિવી ધીમાન વાસુદેવને વશ છે અને એ, એ માધવની મહિષી છે. એ સમગ્ર પૃથિવીને નિરંતર ધારી રાખે છે અને એના કાપાગ્નિથી સગરના પુત્રા દગ્ધ થવાના છે” -શ્લોક ૨-૭, રામાયણુ બાલકાંડ, સગ ૪૦.
“ હું પુરુષવ્યાઘ્ર ! તું શોક ન કર, તારા પુત્રાને વધ લોકહિત માટે થયેલા છે. અપ્રમેય એવા કપિલે · મહાબળવાળા એ પુત્રને દુગ્ધ કરેલા છે' એમ વૈનતેય મય્યા : ’-- ૧૭-૧૮ રામાયણ, ખાલકાંડ; સૈગ ૪૬.
१ " आसीद् विशालोत्तमसानुलक्ष्म्या पयोदपककृत्येव परीतपार्श्वम् । उदधिष्ण्यं गगनेऽवगाढं पुरं महर्षेः कपिलस्य वस्तु || ૢ || અધોષનું ખુદ્રિત સગ~~~૧
.
r
C अश्वरथः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनि :
-
*
૮
'
>"
एतत् पवित्र्यमग्र्यं मुनिरासुरयेऽनुकम्पया प्रददौ । आसुरिरपि पञ्चशिखाय तेन च बहुलीकृतं तन्त्रम् ય सप्तत्यां किल येऽर्थास्तेऽर्थाः कृत्स्नस्य षष्टितन्त्रस्य । આાનિાવિત્તિાઃ પથાવિલસિતતિ” કર
.
ગીતા ૬. ૦, જૉરદ્દ.
Jain Education International
સાંકારિકા
ચાઈનીઝ બૌદ્ધસંપ્રદાય પ્રમાણે ૬૦૦૦૦ શ્લોક પ્રમાણ ષષ્ટિતંત્ર’
For Private & Personal Use Only
Aso!!
·
www.jainelibrary.org