Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૧૭૬ ]
દર્શન અને ચિંતન એક મહાન ગ્રંથ હતો કે તે ક્યારનોયે નામશેષ થઈ ગયો છે. નામક એક મેટ સાંખ્યગ્રંથ હતે. એના પ્રણેતા આચાર્ય પંચશિખ હતા. વાચરપતિ પ્રભૂતિ વિચારકના અભિપ્રાય પ્રમાણે એ પષ્ઠિતંત્રશાસ્ત્ર વાર્ષગણ્યનું હતું. ષષ્ઠિતંત્રમાં આવેલા વિષયે સંબધી માહિતી “અહિબ્નસંહિતા'ના બારમા અધ્યાયમાંથી મળી આવે છે. એ સંહિતામાં વૃષ્ટિતંત્રના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ તે “પ્રકૃતિમંડળ' અને દિતીય વિભાગ તે “વિકૃતિમંડળ.” એ બને વિભાગમાં નીચે જણાવેલા કુલ સાઠ વિષયેનું પ્રતિપાદન થયેલું હતું અને તેથી જ એ ગ્રંથને “ષ્ટિતંત્ર' નામ આપવામાં આવ્યું જણાય છે.
પ્રકૃતિમંડળમાં ૩ર વિશે છે. વિકૃતમંડળમાં ૨૮ વિષય છે. ૧ બ્રહ્મતંત્ર
૧–૫ કર્મકાંડ ૨ પુરુષતંત્ર
૬ ભોગકાંડ ૩ શાક્તતંત્ર
છ વૃાકાંડ ૪ નિયતિતંત્ર
૮-૧૨ પચલેશ કાંડ ૫ કાલતંત્ર
૧૩--1પ ત્રણ પ્રમાણમાં ૬-૭-૮ ત્રિગુણતંત્ર
૧૬ ખ્યાતિકાંડ ૯ અક્ષરતંત્ર
૧૭ ધર્મકાંડ ૧૦ પ્રાણતંત્ર
૧૮ વૈરાગ્યકાંડ ૧૧ કÚતંત્ર
૧૯ એશ્વર્યાકાંડ ૧૨ સામ્યતંત્ર
૨૦ ગુણકાંડ ૧૩–૧૭ પાંચ જ્ઞાનતંત્રો ૨૧ "
લિંગકાંડ ૧૮-૨૨ પાંચ ક્વિાતંત્ર ૨૨ દૃષ્ટિકાંડ
(કજિયેને લગતાં) ૨૩ આનુત્રવિકકાંડ ૨૩-૨૭ પાંચ તભાત્રા ૨૪ દુઃખકાંડ ૨૮-૩૨ પાંચ મહાભૂતતંત્રે ૨૫ સિદ્ધિકાંડ
૨૬ કાલાકાંડ રાક સમયકાંડ ૨૮ મેક્ષકાંડ –હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ,
પૂર્વાર્ધ, પૃ. ૯૫-૯૬..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org